Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021
નારાયણ સેલ્સ એજન્સીવાળા પ્રફુલભાઈ સૂચકનું અવસાનઃ ગુરૂવારે ટેલીફોનિક બેસણુ

રાજકોટ : ગોંડલ નિવાસી હાલ રાજકોટ પ્રફુલ્લભાઇ રતિભાઇ સૂચક (ઉ.વ.૬૦) (નારાયણ સેલ્સ એજન્સી) તે ધવલ અને માલવ સૂચકના પિતાશ્રીનું તા. ૩૧-૫ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણુ તા. ૩-૬ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન રાખેલ છે. પીયર પક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ધવલ સૂચક ૯૦૩૩૯ ૦૦૭૯૮ તથા માલવ સૂચક ૯૬૮૭૭ ૪૪૭૭૨. સ્વ. પ્રફુલભાઈનુ ટૂંકી બિમારી બાદ અવસાન થતા સૂચક પરિવાર ઉપર આભ તૂટી પડયુ છે. સ્વ. પ્રફુલભાઈ અત્યંત સરળ, હસમુખા અને એક જિંદાદિલ ઈન્સાન હતા. પૂ. હરિચરણદાસબાપુના પરમ શિષ્ય એવા પ્રફુલભાઈ અત્યંત ધાર્મિક વૃત્તિ પણ ધરાવતા હતા એટલુ જ નહિ વેપારી વર્ગમાં પણ તેઓની અલગ ચાહના હતા. અત્યંત મળતાવડા સ્વભાવને કારણે તેઓએ બહોળી મિત્ર મંડળ ઉભુ કર્યુ હતું. કોરોના સામે જંગ જીતી ગયા બાદ પણ કુદરતે તેમના પર પ્રહાર કરી તેમને પોતાની પાસે બોલાવી લેતા તેમની નજીકના સૌને કોઈને આંચકો લાગ્યો હતો. તેઓ પોતાની પાછળ તેમના ધર્મપત્ની મીનાબેન, પુત્ર ધવલ તથા માલવ અને પુત્રવધુ ખ્યાતિ તથા કોમલને વિલાપ કરતા છોડી ગયા છે. ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

ચેમ્બરના પુર્વ પ્રમુખ ગૌતમ ધમસાણીયાના માતુશ્રીનું નિધન

રાજકોટ : ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના તત્કાલીન પ્રમુખ શ્રી અગ્રણી ઉદ્યોગપતિ, સામાજિક આગેવાન, ગૌતમ ધમસાણીયાના દાદીમા પરમ પૂજય કાશીબેન ઉ.વ.૧૦૦નું તા.૩૧-પ-ર૦ર૧ સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે.

અવસાન નોંધ

ગિરીશભાઇ બુધ્ધદેવનું અવસાન

રાજકોટ : મુળ રાજકોટવાળા હાલ વડોદરા જિલ્લાના ભાટપુર નિવાસી ગિરીશભાઇ કાંતિલાલ બુધ્ધદેવ (ઉ.પપ) તે નરેશભાઇ (મો.૭૯૯૦૧ ૦૭ર૬પ) જગદીશભાઇ (મો.૯૮૭૯પ ૩૮૮પ૧) અને નિલાબેન મહેશકુમાર પોપટ (મો.૯૮ર૪પ ૮ર૭૧૯) ના ભાઇ તથા હરિતાબેન કમલકુમાર રવેશીયા (મો.૯૯રપ૮ ૯રપ૯૬) ના પિતાજીનું તા.૩૦ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા.૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુધી ર૬ર, વૃંદાવન પાર્ક, શેરી નં. ૭ ક્રિષ્ટલ મોલ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષ-હિનાબેન રમેશકુમાર ગણાત્રા (મો. ૯૮ર૪પ ૮૧૧૪ર) ભાવેશભાઇ પી.વડેરા (મો.૯૯૯૮૧ ૭૦૩૭૧) રાજકોટ

બિપીનચંદ્ર દોશી

રાજકોટઃ સ્વ. બીપીનચંદ્ર મનસુખલાલ  દોશી (ઉ.વ.૭૨) (હાલ અમરેલીના નિવાસી) તે સ્વ. મનસુખલાલ હેમચંદ દોશીના પુત્ર તેમજ રંજનબેનના પતિશ્રી અને જયોતિબેન, રમેશભાઇ તથા મીતાબેનના ભાઇ તથા ચૈતાલી તેમજ સુહાસના પિતાશ્રી અને વિનયકુમાર જસાણીના સસરા તેમજ દેવ, નીલના દાદાશ્રી અને શ્રેયાના નાના તેમજ સ્વ. વિનયચંદ જીવણલાલ શાહના મોટા જમાઇ વસંતભાઇ જસાણી તથા ભુપતભાઇ ખુંદણીયાના વેવાઇનું તા.૩૧ના સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧ મંગળવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. રમેશભાઇ દોશી ૯૧૦૬૭ ૩૮૩૫૪, વિનયકુમાર જસાણી ૯૪૨૮૨ ૦૦૬૬૦

રમેશભાઈ દોશી

રાજકોટઃ નિવાસી હાલ મુલુંડ સ્વ.નેમચંદ હીરાચંદ દોશીના પુત્ર રમેશભાઈ (ઉ.વ.૮૨) તે સ્વ.જયશ્રીબેનના પતિ, વિજેશ તથા કલ્પેશના પિતાશ્રી ઝવેરીભાઈ, લલિતભાઈ, જશુભાઈ, રાજુભાઈ, સુરૂભાઈના ભાઈ તા.૩૧ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ધર્મેશ ભટ્ટ

કેશોદ : જગદીશ અબોટી બ્રાહ્મણ કેશોદ નિવાસી સ્વ. રસિકભાઇ શામજીભાઇ ભટ્ટના પુત્ર ધર્મેશભાઇ ભટ્ટ (ઉ.૪૦) તે જયવિર અને નિયતિના પિતા તેમજ સ્વ. ડો. હરીશભાઇ ભટ્ટ, સ્વ. રતિભાઇ ભટ્ટ, શાંતિભાઇ ભટ્ટ, નવલભાઇ ભટ્ટ, લાભુભાઇ ભટ્ટના ભત્રીજા અને નીતલબેન દિવ્યેશભાઇ પંડિતના ભાઇનું તા. ૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૩ ને ગુરૂવાર સમય ૪ થી ૬ રાખેલ છે. નવલભાઇ ૯૯૦૯૦ પ૯૪૪૮, હિતેશભાઇ મો. ૯૯૭૮૦ પ૭૧૦૩, જયદેવભાઇ મો. ૯૭૧૪૧ ૪૧૮૧ર

નિર્મળાબેન વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મૂળ મોટી પાનેલી હાલ રાજકોટના સ્વ.જુગતરાય મોહનલાલ વ્યાસના ધર્મપત્નિ  ગં.સ્વ.નિર્મળાબેન જુગતરાય વ્યાસ (ઉ.વ.૮૩) તે દલપતરાય, ચંદ્રકાંતભાઈ, સ્વ.વિનોદભાઈ તથા રતિકાંતભાઈ વ્યાસના ભાભી તે હર્ષદભાઈ (ગોવા), સંજીવભાઈ, જયોત્સનાબેન, જાગૃતિબેન (રાજકોટ), રેખાબેન (જામનગર)ના માતુશ્રી તેમજ તૃપ્તિબેન વ્યાસના સાસુનું કૈલાસવાસ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું  ટેલીફોનીક પ્રાર્થનાસભા તા.૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હર્ષદભાઈ (પુત્ર) મો.૯૮૨૩૩ ૨૧૧૨૯, સંજીવભાઈ (પુત્ર) મો.૯૦૯૯૩ ૧૮૫૦૨, જયોત્સનાબેન (પુત્રી) મો.૬૩૫૪૯ ૯૬૫૭૭, રેખાબેન (પુત્રી) મો.૯૪૦૯૪ ૧૧૯૪૭, જાગૃતિબેન (પુત્રી) મો.૮૮૪૯૯ ૨૧૭૧૮, તૃપ્તિબેન (પુત્રવધુ) મો.૯૪૨૯૩ ૧૪૬૨૮

હસમુખરાય પોપટ

રાજકોટઃ સ્વ.હસમુખરાય ભગવાનજીભાઈ પોપટ (ઉ.વ.૭૩), તે કેતનભાઈ, શીતલબેન રૂપરેલીયાના પિતાશ્રી તથા હિમતભાઈ, રસિકભાઈ, સ્વ.ચંદ્રેશભાઈ, મંગળાબેન જોબનપુત્રા (મુંબઈ) તેમજ ગીતાબેન રાચ્છ (બેંગ્લોર)ના મોટાભાઈનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે.

ધીરૂભાઈ ભટ્ટી

રાજકોટઃ (ઠેબચડા) વાળંદ સ્વ.કાનજીભાઈ રામજીભાઈ ભટ્ટીના પુત્ર ધીરૂભાઈ  કાનજીભાઈ ભટ્ટી (ઉ.વ.૬૭) તે દિનેશભાઈ, ગિરીશભાઈ, મુકેશભાઈના મોટાભાઈ તથા અલ્પેશભાઈ, છાયાબેનના પિતાશ્રી તેમજ વિમલભાઈ રતિભાઈ હિરાણીના સસરા તથા પ્રાગજીભાઈ વાલજીભાઈ બગથરિયાના જમાઈ તથા મહેશભાઈ, હસમુખભાઈના બનેવીનું તા.૩૦ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમનું ટેલિફોનીક બેસણું તા.૩ને ગુરૂવારે સાંજે ૪થી ૬ દરમિયાન અલ્પેશભાઈ-મો.૬૩૫૨૩ ૭૪૫૭૮, દિનેશભાઈ-મો.૯૯૭૯૯ ૬૬૮૧૨, મુકેશભાઈ-મો.૯૫૮૬૩  ૪૭૮૪૭ સમક્ષ રાખ્યું છે.

નિર્મળાબેન લાઠીગરા

રાજકોટ : ગોંડલઃ શ્રીમતી સોની ગૌ.વા.હરિલાલ ફુલચંદ લાઠીગરાના પુત્રવધુ તે પ્રતાપરાયના ધર્મપત્નિ તથા કમલેશભાઇ અને અતુલભાઇના માતુશ્રી તથા વિરલ ફોરમ અને ધારાના દાદીમાં નિર્મળાબેન તા. ૩૧/પ ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે.

સંજયભાઇ ભટ્ટી

મેઘાપીપળીયાઃ સંજયભાઇ રસીક ભટ્ટી(ઉ.૪૧) તે રસીકભાઇ શામજીભાઇ ભટ્ટીના (પુત્ર) તે હિમતભાઇ ભટ્ટીના ભત્રીજો તે કમલેશ ભટ્ટીના નાનાભાઇ તે નિલેશભાઇ તથા પુનીતભાઇ તથા નૈમીશભાઇ તથા ડેનીશભાઇના મોટાભાઇ તે દર્શનભાઇના પિતાશ્રી તે સોનલબેન ભરતભાઇના ભાઇ તે રાજભાઇ તથા મિતીશના મામા તે ડાયાભાઇ ગોરધનભાઇ પોપટાણી (ભડારીયા)ના જમાઇનું તા.૩૦/પ ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૩ના ગુરૂવારે રાખેલ છે. મો. ૯૯૭૮૪ ૦૪૧૮૬ કમલેશભાઇ મો.૯૭૧૪પ ૮૬પ૧૬

કાન્તીલાલ ચૌહાણ

રાજકોટ : નિવાસી  કાન્તીલાલ ધનજીભાઇ ચૌહાણ જેસ્વ. જગદિશભાઇ, વિનોદભાઇ, કિશોરભાઇ, પ્રવિણભાઇ તેમજ શારદાબેન, આશાબેન, નિતાબેનના પિતાશ્રી તા.૩૧ના રામચરણ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩/૬ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. સચીનભાઇ, ૯૭ર૩૧ ૩૧રર૧, અલ્પેશભાઇ,૯પ૭૪૯ ૬૪રર૪, વિનોદભાઇ, ૯૭ર૩૩ ૧૯૭રર, ધર્મેશભાઇ, ૭૦૧૬ર ૮૯૩પ૭

મંછાબેન વસાણી

રાજકોટઃ મંછાબેન વસાણી તે સ્વ. શિવલાલભાઇ કાલીદાસભાઇ વસાણીના ધર્મપત્નિ, રાજુભાઇ વસાણી, મહેશભાઇ વસાણીના મોટા ભાભુ તે સ્વ. પોપટલાલભાઇ ઓધવજીભાઇ બુધ્ધદેવના દિકરી શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૩૭૪૧ ૦૪૭૯૧, મહેશભાઇ ૯૮૨૪૨ ૪૮૩૯૧