Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022
જેતપુરના જેન્‍તીલાલ ખીમજીભાઇ વાઘેલાનું અવસાનઃ ગુરૂવારે ઉઠમણુ

જુનાગઢ : જેતપુરનાં ગુર્જર ક્ષત્રીય કડીયા કુંભાર જેન્‍તીલાલ ખીમજીભાઇ વાઘેલા (ઉ.વ.૭૦) તે અમિતભાઇ વાઘેલા તેમજ પ્રવિણાબેન જયેશભાઇ ટાંક, સોનલબેન શૈલેષભાઇ સોલંકી, ગીતાબેન પ્રકાશભાઇ પરમાર તથા દિપુબેન મહેશભાઇ મકવાણાનાં પિતાશ્રી તેમજ જલ્‍પાબેનનાં સસરા અને કલ્‍પીનાં દાદાનું તા. ૧ નાં રોજ અવસાન થયું છે. તેમનું ઉઠમણુ તા. ૪ ને ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્‍થાન ૩૦પ, ગોપી એપાર્ટમેન્‍ટ, જીથુડી હનુમાન રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

પ્રભુ મોટર ગેરેજવાળા ભાવુભાઇ ગોંડલીયાનુંઅવસાન : શુક્રવારે પ્રાર્થના સભા

રાજકોટ : સ્‍વ. પ્રભુદાસ શોભારામ ગોંડલીયાના સુપુત્ર અને ડો. છબીલભાઇ, મુકેશભાઇ અને સ્‍વ. મહેશભાઇના બંધુ તથા અજયભાઇ, જયભાઇ, નીતાબેન અને સ્‍નેહલબેનના પિતા શ્રી ભાવુભાઇ (પ્રભુ મોટર ગેરેજ, રાજકોટ)નું દુઃખદ અવસાન રવિવારે તા. ૩૧ ના થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૦પ શુક્રવાર, સવારે ૯ થી ૧૧-૩૦ વાગ્‍યે મેઘાણી રંગભવન, ભકિતનગર સોસાયટી સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

મહેન્દ્રભાઇ પલાણ

રાજકોટ : સ્વ. ભીખાલાલ વાલજી પલાણના પુત્ર મહેન્દ્રભાઇ ભીખાલાલ પલાણ તે સ્વ. રજનીકાંત ભીખાલાલ પલાણના મોટાભાઇ તથા ગોપાલભાઇ, કમલભાઇ અને ક્રિષ્નાબેન ધવલકુમાર રાજદેવના પિતાશ્રી અને પ્રભુદાસ ગોરધનદાસ મણીયારના જમાઇ આજરોજ તા. ૨ ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઊઠમણું તા. ૪ને ગુરૃવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ કલાકે બિલેશ્વર મહાદેવ મંદિર, શ્યામનગર મે. રોડ, ગાંધીગ્રામ રાજકોટ ખાતે તથા મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

નારણભાઇ બારડ

કોડીનારઃ મૂળ દેવળી દેદાજી નિવાસી હાલ કોડીનાર નારણભાઈ રામભાઈ બારડ (ઉ. વ ૮૮) તે વિનુભાઈ બારડ (શિક્ષક) અને ભાવેશભાઈ બારડના પિતાનું તા.૩૧ના રોજ દુઃખદ અવસાન થયું છે સદ્ગતનું બેસણું તા.૪-૮-૨૦૨૨ને ગુરુવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન 'ગંગા નિવાસ' રાબડીયા પ્લોટ કોડીનાર ખાતે રાખ્યું છે.

જેતશીભાઇ બોરખતરીયા

ઉપલેટાઃ તાલુકાના તલગણા નિવાસી આહીર જેતશીભાઈ અરજણભાઈ બોર ખતરીયા (ઉં.વ.૬૯) તે કરસનભાઈના મોટાભાઈ તથા મયુરભાઈના પિતાશ્રીનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે તેમની ઉત્તરક્રિયા તારીખ ૯ ના રોજ રાખેલ છે.

હાશીબેન બોરખતરીયા

ઉપલેટાઃ તાલુકાના તલગણા નિવાસી આહિર લખમણભાઇ રાજશીભાઇ બોર ખતરીયાના ધર્મપત્નિ હાશીબેન લખમણભાઇ બોર ખતરીયા (ઉ.વ.૮૫) તે ભાદાભાઇ તથા અશોકભાઇ તથા નારણભાઇના માતુશ્રીનું તા.૧ના રોજ અવસાન થયેલ છે.

રોશનબેન બ્લોચ

જેતલસરઃ જેતલસર જંકશન નિવાસી રોશનબેન હાસમભાઈ બલોચ તે નુરમહમદભાઈ, ઈબ્રાહીમભાઈ, અબ્દુલભાઈ, ગુલાબહુશેન, હનિફભાઈ બલોચના બહેનનું તા.૧ ના રોજ અવસાન થયું છે. જીયારત તા. ૩ને બુઘવારે, સવારે ૧૦ વાગ્યે  પુરુષોની જુમા મસ્જીદમાં અને મહિલાઓની  તેમના નિવાસસ્થાન જેતલસર જંકશન ખાતે રાખેલ છે.

શ્રેયાબેન ભટ્ટ

જેતલસરઃ શ્રી ઔદીચ્ય સહસ્ર ચિભડીયા બ્રહ્મસમાજ, ગોંડલના ગોપાલભાઈ હરેશભાઈ ભટ્ટનાં પત્ની શ્રેયાબેન (ઉ.૩૨) તે સ્વ. દિનેશભાઈ કાંતિલાલ જોષી(થાણાગાલોળ)નાં પુત્રી, રોનકભાઈ, દિવ્યેશભાઈનાં બહેનનું તા.૩૦ના રોજ અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું તા. ૪ ને ગુરુવારે બપોરે ૩થી ૫, થાણાગાલોળ(તા.જેતપુર) ખાતે રાખેલ છે.

દયાબેન કેલૈયા

જુનાગઢ : દયાબેન લાભશંકર કેલૈયા  (ઉ.૯પ) તે સ્વ. રણજીતભાઇ કેલૈયા (નિવૃત્ત પીઆઇ) મહેશભાઇ કેલૈયા (મદદનીશ શિક્ષક) સગુણાબેન રાકેશભાઇ લખલાણી સ્વ. પ્રજ્ઞાબેનના માતુશ્રી તેમજ સ્વ. બળવંતરાયના ભાભી અને રાકેશ લખલાણી (પત્રકાર) ભુપેન્દ્ર ગઢવીના સાસુ તેમજ હેમાંગ કેલૈયા ઇશાબેન જોષી (અમદાવાદ) વીધી (કેનેડા)ના દાદીમાનું તા. ૩૧ ને રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. બેસણુ તા. ૪ ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ સિધ્ધનાથ મહાદેવ મંદિર ઝાંઝરડા રોડ જુનાગઢ ખાતે રાખેલ છે. મહેશભાઇ ૭૯૮૪૧ ૧૩પ૮૦, હેમાંગભાઇ ૯૯૭૪૬ ર૦૧૧૯, રાકેશભાઇ ૯૪ર૮૦ ૧૪૮૭૭

પાર્થભાઇ ઠાકર

રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજનાં મૂળ દલખાણીયા હાલ મુંબઇ નિવાસી પાર્થભાઇ બીપીનભાઇ ઠાકર (ઉ.વ.૨૩), તે બિપીનભાઇ વૃજલાલભાઇ ઠાકરનાં પુત્ર, તે હાર્દિકભાઇ, કિશનભાઇ, ઋષિભાઇના લઘુ બંધુ, તે હરમહેશભાઇ વૃજલાલભાઇ ઠાકર (અમદાવાદ) ના ભત્રીજા, તે મહેશભાઇ શાંતિલાલભાઇ ભટ્ટ(રાજકોટ) નાં ભાણેજનું તા.૨૯/શુક્રવારે,હરિદ્વાર ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનંુ બેસણું તા.૦૪/૦૮ને ગુરૃવારે શ્રીજી પ્રસાદમ, સહજાનંદ હોલ સ્વામીનારાયણ ગુરુકુળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦  રાખેલ છે.

રસીલાબેન રાડીયા

રાજકોટઃ સ્વ. નાથાલાલ કાનજી ઠકરારના દીકરી રસીલાબેન તે સુરેશચંદ્ર રાડીયાના ધર્મપત્નિ, તે મુકુન્દભાઇ ઠકરાર, હસમુખભાઇ અશોકભાઇ ઠકરારના તથા શોભનાબેન નરેન્દ્રભાઇ રાચ્છ(યુકે લેસ્ટર) ના બહેનનું તા.૩૧ના લીસ્બન-પોર્ટુગલ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમની સાદડીઃતા.૦૪/૦૮ને ગુરુવારે સમય : ૪ થી ૫ કલાકે શ્રી કલ્યાણજી જીવન કેશરીયા લોહાણા મહાજન વાડી, ૧૮-કરણપરા, રાજકોટ ખાતે રાખેલ છે.મુકુન્દભાઇ ઠકરાર-૯૪૦૮૯૪૭૮૬૦, હસમુખભાઇ ઠકરાર-૯૮૭૯૫૪૫૦૦૮, અશોકભાઇ ઠકરાર-૯૮૨૫૭૭૮૭૦૮

પુનિતભાઇ દતાણી

જામખંભાળીયા : પુનિત વિનોદરાય દતાણી (શ્રીજી મોબાઇલ વાળા, ચાર રસ્તા), ઉ.વ.૩૯ તે વિનોદરાય નાથાલાલ દતાણીના પુત્ર, મનિશાબેનના પતિ તથા મિશરીના પિતા તથા મુલજીભાઇ (કલકતાવાળા) તથા લલીતભાઇના ભત્રીજા, તથા દીપ (એચ. એન્ડ ડી. એન્ટરપ્રાઇઝવાળા) ના મોટાભાઇ તથા સ્વ. નારણદાસ મોનજી સોમૈયા (મીઠાપુરવાળા) ના જમાઇ તથા રાજેશ, ભાવેશ તથા મિતેશના બનેવીનું તા. ૧ ને સોમવારે અવસાન થયેલ છે. બેસણુ તથા સ્વસુરપક્ષની સાદડી તા. ૩ ને બુધવારે સાંજે ૪ થી ૪.૩૦ ભાઇઓ તથા બહેનો માટે જલારામ મંદિરે રાખેલ છે.

સવિતાબેન દતાણી

જામખંભાળીયા : સ્વ. કાંતિભાઇ કુરજીભાઇ દતાણી (રાવલવાળા ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર્સવાળા) ના પત્ની સવિતાબેન (ઉ.વ.૭પ) તે જયશ્રીબેન મુકુંદભાઇ ગઢીયા તથા સુરેશભાઇ અને નિલેશભાઇના માતુશ્રી તથા દામોદરદાસ નરસીદાસ સામાણી (જુનાગઢવાળા)ના પુત્રી તેમજ રાજૂભાઇ, ચાંદનીબેનના નાનીમાનું સોમવારના તા. ૧ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તથા પીયર પક્ષની સાદડી બુધવાર તા. ૩ ના જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે સાંજે પ થી પ.૩૦ રાખેલ છે. સુરેશભાઇ મો. ૯૦૧૬૪ ર૮૬૯૧, નિલેશભાઇ ૯૪ર૮૮ ૬પ૭૬૦

હરકિશોરભાઇ બચ્છા

ખંભાળીયા : ખંભાળીયાના સ્વ. તુલસીદાસ રાયજી બચ્છાના પુત્ર હરકિશોરભાઇ બચ્છા (ઉ.૮૪, કિશોરભાઇ ઘીવાળા) તે સંજયભાઇ તથા છાયાબેન હીરાણીના પિતા તથા સાવન અને ચિંતનના દાદા તેમજ મનુભાઇ, કલ્પેન્દ્રભાઇ, હિમેશભાઇ, પિયુષભાઇ તથા ચંદ્રીકાબેન સચદેવના મોટા ભાઇનું તા. ૧ ના અવસાન થયેલ છે.

 

મહેન્દ્રભાઇ પલાણ 

રાજકોટ : સ્વ. ભીખાલાલ વાલજી પલાણના પુત્ર મહેન્દ્રભાઇ ભીખાલાલ પલાણ તે સ્વ. રજનીકાંત ભીખાલાલ પલાણના મોટાભાઇ તથા ગોપાલભાઇ, કમલભાઇ અને ક્રિષ્નાબેન ધવલકુમાર રાજદેવના પિતાશ્રી અને પ્રભુદાસ ગોરધનદાસ મણીયારના જમાઇ આજરોજ તા. ૨ ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઊઠમણું તા. ૪ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ કલાકે બિલેશ્વર મહાદેવ મંદિર, શ્યામનગર મે. રોડ, ગાંધીગ્રામ રાજકોટ ખાતે તથા મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. 

દયાબેન કેલૈયા
જુનાગઢ ઃ દયાબેન લાભશંકર કેલૈયા  (ઉ.૯પ) તે સ્વ. રણજીતભાઇ કેલૈયા (નિવૃત્ત પીઆઇ) મહેશભાઇ કેલૈયા (મદદનીશ શિક્ષક) સગુણાબેન રાકેશભાઇ લખલાણી સ્વ. પ્રજ્ઞાબેનના માતુશ્રી તેમજ સ્વ. બળવંતરાયના ભાભી અને રાકેશ લખલાણી (પત્રકાર) ભુપેન્દ્ર ગઢવીના સાસુ તેમજ હેમાંગ કેલૈયા ઇશાબેન જાષી (અમદાવાદ) વીધી (કેનેડા)ના દાદીમાનું તા. ૩૧ ને રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. બેસણુ તા. ૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સિધ્ધનાથ મહાદેવ મંદિર ઝાંઝરડા રોડ જુનાગઢ ખાતે રાખેલ છે. મહેશભાઇ ૭૯૮૪૧ ૧૩પ૮૦, હેમાંગભાઇ ૯૯૭૪૬ ર૦૧૧૯, રાકેશભાઇ ૯૪ર૮૦ ૧૪૮૭૭

નારણભાઇ બારડ

કોડીનારઃ મૂળ દેવળી દેદાજી નિવાસી હાલ કોડીનાર નારણભાઈ રામભાઈ બારડ (ઉ. વ ૮૮) તે વિનુભાઈ બારડ (શિક્ષક) અને ભાવેશભાઈ બારડના પિતાનું તા.૩૧ના રોજ દુઃખદ અવસાન થયું છે સદ્ગતનું બેસણું તા.૪-૮-૨૦૨૨ને ગુરુવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન ‘ગંગા નિવાસ’ રાબડીયા પ્લોટ કોડીનાર ખાતે રાખ્યું છે.


જેતશીભાઇ બોરખતરીયા
ઉપલેટાઃ તાલુકાના તલગણા નિવાસી આહીર જેતશીભાઈ અરજણભાઈ બોર ખતરીયા (ઉં.વ.૬૯) તે કરસનભાઈના મોટાભાઈ તથા મયુરભાઈના પિતાશ્રીનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે તેમની ઉત્તરક્રિયા તારીખ ૯ ના રોજ રાખેલ છે.


હાશીબેન બોરખતરીયા
ઉપલેટાઃ તાલુકાના તલગણા નિવાસી આહિર લખમણભાઇ રાજશીભાઇ બોર ખતરીયાના ધર્મપત્નિ હાશીબેન લખમણભાઇ બોર ખતરીયા (ઉ.વ.૮૫) તે ભાદાભાઇ તથા અશોકભાઇ તથા નારણભાઇના માતુશ્રીનું તા.૧ના રોજ અવસાન થયેલ છે.


રોશનબેન બ્લોચ
જેતલસરઃ જેતલસર જંકશન નિવાસી રોશનબેન હાસમભાઈ બલોચ તે નુરમહમદભાઈ, ઈબ્રાહીમભાઈ, અબ્દુલભાઈ, ગુલાબહુશેન, હનિફભાઈ બલોચના બહેનનું તા.૧ ના રોજ અવસાન થયું છે. જીયારત તા. ૩ને બુઘવારે, સવારે ૧૦ વાગ્યે  પુરુષોની જુમા મસ્જીદમાં અને મહિલાઓની  તેમના નિવાસસ્થાન જેતલસર જંકશન ખાતે રાખેલ છે.


શ્રેયાબેન ભટ્ટ
જેતલસરઃ શ્રી ઔદીચ્ય સહસ્ર ચિભડીયા બ્રહ્મસમાજ, ગોંડલના ગોપાલભાઈ હરેશભાઈ ભટ્ટનાં પત્ની શ્રેયાબેન (ઉ.૩૨) તે સ્વ. દિનેશભાઈ કાંતિલાલ જોષી(થાણાગાલોળ)નાં પુત્રી, રોનકભાઈ, દિવ્યેશભાઈનાં બહેનનું તા.૩૦ના રોજ અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણું તા. ૪ ને ગુરુવારે બપોરે ૩થી ૫, થાણાગાલોળ(તા.જેતપુર) ખાતે રાખેલ છે.

પાર્થભાઇ ઠાકર

રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજનાં મૂળ દલખાણીયા હાલ મુંબઇ નિવાસી પાર્થભાઇ બીપીનભાઇ ઠાકર (ઉ.વ.૨૩), તે બિપીનભાઇ વૃજલાલભાઇ ઠાકરનાં પુત્ર, તે હાર્દિકભાઇ, કિશનભાઇ, ઋષિભાઇના લઘુ બંધુ, તે હરમહેશભાઇ વૃજલાલભાઇ ઠાકર (અમદાવાદ) ના ભત્રીજા, તે મહેશભાઇ શાંતિલાલભાઇ ભટ્ટ(રાજકોટ) નાં ભાણેજનું તા.૨૯/શુક્રવારે,હરિદ્વાર ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનંુ બેસણું તા.૦૪/૦૮ને ગુરૃવારે શ્રીજી પ્રસાદમ, સહજાનંદ હોલ સ્વામીનારાયણ ગુરુકુળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦  રાખેલ છે.

રસીલાબેન રાડીયા

રાજકોટઃ સ્વ. નાથાલાલ કાનજી ઠકરારના દીકરી રસીલાબેન તે સુરેશચંદ્ર રાડીયાના ધર્મપત્નિ, તે મુકુન્દભાઇ ઠકરાર, હસમુખભાઇ અશોકભાઇ ઠકરારના તથા શોભનાબેન નરેન્દ્રભાઇ રાચ્છ(યુકે લેસ્ટર) ના બહેનનું તા.૩૧ના લીસ્બન-પોર્ટુગલ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમની સાદડીઃતા.૦૪/૦૮ને ગુરુવારે સમય : ૪ થી ૫ કલાકે શ્રી કલ્યાણજી જીવન કેશરીયા લોહાણા મહાજન વાડી, ૧૮-કરણપરા, રાજકોટ ખાતે રાખેલ છે.મુકુન્દભાઇ ઠકરાર-૯૪૦૮૯૪૭૮૬૦, હસમુખભાઇ ઠકરાર-૯૮૭૯૫૪૫૦૦૮, અશોકભાઇ ઠકરાર-૯૮૨૫૭૭૮૭૦૮

પુનિતભાઇ દતાણી

જામખંભાળીયા : પુનિત વિનોદરાય દતાણી (શ્રીજી મોબાઇલ વાળા, ચાર રસ્તા), ઉ.વ.૩૯ તે વિનોદરાય નાથાલાલ દતાણીના પુત્ર, મનિશાબેનના પતિ તથા મિશરીના પિતા તથા મુલજીભાઇ (કલકતાવાળા) તથા લલીતભાઇના ભત્રીજા, તથા દીપ (એચ. એન્ડ ડી. એન્ટરપ્રાઇઝવાળા) ના મોટાભાઇ તથા સ્વ. નારણદાસ મોનજી સોમૈયા (મીઠાપુરવાળા) ના જમાઇ તથા રાજેશ, ભાવેશ તથા મિતેશના બનેવીનું તા. ૧ ને સોમવારે અવસાન થયેલ છે. બેસણુ તથા સ્વસુરપક્ષની સાદડી તા. ૩ ને બુધવારે સાંજે ૪ થી ૪.૩૦ ભાઇઓ તથા બહેનો માટે જલારામ મંદિરે રાખેલ છે.

સવિતાબેન દતાણી

જામખંભાળીયા : સ્વ. કાંતિભાઇ કુરજીભાઇ દતાણી (રાવલવાળા ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર્સવાળા) ના પત્ની સવિતાબેન (ઉ.વ.૭પ) તે જયશ્રીબેન મુકુંદભાઇ ગઢીયા તથા સુરેશભાઇ અને નિલેશભાઇના માતુશ્રી તથા દામોદરદાસ નરસીદાસ સામાણી (જુનાગઢવાળા)ના પુત્રી તેમજ રાજૂભાઇ, ચાંદનીબેનના નાનીમાનું સોમવારના તા. ૧ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તથા પીયર પક્ષની સાદડી બુધવાર તા. ૩ ના જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે સાંજે પ થી પ.૩૦ રાખેલ છે. સુરેશભાઇ મો. ૯૦૧૬૪ ર૮૬૯૧, નિલેશભાઇ ૯૪ર૮૮ ૬પ૭૬૦

હરકિશોરભાઇ બચ્છા

ખંભાળીયા : ખંભાળીયાના સ્વ. તુલસીદાસ રાયજી બચ્છાના પુત્ર હરકિશોરભાઇ બચ્છા (ઉ.૮૪, કિશોરભાઇ ઘીવાળા) તે સંજયભાઇ તથા છાયાબેન હીરાણીના પિતા તથા સાવન અને ચિંતનના દાદા તેમજ મનુભાઇ, કલ્પેન્દ્રભાઇ, હિમેશભાઇ, પિયુષભાઇ તથા ચંદ્રીકાબેન સચદેવના મોટા ભાઇનું તા. ૧ ના અવસાન થયેલ છે.

મુકેશભાઇ જોષી

રાજકોટઃ ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ મુકેશભાઇ કનકરાય જોષી(ઉમર વર્ષ ૬૨), તે જનકભાઇ પી. જોષી(ભાવનગર) ના ભત્રીજા, તથા ઉપેનભાઇ તથા નિખિલભાઇના પિતાશ્રી  તથા રાજુભાઇ જોષી (જય સાઇનાથ, ભાવનગર) ના મોટાભાઇ તથા સ્‍વ શ્રી જયંતિલાલ એલ વ્‍યાસના જમાઇ, તથા સ્‍વ. શ્રી મહેન્‍દ્રભાઇ, ગજેન્‍દ્રભાઇ, યશવંતભાઇ તથા જીતુભાઇ વ્‍યાસ તથા મીનાબેન, જયશ્રીબેનના બનેવીનું સદગતનું બન્ને પક્ષનું બેસણું ૦૪ ના રોજ સાંજે ૦૪ થી ૦૬, કાશી ક્ષેત્ર ૭-લોહાણા પરા, કેસરીહિંદ પુલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

દિલીપકુમાર પારેખ

રાજકોટઃ મોઢવણિક મોરબી નિવાસી હાલ રાજકોટ સ્‍વ. દિલીપકુમાર મણીલાલ પારેખ જે સુજાનભાઇ તથા સુવિધિભાઇના પિતાશ્રી તેમજ દિનેશભાઇ (મામા નોટરી) તથા કિર્તીભાઇના ભાઇ તેમજ સ્‍વ. રતિલાલ સુખલાલ મહેતાના નાના જમાઇ તા.૧ના શ્રીજી ચરણ પામેલ છે. સાદડી સાથે રાખેલ છે. સદ્‌ગતનું બેસણું તા.૦૪ ગુરુવારે સાંજે પ થી ૬ રજપુતપરા-પ મોઢ બોર્ડીગ રાજકોટ ખાતે રાખેલ છે.

સુજાનભાઇ-  ૯૮૭૯૬ ૯૨૬૨૨

સુવિધિભાઇ- ૮૦૦૦૫ ૭૧૧૦૮

મામાનોટરી- ૯૪૨૮૨ ૬૪૦૧૭ લોકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.

મોનિકાબેન સોલંકીનું

અવસાનઃ ચક્ષુદાન

રાજકોટઃ મોનીકાબેન શ્રીનાથ સોલંકીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્‍છા અનુસાર તથા જનકલ્‍યાણ ટ્રસ્‍ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે.ટ્રસ્‍ટની પ્રેરણાથી આ અંગદાન, ત્‍વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ ૨૨૫મું ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન મયુરભાઇ નકુમના સહયોગથી થયેલ છે. વધુ માહીતી માટે ઉમેશ મહેતા ૯૪૨૮૫૦૬૦૧૧

રમીલાબેન કલોલિયા

રાજકોટઃરમીલાબેન રાજુભાઇ કલોલિયા (ઉ.વ.૬૩) તે  ગો.વા.  રાજુભાઇ દામજીભાઇ કલોલિયાના ધર્મપત્‍ની તે મનોજભાઇ, વૈશાલીબેન દિનેશકુમારના માતૃશ્રી તે દિયા, અંશના દાદી તેમજ આડેસરા જમનાદાસ ઇચ્‍છારામ (અળવવાળા)ના દિકરી ઢતે પ્રફુલભાઇ,  અશ્વિનભાઇના બહેન તા. ૧ ને સોમવારે શ્રીજી ચરણ પામેલ છે. (લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.)  તેમનું બંને પક્ષનું બેસણું તા.૪ ને ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે. સ્‍થળઃ સોની સમાજની વાડી, યુનિટ નંબર-૧, ખીજડાવાળી શેરી, રાજકોટ.

મજૂર સબિલ કમિટી

દ્વારા ગાઠીયા પ્રસાદી

રાજકોટ તા. રઃ હિન્‍દુ-મુસ્‍લિમ એકતા સોસ્‍યલ ગ્રુપના સહયોગથી મજૂર સબિલ કમિટી દ્વારા, મજૂર ચોક, સોરઠીયા વે બ્રિજ સામે, ૮૦ ફુટ રોડ ખાતે તા. ૮ ને સોમવારના રાત્રે ૮ થી ૧૧ ત્‍થા મંગળવારે રાત્રે ૮ થી ૧૦ મર્હોરમ માસ નિમિતે લાઇવ ગાઠીયાની નિયાઝ રાખવામાં આવેલ છે. જેનો લાભ લેવા આયોજકો રહીમભાઇ પીપરવાડીયા, અમીનભાઇ કુરેશી, યુનુસભાઇ સપ્‍પા ત્‍થા રાજુભાઇ આરોણીયાએ જણાવ્‍યું છે.