Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

કોરોનાથી જે હોસ્પિટલમાં વધારે મોત થયા ત્યાં થશે તપાસઃ દિલ્લી સરકારએ ચાર કમિટી ગઠન કરી

એવી સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ જયાં ૧ જુલાઇથી ૨૩ જુલાઇ વચ્ચે કોવિડ-૧૯ માટે એડમિશન દરમ્યાન અને હોસ્પિટલના વોર્ડમાં કોરોનાથી મોતના ટકા અધિક રહ્યા છે. આવી હોસ્પિટલોના નિરિક્ષણ માટે ચાર કમિટીનું ગઠન કરવામા આવ્યુ છે.

(10:10 pm IST)