ભાજપ અગ્રણી જીતુભાઇ મહેતાના પિતાશ્રી શશિકાન્તભાઈનું દુઃખદ નિધન
સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને બેસણું
ભાજપના અગ્રણી શ્રી જીતુભાઈ મહેતા ના પિતાજી શ્રી શશિકાન્ત ભાઈ મહેતા ( ઉમર ૮૯ નિવૃત્ત ગુજરાત વિદ્યુત બોર્ડ) કૌશિકભાઈ, વિજયભાઇ, ભાવેશભાઈ ના પિતાજી નું આજરોજ તા.૨/૧૦/૨૦૨૧ના શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમના નિવાસસ્થાને ૧૮, રામનાથપરા, ‘ગાયત્રી મંદિર’ ખાતે તા.૪/૧૦/૨૦૨૧ સોમવારે બપોરે ૪ થી ૬ ના રાખેલ છે.(જીતુભાઈ મો.૯૪૨૬૨ ૫૦૭૧૧)(૩૭.૯)
અવસાન નોંધ
નિર્મળાબેન જીલ્કા
રાજકોટઃ લુહાર નિર્મળાબેન દુર્લભજીભાઈ જીલ્કા (ઢેબરવાળા) જે દુર્લભજીભાઈ જીલ્કાના ધર્મપત્નિ તે વિજયભાઈ તથા વિનુભાઈના માતુશ્રીનું તા.૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને 'ક્રિષ્ના' વિવેકાનંદનગર મેઈન રોડ, ૪૦નો રોડ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
અતુલભાઇ જોશી
જેતપુરઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ. છેલશંકરભાઇ બી. જોષીના પુત્ર અતુલભાઇ (ઉ.વ. પ૪) તે દિપકભાઇ, પદમાબેન મહેતા, નયનાબેન દવે, ઇલાબેન મહેતાના વડિલબંધુ સુરજ, આકાશના પિતાશ્રી તેમજ રાજુભાઇ વિ. મહેતાના બનેવી તા. ર૮ના રોજ અવસાન પામેલ તેનું બેસણું આજરોજ તા. ર શનિવાર બપોરે ૩ થી પ રાજધાની ફાર્મ, સ્પેસ ઇંગ્લીશ સ્કુલ પાસે, સરદાર ચોક રોડ, જેતપુર ખાતે રાખેલ છે
જયાબેન ઘટાર
રાજકોટઃ જયાબેન અંબાલાલ ઘટારનું તા.૨૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ સોમવારે સાંજે ૪ થી ૬ સુધી રામાપીર ચોકડી પાસે, ફાયર બ્રીગેડની અંદર, રાજકોટ ખાાતે રાખેલ છે. અનિલ અંબાલાલ ધટાર, વિનોદભાઈ અંબાલાલ ઘટાર, વિશાલ અંબાલાલ ઘટાર, શન્નીભાઈ અંબાલાલ ઘટાર મો.૮૮૪૯૬ ૭૫૦૮૦, વિશાલભાઈ
સંતોકબેન રાઠોડ
રાજકોટ : મુળ ગામ ફાટસર હાલ રાજકોટ નિવાસી સંતોકબેન કાનજીભાઈ રાઠોડ તે સ્વ.રમેશભાઈ, કુંવરજીભાઈ તથા કાંતિભાઈના માતુશ્રી તા.૨ના શનિવારના રોજ પ્રભુચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૪ના સોમવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (ભાગ્યેશભાઈ મો.૯૭૧૨૯ ૪૦૭૦૯ તથા કુંવરજીભાઈ મો. ૯૦૩૩૩ ૦૦૧૩૦ તથા કાંતિભાઈ મો. ૯૫૭૪૭ ૬૯૮૨૨)
અમૃતભાઇ તંતી
રાજકોટ : અમૃતભાઇ ભગવાનજીભાઇ તંતી (ઉવ.૬૦) તે જગદીશભાઇ ભગવાનજીભાઇ તંતી સ્વ. છગનભાઇ ભગવાનજીભાઇ તંતી, રણછોડભાઇ ભગવાનજીભાઇ તંતી, કિશોરભાઇ ભગવાનજીભાઇ તંતી, શાંતિલાલ ભગવાનજીભાઇ તંતી, શૈલેષભાઇ ભગવાનજીભાઇ તંતી, મહેશભાઇ ભગવાનજીભાઇ તંતી, રાજુભાઇ ભગવાનજીભાઇ તંતી, ગીરીશભાઇ ભગવાનજીભાઇ તંતી, સ્વ.પૂજાબેેન હિરેનકુમાર ભેસાણીયાના મોટાભાઇનું તા. ૩૦ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૪ને સોમવારે સાંજે ૪ થી ૬ મીત હાઇટ્સ, ૬૦૬, ગોવર્ધન ચોક, ૧૫૦'રીંગ રોડ ખાતે રાખેલ છે. મો. ૯૯૯૮૮ ૬૨૦૩૨
જયશ્રીબેન ધ્રાંગધરીયા
રાજકોટ : ગુર્જર સુતાર સ્વ.મુકેશભાઇ નારણભાઇ ધ્રાંગધરીયાના ધર્મપત્નિ જયશ્રીબેન (ઉવ.૫૮) તે પ્રિતીબેન જયેશકુમાર સંચાણીયા તથા વિધિબેનના માતૃશ્રી સ્વ. રમણીકભાઇ, સ્વ. શાંતિભાઇ, શ્રી દિનેશભાઇ સ્વ.મહેશભાઇ અને જશુબેન કરશનદાસ વાલંભીયાના ભાઇના પત્નિ તેમજ સ્વ. રતિભાઇ લક્ષ્મણભાઇ અખીયાણીયાના દિકરીનું તા. ૧ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ આજે તા. ૨ને શનીવારે સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. (પિયર પક્ષનું બેસણુ સાથે રાખેલ છે.) દિનેશભાઇ ૯૬૩૮૮ ૬૩૦૬૫, બિનેશભાઇ ૯૮૨૪૮ ૮૨૪૧૩, સુમીતભાઇ ૯૮૨૫૪ ૫૮૨૪૪, પ્રિતીબેન ૮૯૮૦૮ ૯૮૬ર૮, વિધિબેન ૯૬૬૪૮ ૬૯૧૬૮, જયેશકુમાર સંચાણીયા ૯૮૨૫૨ ૭૩૨૭૧, દિલીપભાઇ અખયાણીયા ૯૪૨૭૨ ૨૩૩૭૧, નિલેશભાઇ અખયાણીયા ૯૫૮૬૫ ૭૧૩૬૪.
અનસુયાબેન ચૌહાણ
રાજકોટઃ દાહોદ નિવાસી અનસુયાબેન દેવજીભાઈ ચૌહાણ (ઉ.વ.૮૧) તે સ્વ.દેવજીભાઈ ગણેશભાઈ ચૌહાણના પત્નિ તે અનિલભાઈ, શરદભાઈ, ગીરીશભાઈ, વિજયભાઈ (ચીકુ), ભારતીબેન શંકરલાલ કાલમા, જયશ્રીબેન ગીરીશકુમાર મુલીયાણાના માતુશ્રી તા.૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. અનિલભાઈ મો.૯૯૭૯૮ ૫૭૪૧૪
અમૃતભાઇ તંતી
રાજકોટ : અમૃતભાઇ ભગવાનજીભાઇ તંતી (ઉવ.૬૦) તે જગદીશભાઇ ભગવાનજીભાઇ તંતી સ્વ. છગનભાઇ ભગવાનજીભાઇ તંતી, રણછોડભાઇ ભગવાનજીભાઇ તંતી, કિશોરભાઇ ભગવાનજીભાઇ તંતી, શાંતિલાલ ભગવાનજીભાઇ તંતી, શૈલેષભાઇ ભગવાનજીભાઇ તંતી, મહેશભાઇ ભગવાનજીભાઇ તંતી, રાજુભાઇ ભગવાનજીભાઇ તંતી, ગીરીશભાઇ ભગવાનજીભાઇ તંતી, સ્વ.પૂજાબેેન હિરેનકુમાર ભેસાણીયાના મોટાભાઇનું તા. ૩૦ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૪ને સોમવારે સાંજે ૪ થી ૬ મીત હાઇટ્સ, ૬૦૬, ગોવર્ધન ચોક, ૧૫૦'રીંગ રોડ ખાતે રાખેલ છે. મો. ૯૯૯૮૮ ૬૨૦૩૨ (૨૨.૮)
જયશ્રીબેન ધ્રાંગધરીયા
રાજકોટ : ગુર્જર સુતાર સ્વ.મુકેશભાઇ નારણભાઇ ધ્રાંગધરીયાના ધર્મપત્નિ જયશ્રીબેન (ઉવ.૫૮) તે પ્રિતીબેન જયેશકુમાર સંચાણીયા તથા વિધિબેનના માતૃશ્રી સ્વ. રમણીકભાઇ, સ્વ. શાંતિભાઇ, શ્રી દિનેશભાઇ સ્વ.મહેશભાઇ અને જશુબેન કરશનદાસ વાલંભીયાના ભાઇના પત્નિ તેમજ સ્વ. રતિભાઇ લક્ષ્મણભાઇ અખીયાણીયાના દિકરીનું તા. ૧ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ આજે તા. ૨ને શનીવારે સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. (પિયર પક્ષનું બેસણુ સાથે રાખેલ છે.) દિનેશભાઇ ૯૬૩૮૮ ૬૩૦૬૫, બિનેશભાઇ ૯૮૨૪૮ ૮૨૪૧૩, સુમીતભાઇ ૯૮૨૫૪ ૫૮૨૪૪, પ્રિતીબેન ૮૯૮૦૮ ૯૮૬ર૮, વિધિબેન ૯૬૬૪૮ ૬૯૧૬૮, જયેશકુમાર સંચાણીયા ૯૮૨૫૨ ૭૩૨૭૧, દિલીપભાઇ અખયાણીયા ૯૪૨૭૨ ૨૩૩૭૧, નિલેશભાઇ અખયાણીયા ૯૫૮૬૫ ૭૧૩૬૪.
અનસુયાબેન ચૌહાણ
રાજકોટઃ દાહોદ નિવાસી અનસુયાબેન દેવજીભાઈ ચૌહાણ (ઉ.વ.૮૧) તે સ્વ.દેવજીભાઈ ગણેશભાઈ ચૌહાણના પત્નિ તે અનિલભાઈ, શરદભાઈ, ગીરીશભાઈ, વિજયભાઈ (ચીકુ), ભારતીબેન શંકરલાલ કાલમા, જયશ્રીબેન ગીરીશકુમાર મુલીયાણાના માતુશ્રી તા.૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. અનિલભાઈ મો.૯૯૭૯૮ ૫૭૪૧૪
નિર્મળાબેન જીલ્કા
રાજકોટઃ લુહાર નિર્મળાબેન દુર્લભજીભાઈ જીલ્કા (ઢેબરવાળા) જે દુર્લભજીભાઈ જીલ્કાના ધર્મપત્નિ તે વિજયભાઈ તથા વિનુભાઈના માતુશ્રીનું તા.૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને 'ક્રિષ્ના' વિવેકાનંદનગર મેઈન રોડ, ૪૦નો રોડ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે
અતુલભાઇ જોશી
જેતપુરઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ. છેલશંકરભાઇ બી. જોષીના પુત્ર અતુલભાઇ (ઉ.વ. પ૪) તે દિપકભાઇ, પદમાબેન મહેતા, નયનાબેન દવે, ઇલાબેન મહેતાના વડિલબંધુ સુરજ, આકાશના પિતાશ્રી તેમજ રાજુભાઇ વિ. મહેતાના બનેવી તા. ર૮ના રોજ અવસાન પામેલ તેનું બેસણું આજરોજ તા. ર શનિવાર બપોરે ૩ થી પ રાજધાની ફાર્મ, સ્પેસ ઇંગ્લીશ સ્કુલ પાસે, સરદાર ચોક રોડ, જેતપુર ખાતે રાખેલ છે
જયાબેન ઘટાર
રાજકોટઃ જયાબેન અંબાલાલ ઘટારનું તા.૨૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ સોમવારે સાંજે ૪ થી ૬ સુધી રામાપીર ચોકડી પાસે, ફાયર બ્રીગેડની અંદર, રાજકોટ ખાાતે રાખેલ છે. અનિલ અંબાલાલ ધટાર, વિનોદભાઈ અંબાલાલ ઘટાર, વિશાલ અંબાલાલ ઘટાર, શન્નીભાઈ અંબાલાલ ઘટાર મો.૮૮૪૯૬ ૭૫૦૮૦, વિશાલભાઈ
સંતોકબેન રાઠોડ
રાજકોટ : મુળ ગામ ફાટસર હાલ રાજકોટ નિવાસી સંતોકબેન કાનજીભાઈ રાઠોડ તે સ્વ.રમેશભાઈ, કુંવરજીભાઈ તથા કાંતિભાઈના માતુશ્રી તા.૨ના શનિવારના રોજ પ્રભુચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૪ના સોમવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (ભાગ્યેશભાઈ મો.૯૭૧૨૯ ૪૦૭૦૯ તથા કુંવરજીભાઈ મો. ૯૦૩૩૩ ૦૦૧૩૦ તથા કાંતિભાઈ મો. ૯૫૭૪૭ ૬૯૮૨૨)