Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

આસામમાં સતત ભારે વરસાદ : ૨૧ જિલ્લામાં પૂરની ગંભીર અસર : ૯૫૦ ગામોના ૩ા લાખ લોકોને અસર : ૪૪ રાહત શિબિરો

આસામના અનેક જિલ્લામાં સતત ભારે વરસાદથી ખાનાખરાબી સર્જાઇ છે. ૨ના મોત થયા છે. ૩.૬૩ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આસામના બારપેટા, વિશ્વનાથ, કાચર, ચિરાંગ, દારંગ, ધુબરી, દિબ્રુગઢ, ગોલાઘાટ, જારહાટ, કામરૂપ, લખીમપુર, નલબારી, તિનસુખીયા સહિત ૨૧ જિલ્લામાં પૂર આવ્યા છે. સૌથી વધુ અસર લખીમપુરમાં થઇ છે. ૪૪ રાહત શિબિરો શરૂ

(1:07 pm IST)