Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

મિગ-૨૧ ના અત્યાર સુધીમાં ૪૦૦ અકસ્માતો: ૨૦૦ પાયલોટોના જીવનદીપ બુઝાયા

જાણીતા પત્રકાર વિપનેસ માથુર તેમના ટ્વિટર હેન્ડલ ઉપર લખે છે કે અત્યાર સુધીમાં મિગ-૨૧ ના ૪૦૦ થી વધુ અકસ્માતો થઈ ચૂક્યા છે અને ૨૦૦ જેટલા પાયલોટ પોતાના જીવન ગુમાવી ચુક્યા છે પરંતુ હજી સુધી આ ઉડતા મોતના મશીન બંધ કરવામાં આવ્યા નથી. હજુ કોને ખબર કેટલા વધુ અકસ્માતોની રાહ જોવાઈ રહી છે.

 

(10:22 am IST)