Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

દિલ્લીઃ ર૪ કલાકમાં ૧૦૩પ સંક્રમિતઃ ર૬ના મોત

નવી દિલ્લીઃ ર૪ કલાકમાં કોરોના વાયરસના ૧૦૩પ રીપોર્ટ થયા ૧૧ર૬ દર્દીઓ સ્વસ્થ થયા પછી ડિસ્ચાર્જ થયા જયારે ર૬ લોકોના આ બિમારીથી મોત થયા. રાજધાની દિલ્લીમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૩૩૩૧૦ થયો.

(12:00 am IST)