Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021
અવસાન નોંધ

કાંતીલાલ રાયઠ્ઠા

જામનગર : સ્‍વ. નરસીદાસ લધાભાઇ રાયઠ્ઠા (ખીમાણી) બેડ વાળાના પુત્ર કાંતિલાલ નરસીદાસ (ઉ.૮૩) સોમવારે અવસાન થયેલ છે. તે હરીશભાઇ ખીમાણી (મો. ૯૧૩૭પ  પ૭ર૪૮) ના નાના ભાઇ, તેમજ સુરેશભાઇ (મો. ૯૧૦૪ર ૪૭૮૧૧) અને હસમુખભાઇ (મો. ૯૮ર૪૮ ૬૪૧૧૭) ના મોટાભાઇ તેમજ છોટાલાલ રાયઠ્ઠા (મો. ૭૦૬૯૧ ર૪૮૬૬) ના ભત્રીજાનું અવસાન તા. ૧ નાં મુંબઇ-કાંદિવલી ખાતે થયેલ છે.  ટેલીફોનિક બેસણું તા. ૪ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્‍યાન રાખેલ છે.

પ્રેમિલાબેન કામાણી

રાજકોટઃ જેતપુર નિવાસી હાલ રાજકોટ દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન ગં.સ્વ.પ્રેમિલાબેન ગીરધરલાલભાઈ કામાણી (ઉ.વ.૮૬) તે ગીરધરલાલભાઈના પુત્રી તથા સ્વ.શાંતિલાલભાઈ, સ્વ.હરસુખભાઈ, સ્વ.હસવંતભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈના બેન તથા અ.સૌ.પારૂલબેન અશોકભાઈ શેઠના માતુશ્રી તા.૨ના રોજ અરિહંતશરણ પામ્યા છે. તેમનું ઉઠમણું તા.૪ને ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે તેમના નિવાસસ્થાન પરિત્ર આંગન-૨, એપાર્ટમેન્ટ, પહેલો માળ, બ્લોક નં.૧૦૨, ભીડભંજન શેરી નં.૨, વખારીયા ઉપાશ્રયની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

હેમલ લુંભાણી

રાજકોટઃ ગં.સ્વ.મંજુલાબેન તથા સ્વ.મનસુખભાઈ બાબુભાઈ લુંભાણીના પુત્ર તથા સ્વ.પ્રાણજીવનભાઈ તથા કનૈયાલાલના ભત્રીજા તથા દિલીપભાઈ તથા ક્રિષ્નાબેનના ભાઈ તથા રાજેશકુમાર શામજીભાઈ લોઢિયાના સાળા તથા સ્વ.વાડીલાલ તથા બાબુભાઈ તથા જગદીશભાઈના ભાણેજ તથા યક્ષના પિતા હેમલ મનસુખભાઈ લુંભાણીનું તા.૧ને સોમવારે દુઃખદ અવસાન પામેલ છે. જેનું બેસણું તેમના નિવાસ સ્થાને તથા હાલની મહામારીને ધ્યાને રાખીને તા.૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુધી ટેલીફોનીક બેસણું રાખેલ છે. દિલીપભાઈ મો.૯૭૨૩૯ ૧૭૭૯૭, કનૈયાલાલ મો.૯૨૨૮૭ ૮૯૦૦૨, રાજેશકુમાર મો.૯૯૧૩૩ ૩૨૬૫૯

 ઠા.રમેશભાઇ પુજારા

વાંકાનેર :   ત્રિભોવનદાસ ભવાનભાઈ પુજારાના પુત્ર  ઠા. રમેશભાઈ ત્રિભોવનદાસ પુજારા ( ઉ.૭૮ ) તે ચંદ્રિકાબેન ના પતિ, સ્વ લાભચંદ્રભાઈના નાના ભાઈ, દિનેશભાઇ, કૃપાલીબેન મિલનકુમાર મૃગ, સોનલબેન જયેશકુમાર ભીંડોરા તથા ખુશ્બુબેન તુષારભાઈ કાનાબાર ના પિતાશ્રી તેમજ મોટા દહીંસરાવાલા સ્વ મગનલાલ રામજીભાઈ સેતાના જમાઈ તેમજ ચીમનલાલ સેતા, સ્વ મુકુંદભાઈ સેતા, તથા અમૃતલાલ સેતાના બનેવીનું તારીખ ૩૧ના રોજ અવસાન થયેલ છે.  અંતિમયાત્રામાં  જીનપરા વિસ્તારના રઘુવંશી અગ્રણીયો, ગ્રામજનો, સગા ઓ જોડાયા હતા. બેસણું કાલે વાંકાનેર હેમચંદ જેચંદ જૈન ભોજનશાળા ખાતે રાખેલ જેમાં વિવિધ સંસ્થા દ્વારા શ્રધ્ધાંજલી સ્વ.રમેશભાઈ પુજારાને અર્પિત કરેલ હતી.

પ્રકાશભાઇ સ્વાદીયા

રાજકોટ : પ્રકાશભાઇ રજનીકાંતભાઇ સ્વાદીયા તે સ્વ. રજનીકાંત મુકુંદરાય સ્વાદીયાના સુપુત્ર તથા તે કિરણભાઇ તથા તરૂણભાઇના તારીખ ૧/૨/૨૦૨૧ના રોજ માઇ શરણ પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

અશ્વિનભાઇ ત્રિવેદી

રાજકોટ : શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ અશ્વિનભાઇ વ્રજલાલભાઇ ત્રિવેદી (રીટા.ઓ.એસ. રેલવે) તે કૌશિકભાઇ વ્રજલાલભાઇ ત્રિવેદી, યોગેશભાઇ વ્રજલાલભાઇ ત્રિવેદી તથા જયેશભાઇ વ્રજલાલભાઇ ત્રિવેદીના મોટાભાઇ તેમજ વિરલભાઇ ત્રિવેદી (પી.જી.વી.સી.એલ-લોધીકા) તથા પ્રશાંતભાઇ ત્રિવેદીના પિતાશ્રીનું તા. ૧ના અવસાન થયેલ છે. જેનુ ટેલીફોનીક બેસણુ તા. ૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯૯૨૫૨ ૩૪૪૮૭, મો. નં. ૯૯૦૯૦ ૮૬૧૦૭, મો. નં. ૯૨૬૫૮ ૪૭૧૭૬, મો. નં. ૯૩૨૮૯ ૩૪૫૪૪, મો. નં. ૮૧૪૧૯ ૨૧૦૨૦ છે.

પ્રવિણચંદ્રભાઇ ખગ્રામ

રાજકોટ : પ્રવિણચંદ્ર જગજીવન ખગ્રામ (ઉંમર વર્ષ ૮૩) તે જગજીવન ખગ્રામના પુત્ર અને જતિનભાઇ, હર્ષાબેન તથા રિતેશભાઇના પિતાશ્રી, ઉમેશભાઇ, કમલેશભાઇના કાકા તેમજ વસંતકુમાર અનડકટના સસરા તથા વિનોદભાઇ, દિનેશભાઇ તથા રાજુભાઇ વિઠલાણી (મીઠાપુર વાળા)ના બનેવી તા. ૩૧ના અક્ષર નિવાસ પામેલ છે. તેમનુ ટેલિફોનિક ઉઠમણું તા. ૪ના ગુરૂવારે સાંજે ૪ થી૬ જતીનભાઇ મો નં. ૯૬૬૨૦ ૫૧૧૦૫ અને રીતેશભાઇ મો. નં. ૯૩૭૬૨ ૪૧૪૧૭ છે.

ગોપાલભાઇ ઉદેશી

ગોંડલ : નવગામ ભાટીયા ગો.વા. દ્વારકાદાસ ગોરધનદાસ ઉદેશી (ભગતબાપા શરાફ) ના પુત્ર તથા ગો.વા. દ્વારકાદાસ ઝવરચંદ પાલેજા રાજકોટવાળાના જમાઇ ગોપાલભાઇ (ઉવ.૬૭) તે બંસીબેનના પતિ તથા હિરેનભાઇ તથા ગૌરાંગભાઇ (વિજયરાજ એન્ટરપ્રાઇઝ)ના પિતાશ્રી તથા કરણભાઇ, પ્રથમભાઇ, હેતાંશભાઇ, હયાનભાઇના દાદા તે ગો.વા. રમેશભાઇ તથા મનાભાઇના ભાઇ તે સિધ્ધાર્થ જવેલર્સ વાળા જયદિપભાઇ તથા સિધ્ધાર્થભાઇના કાકા તા. ૧ ના શ્રીજી ચરણ પામેલ છે તેમનુ બેસણુ તા. ૨ ને મંગળવારે સાંજે ૪ થી ૫  આર્ય શેરી નાની બજાર મહારાજશ્રીના ડેલામાં રાખેલ છે.

વિનોદભાઇ સોની

ઉપલેટા : સોની વિનોદભાઇ જેઠાલાલ માંડલીયા (ઉવ. ૫૭) તે સ્વ.મગનભાઇ, છોટુભાઇ, તનસુખભાઇ, ભરતભાઇ તથા અશોકભાઇના ભાઇ અને વિભુતીબેન તથા મોન્ટુભાઇના પિતાશ્રી તા. ૧ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનીક બેસણુ તથા મોસાળપક્ષની સાદડી તા. ૪ને ગુરૂવારે ૪ થી ૬ મો. ૯૦૩૩૯ ૩૫૮૯૩, ૯૪૨૮૮ ૯૦૯૪૮, ૯૪૨૮૨ ૬૨૭૮૭, ૯૯૨૫૧ ૩૪૪૨૧, ૯૧૦૬૮ ૪૦૩૨૮ ઉપર રાખેલ છે.

રામશંકરભાઇ જોશી

જૂનાગઢ : ઉના નિવાસી રામશંકરભાઇ મનસુખભાઇ જોશી, તે ધવલભાઇ જોશી, ધર્મિષ્ઠાબેન સચિનકુમાર મહેતા (જાફરાબાદ) તથા ધારાબેનના પિતાશ્રી અને સ્વ. નટુભાઇ (ઉંટવાળા) સ્વ. ઇન્દુબેન (સુરત) મુકુંદભાઇ (જૂનાગઢ), નંદાભાઇ (જૂનાગઢ) ગીરીશભાઇ (ગાંધીનગર), ઇચ્છાશંકરભાઇ (જૂનાગઢ), અંતુભાઇ (ગોંડલ), મંજુલાબેન નવલકિશોર મહેતા (પોરબંદર)ના ભાઇનું તા. ૨ના અવસાન થયેલ છે.

ઠા.બાબુલાલ સાદરાણી

વડિયાઃ ઠા. બાબુલાલ નાનજીભાઈ સાદરાણી (બાબુભાઇ સાઈકલવાળા) ઉ.વ.વર્ષ.૭૯ તે સ્વ.ચંપકભાઈ તથા લાલજીભાઈ તથા ધીરુભાઈ તથા રમેશભાઈના ભાઈ તેમજ રસિકભાઈ સાદરાણી (સુરત) તથા મહેશભાઈ સાદરાણી (જૂનાગઢ) તથા નિલેશભાઈ સાદરાણી (વડિયા) તથા વિલાશબેન તેમજ સાધનાબેનના પિતાશ્રીનું તા.૧ના અવસાન થયેલ છે ઉઠમણું: તા.૪ના ૩ થી ૫ લોહાણા મહાજન વાડી વડિયા રાખેલ છે.

બચુભાઇ ગામી

મોરબી : મહેન્દ્રનગર નિવાસી બચુભાઇ રામજીભાઇ ગામી (ઉ.૭૫) તે મોરબી જિલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ તેમજ મોરબી જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય મુકેશભાઇ ગામી, દિપકભાઇ, રાજેશભાઇ અને પ્રકાશભાઇના પિતાશ્રી તા.૧ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણુ તા.પને શુક્રવારે સાંજે ૪ થી ૬ રામવાડી, મુ. મહેન્દ્રનગર તા.જી.મોરબી ખાતે રાખેલ છે. (મો. ૯૮૨૫૮ ૩૯૬૩૩, ૯૯૨૫૧ ૩૯૬૩૩, ૯૮૨૫૪ ૨૩૮૯પ, ૯૮૨૫૯ ૩૩૮૭૭)

ભાનુપ્રસાદ નિમાવત

મોરબી : ભાનુપ્રસાદ મગનલાલ નિમાવત (ઉ.૭૨) તે સ્વ.મગનલાલ હિરાદાસજી નિમાવત (શ્રી રામ મહેલ મંદિર)ના મોટાપુત્ર તથા જીતેન્દ્રભાઇ અને જયેશભાઇના મોટાભાઇ તેમજ નિર્ભય, અંકુર અને વિવેકના ભાઇજી તથા રંજનબેન રાજારામ દેવમોરારી, ગીતાબેન શાંતિલાલ રામાવતના નાનાભાઇ તા.૩૧ના રોજ શ્રીરામ ચરણ પામેલ છે. સદગતનું બેસણુ તા. ૪ને ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ કલાકે શ્રી રામ મહેલ મંદિર દરબારગઢ મોરબી ખાતે રાખેલ છે.

ગોપાલભાઇ ઉદેશી

ગોંડલ : નવાગામ ભાટિયા ગો.વા.દ્વારકાદાસ ગોરધનદાસ ઉદેશી (ભગતબાપા શરાફ)ના પુત્ર તથા ગો.વા. દ્વારકાદાસ ઝવેરચંદ પાલેજા (રાજકોટવાળા)ના જમાઇ ગોપાલભાઇ (ઉ.૬૭) તે બંસીબેનના પતિ તથા હિરેનભાઇ તથા ગૌરાંગભાઇ (વિજયરાજ એન્ટરપ્રાઇઝ)ના પિતાશ્રી તથા કરણભાઇ, પ્રથમભાઇ, હેતાંશભાઇ, હયાનભાઇના દાદા તે ગો.વા.રમેશભાઇ તથા મનાભાઇના ભાઇ તે (સિધ્ધાર્થ જવેલર્સ વાળા) જયદીપભાઇ તથા સિધ્ધાર્થભાઇના કાકાનું તા.૧ને સોમવારના રોજ અવસાન પામેલ છે. બેસણુ તા. રને મંગળવારે સાંજે ૪ થી પ આર્યશેરી, મહારાજશ્રીના ડેલામાં રાખેલ છે.

રાકેશકુમાર મજેઠીયા

રાજકોટ : મુળ પ્રેમગઢ નિવાસી હાલ રાજકોટ વાણંદ અનિલભાઇ કાનજીભાઇ મજેઠીયાના પુત્ર રાકેશકુમાર (ઉ.વ.૩૪) તે પ્રવિણભાઇ (જેતપુર) અને કિશોરભાઇના ભત્રીજા તેમજ ચેતનભાઇના મોટાભાઇનું તા. ૩૧ને રવિવારના રોજ અવસાન થયેલ છે.

ઇન્દુમતીબેન કાચા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના અરવિંદભાઇ દેવજીભાઇ કાચાના ધર્મપત્નિ, વિશાલભાઇના માતુશ્રી રચનાબેન અશોકકુમાર રાઠોડના માતુશ્રી પરસોતમભાઇ, રમેશભાઇ અને અશોકભાઇ સોલંકીના બહેન જે કાન્તાસ્ત્રી વિકાસ ગૃહ પ્રાથમીક શાળાના શિક્ષિકા ઇન્દુમતીબેન કાચાનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૪ને ગુરૂવારના રોજ બપોર ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન વાલકેશ્વર સોસાયટી, શેરી નં.૪ રાજકોટ ખાતે રાખેલ છે.

કેશવજીભાઇ જોટંગીયા

રાજકોટઃ નિવાસી વાણંદ સ્વ. કેશુભાઇ નાગજીભાઇ જોટંગીયા (ઉ.વ.૮૬) તે ચંદુભાઇ જોટંગીયાના મોટાભાઇ તથા મનસુખભાઇ જયોત્સનાસ્નબેન ગોહેલના પિતાશ્રી તથા રાજુભાઇ ધર્મેશભાઇ તથા મિતલબેન લખતરીયાના દાદા તથા દિનેશભાઇ, રસીકભાઇ, મુકેશભાઇ, હેમંતભાઇ જોટંગીયાના તથા કમલેશભાઇના મોટા બાપુનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું તા.૪ને ગુરૂવારના રોજ ૪ થી ૬ સાંજે ટેલીફોનીક બેસણું રાખેલ છે. હરસિધ્ધી સોસાયટી શેરી. નં.૪ મહિકાનું પાટીયુ લકકીરાજ ફાર્મ હાઉસ, પાછળ મો.૯૯૦૪૩ ૪૩૭૭૪, ૮૫૧૧૧૨૯૭૯૦

મણીબેન ટાંક

કેશોદ : મણીબેન નારણભાઇ ટાંક (ઉ.વ.૭પ)  તે શામજીભાઇ નારણભાઇ ટાંકના માતૃશ્રીનું તા.૩૧ને રવિવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા.રના તથા ઉત્તરક્રિયા તા.૧૦ના તેમના નિવાસસ્થાન મુ. કેશોદ ઠે. રણછોડનગર પાછળ, ગોપાલનગર ખાતે રાખવામાં આવેલ છે. મો.૯૯૭૯૬ ૪૦૬ર૯, ૮૩ર૦પ ૮૯૪૦૩