Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

કેરળમાં કોરોનાનો ઘટતો કહેર :દેશમાં નવા 27.260 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 28,178 દર્દીઓ રિકવર થયા : વધુ 278 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.48.372 થયો :એક્ટીવ કેસ 2.68.571 થયા : કુલ કેસની સંખ્યા 3.37.65.477 થઇ

સૌથી વધુ કેરળમાં 15.914 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3063 કેસ, મિઝોરમમાં 1771 કેસ, તામિલનાડુમાં 1612 કેસ, આંધ્રપ્રદેશમાં 1010 કેસ, કર્ણાટકમાં 933 કેસ,પશ્ચિમ બંગાળમાં 749 કેસ, ઓરિસ્સામાં 602 કેસ, આસામમાં 376 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 27.260 કેસ નોંધાયા છે. જ્યારે 28.178 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 27.260 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 278 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.48.372 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 27.260 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.37.65.477 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.68.571 થઇ છે છેલ્લા 24 કલાકમાં 28.178 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.30.35.518 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 15.914 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3063 કેસ, મિઝોરમમાં 1771 કેસ, તામિલનાડુમાં 1612 કેસ, આંધ્રપ્રદેશમાં 1010 કેસ, કર્ણાટકમાં 933 કેસ,પશ્ચિમ બંગાળમાં 749 કેસ, ઓરિસ્સામાં 602 કેસ, આસામમાં 376 કેસ નોંધાયાછે

(1:13 am IST)