Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

કોરોનાકાળમાં બેંકોમાં NRI થાપણો વધી

નવી દિલ્હી, તા.૩૦: કોરોનાની બીજી લહેર દરમ્યાન પોતાના પરિવારોની આર્થિક સુરક્ષા માટે એનઆરઆઇ દ્વારા તગડુ ફંડ આપવામાં આવ્યુ હતું. ગુજરાતની બેંકોમાં રહેલી એનઆરઆઇ થાપણો રૂ.૫.૫૦ કરોડ વધીને થઇ હતી. રૂ.૮૧૦૦૦ કરોડ આ આંકડો એપ્રિલ-જુન ત્રિમાસિક ગાળાનો છે. ગયા નાણાકીય વર્ષે આ આંકડો રૂ.૭૫૧૨૦ કરોડ રહેતા પાકયો હતો. સ્ટેટ લેવલ બેંક કમીટીએ આ આંકડો જાહેર કર્યા છે.

છેલ્લા ૪ નાણાકીય વર્ષ નો આ સૌથી માંદો આંકડો છે. લોકડાઉન પછી ફલાઇટો બંધ હોવાથી અનેક એનઆરઆઇ ગુજરાતમાં ફસાઇ ગયા હતાં.

(3:37 pm IST)