Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022
અવસાન નોંધ

માયાબેન પીઠવા

રાજકોટઃ ભુપેન્‍દ્રભાઈ પરસોત્તમભાઈ પીઠવાના ધર્મપત્‍નિ માયાબેન ભુપેન્‍દ્રભાઈ પીઠવાનું તા.૩૦ને સોમવારના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને રાખેલ છે. સોપાન હાઈટ્‍સ ફેસ-૨, એચ-૧૦૦૩, સનસીટી હેવનની સામે, રૈયાધાર, રૈયા રોડ, રાજકોટ મો.૯૮૨૫૪ ૪૨૧૨૫, મો.૯૯૯૮૭ ૪૨૬૦૬

અલ્‍કાબેન રાણપરા

રાજકોટઃ કુવાડવાવાળા હાલ રાજકોટ સોની નટુભાઈ વલ્લભદાસ રાણપરાના ધર્મપત્‍નિ અલ્‍કાબેન નટુભાઈ રાણપરા (ઉ.વ.૫૯) તે અમરીશભાઈ તથા રાજદીપભાઈના માતુશ્રી ભવ્‍યાંગ, આર્યન, યશ્‍વી અને ધાર્મીના દાદી તેમજ સાજાપુરવાળા સોની પ્રાણજીવનદાસ રાજશીભાઈ માંડલીયાના દીકરી તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨ ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ સોની સમાજની વાડી, યુનિટ નં.૨, ખીજડાવાળી, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતિલાલ સોલંકી

રાજકોટઃ નિવાસી કાંતીલાલ જેરામભાઈ સોલંકી (મુળ દહીસરડા) તે કિશોરભાઈ તથા અશોકભાઈના પિતાશ્રી તે રમેશકુમાર ગોહેલના સસરા દીલીપ, મનીષ, નિરવ, ભાવીનના દાદાનું  તા.૩૦ રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું ગુરૂવાર તા.૨ ના રોજ અલ્‍કાપુરી મેઈન રોડ અલકેશ્વર મહાદેવના મંદિરે હનુમાન મઢી પાછળ રાખેલ છે.

પ્રમીલાબેન સચદેવ

રાજકોટ : પ્રમીલાબેન તે જગદીશચંદ્ર પ્રાણજીવન સચદેવ (લખીમપુરવાળા) નાં ધર્મપત્‍ની તે સ્‍વ. જમનાદાસ ગોપાલજી મીરાણીનાં સુપુત્રી તથા સ્‍વ. કિરીટભાઇ, સતીષભાઇ, દિપકભાઇ, ભાવેશભાઇ, પન્નાબેન અને રૂપાબેનના મોટાબેનનું તા. ર૮ ને લખીમપુર મુકામે અવસાન પામેલ છે. સદ્‌્‌ગતની પિયર પક્ષની ટેલીફોનીક સાદડી તા. ર જુન ગુરૂવારના રોજ સમય ૪.૩૦ થી ૬ રાખેલ છે. સતીષભાઇ ૯૮ર૪ર ૩૯૯૬૦

રતિલાલ કડેચા

રાજકોટ : મુળ (છત્રાસાવાળા) હાલ રાજકોટ નિવાસી સ્‍વ. રતિલાલ નરભેરામભાઇ કડેચા ઉ.વ.૮૭ તે દિલીપભાઇ, મુકેશભાઇ, સુભાષભાઇ, હિતેષભાઇ, હસમુખભાઇ, ગં. સ્‍વ. જયશ્રીબેનના પિતાશ્રી તા. ૩૧ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દિપક કોમ્‍યુનિટી હોલ, કનૈયા ચોક, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશભાઇ સોમૈયા

પડધરી : સરપદડ નિવાસી સ્‍વ. શાંતિલાલ મુળજીભાઇ સોમૈયાના જયેષ્‍ટ પુત્ર રમેશભાઇ શાંતિલાલ સોમૈયા (ઉ.વ.૬૭) તે દિનેશભાઇ, નરેન્‍દ્રભાઇ, સ્‍વ. દિલીપભાઇ, જયસુખભાઇ, સ્‍વ. યોગેશભાઇ, સ્‍વ. પુષ્‍પાબેન તેમજ કમલેશભાઇના ભાઇ તથા કુવાડવા નિવાસી સ્‍વ. મણીલાલ કલ્‍યાણજીભાઇ કોટકના જમાઇ અને મમતાબેન, આશાબેન, નિશાબેન, પુજાબેન, ભાવિકાબેન, અંકિતાબેનના પિતાશ્રીનું અવસાન તા. ૩૧ ના રોજ થયેલ છે. ઉઠમણુ સરપદડ મુકામે પ્રગટેશ્વર મંદિર ખાતે તા. ર ને ગુરૂવારે સાંજે પ થી ૬ રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.

શરદચંદ્ર નિર્મળ

ગોંડલ : બ્રહ્મ ક્ષત્રીય શરદચંદ્ર છગનલાલ નિર્મળનું તા. ર૯ ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. ર ગુરૂવાર સાંજે પ થી ૬.૩૦ બ્રહ્મ ક્ષત્રીય વાડી ખાતે રાખેલ છે.

ભરતભાઇ પાંઉ

કુવાડવાઃ સ્‍વ. કાંતિલાલ મગનલાલ પાંઉના પુત્ર ભરતભાઇ (ઉ.૫૮) તે શુભમભાઇ, નીધીબેન કોટક, વિધીબેન કોટેચા, વીનીબેનના પિતાશ્રી તથા કિશોરભાઇ, નવીનભાઇ, નિર્મળાબેન, ગીતાબેનના ભાઇ અને મુકેશભાઇ હરજીવનભાઇ કટારીયા (કોલકત્તાવાળા)ના બનેવી તા. ૩૧ના શ્રીજીચરણ પામ્‍યા છે. સદ્દગતનું ઉઠમણું અને સ્‍વસુર પક્ષની સાદડી તા.૨ના ગુરૂવારે સદ્દગુરૂ લોહાણા મહાજનવાડી, કુવાડવા ખાતે સાંજે ૫:૦૦ કલાકે રાખેલ છે.

રમેશભાઇ સોમૈયા

પડધરી : સરપદડ નિવાસી સ્વ. શાંતિલાલ મુળજીભાઇ સોમૈયાના જયેષ્ટ પુત્ર રમેશભાઇ શાંતિલાલ સોમૈયા (ઉ.વ.૬૭) તે દિનેશભાઇ, નરેન્દ્રભાઇ, સ્વ. દિલીપભાઇ, જયસુખભાઇ, સ્વ. યોગેશભાઇ, સ્વ. પુષ્પાબેન તેમજ કમલેશભાઇના ભાઇ તથા કુવાડવા નિવાસી સ્વ. મણીલાલ કલ્યાણજીભાઇ કોટકના જમાઇ અને મમતાબેન, આશાબેન, નિશાબેન, પુજાબેન, ભાવિકાબેન, અંકિતાબેનના પિતાશ્રીનું અવસાન તા. ૩૧ ના રોજ થયેલ છે. ઉઠમણુ સરપદડ મુકામે પ્રગટેશ્વર મંદિર ખાતે તા. ર ને ગુરૃવારે સાંજે પ થી ૬ રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.

શરદચંદ્ર નિર્મળ

ગોંડલ : બ્રહ્મ ક્ષત્રીય શરદચંદ્ર છગનલાલ નિર્મળનું તા. ર૯ ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. ર ગુરૃવાર સાંજે પ થી ૬.૩૦ બ્રહ્મ ક્ષત્રીય વાડી ખાતે રાખેલ છે.

ભરતભાઇ પાંઉ

કુવાડવાઃ સ્વ. કાંતિલાલ મગનલાલ પાંઉના પુત્ર ભરતભાઇ (ઉ.૫૮) તે શુભમભાઇ, નીધીબેન કોટક, વિધીબેન કોટેચા, વીનીબેનના પિતાશ્રી તથા કિશોરભાઇ, નવીનભાઇ, નિર્મળાબેન, ગીતાબેનના ભાઇ અને મુકેશભાઇ હરજીવનભાઇ કટારીયા (કોલકત્તાવાળા)ના બનેવી તા. ૩૧ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ઉઠમણું અને સ્વસુર પક્ષની સાદડી તા.૨ના ગુરૃવારે સદ્દગુરૃ લોહાણા મહાજનવાડી, કુવાડવા ખાતે સાંજે ૫:૦૦ કલાકે રાખેલ છે.

રમેશચંદ્ર સોમૈયા

કુવાડવાઃ રમેશચંદ્ર શાંતિલાલ સોમૈયા (સરપદડવાળા) તે સ્વ. મણીલાલ કલ્યાણજી કોટક (કુવાડવા)ના જમાઇ તથા જગદીશભાઇ, બકુલભાઇ, બિપીનભાઇ, ગિરીશભાઇ કોટકના બનેવી તા. ૩૧ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ઉઠમણું અને સ્વસુર પક્ષની સાદડી તા. ૨ના ગુરૃવારે સાંજે પ થી ૬, પ્રગટેશ્વર મહાદેવ મંદિર સરપદડ ખાતે રાખેલ છે.

પ્રમીલાબેન સચદેવ

રાજકોટ : પ્રમીલાબેન તે જગદીશચંદ્ર પ્રાણજીવન સચદેવ (લખીમપુરવાળા) નાં ધર્મપત્ની તે સ્વ. જમનાદાસ ગોપાલજી મીરાણીનાં સુપુત્રી તથા સ્વ. કિરીટભાઇ, સતીષભાઇ, દિપકભાઇ, ભાવેશભાઇ, પન્નાબેન અને રૃપાબેનના મોટાબેનનું તા. ર૮ ને લખીમપુર મુકામે અવસાન પામેલ છે. સદ્ગતની પિયર પક્ષની ટેલીફોનીક સાદડી તા. ર જુન ગુરૃવારના રોજ સમય ૪.૩૦ થી ૬ રાખેલ છે. સતીષભાઇ ૯૮ર૪ર ૩૯૯૬૦,

રતિલાલ કડેચા

રાજકોટ : મુળ (છત્રાસાવાળા) હાલ રાજકોટ નિવાસી સ્વ. રતિલાલ નરભેરામભાઇ કડેચા ઉ.વ.૮૭ તે દિલીપભાઇ, મુકેશભાઇ, સુભાષભાઇ, હિતેષભાઇ, હસમુખભાઇ, ગં. સ્વ. જયશ્રીબેનના પિતાશ્રી તા. ૩૧ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ર ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ દિપક કોમ્યુનિટી હોલ, કનૈયા ચોક, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

માયાબેન પીઠવા

રાજકોટઃ ભુપેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પીઠવાના ધર્મપત્નિ માયાબેન ભુપેન્દ્રભાઈ પીઠવાનું તા.૩૦ને સોમવારના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨ ગુરૃવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. સોપાન હાઈટ્સ ફેસ-૨, એચ-૧૦૦૩, સનસીટી હેવનની સામે, રૈયાધાર, રૈયા રોડ, રાજકોટ મો.૯૮૨૫૪ ૪૨૧૨૫, મો.૯૯૯૮૭ ૪૨૬૦૬

અલ્કાબેન રાણપરા

રાજકોટઃ કુવાડવાવાળા હાલ રાજકોટ સોની નટુભાઈ વલ્લભદાસ રાણપરાના ધર્મપત્નિ અલ્કાબેન નટુભાઈ રાણપરા (ઉ.વ.૫૯) તે અમરીશભાઈ તથા રાજદીપભાઈના માતુશ્રી ભવ્યાંગ, આર્યન, યશ્વી અને ધાર્મીના દાદી તેમજ સાજાપુરવાળા સોની પ્રાણજીવનદાસ રાજશીભાઈ માંડલીયાના દીકરી તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨ ગુરૃવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ સોની સમાજની વાડી, યુનિટ નં.૨, ખીજડાવાળી, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતિલાલ સોલંકી

રાજકોટઃ નિવાસી કાંતીલાલ જેરામભાઈ સોલંકી (મુળ દહીસરડા) તે કિશોરભાઈ તથા અશોકભાઈના પિતાશ્રી તે રમેશકુમાર ગોહેલના સસરા દીલીપ, મનીષ, નિરવ, ભાવીનના દાદાનું  તા.૩૦ રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું ગુરૃવાર તા.૨ ના રોજ અલ્કાપુરી મેઈન રોડ અલકેશ્વર મહાદેવના મંદિરે હનુમાન મઢી પાછળ રાખેલ છે.

ચેતનભાઇ દામાણી

વેરાવળઃ દશા મોઢ માંડલીયા વણીક ચેતનભાઇ નરેન્દ્રભાઇ દામાણી (ઉ.વ.૪૩) (સર્ફીગ પોઇન્ટ કોમ્યુનિકેશન) તે લક્ષ્મીબેનના પુત્ર તથા રાજેશભાઇ દામાણી, મીનાબેન જતીનભાઇ સોલંકી (મુંબઇ), જસ્મીનબેન ઘનશ્યામભાઇ દોશી (અમદાવાદ)ના ભાઇ તેમજ મનસુખલાલ પ્રભુદાસ પારેખ (બગસરાવાળા)ના જમાઇનું તા.૨૮ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ઉઠમણું તા.૨ને ગુરૃવારે સવારે ૧૦ કલાકે કાશી વિશ્વનાથ મંદિર પોસ્ટ ઓફીસ રોડ વેરાવળ રાખેલ છે.

કિશોરભાઈ માવાણી

રાજકોટઃ લેઉવા પટેલ ધોરાજી નિવાસી હાલ રાજકોટ અમૃતલાલ મોહનભાઈ માવાણીના પુત્રી કિશોરભાઈ (ઉ.વ.૩૭) તે રણછોડભાઈના ભત્રીજાનું તા.૩૧ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્‍થાન અયાંશ ફલેટ, ચોથો માળ, નિલકંઠનગર શેરી નં.૨, પટેલ કન્‍યા છાત્રાલય સામે, યુનિ.રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.