Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021
નિવૃત પોલીસ ઇન્સ્પેકટર કે. ડી. સાકરીયાનું દુઃખદ અવસાન : નશાબંધી વિભાગમાં સાત જીલ્લાઓમાં ફરજ બજાવી હતીઃ હાલ આજી વસાહત ખોડિયારનગરમાં નિવૃત જીવન ગાળતાં હતાં

રાજકોટઃ આજી વસાહત ૮૦ ફુટ રોડ ખોડિયારનગર-૧૬માં રહેતાં નિવૃત પોલીસ ઇન્સ્પેકટર કે. ડી. સાકરીયા (ધનજીભાઇ કાનજીભાઇ સાકરીયા) (ઉ.વ.૬૫)નું તા. ૩/૦૨ના દુઃખદ અવસાન થયું છે. કે. ડી. સાકરીયાએ નશાબંધી વખતે જુદા જુદા સાત જીલ્લાઓમાં ફરજ બજાવી હતી. છેલ્લે તેઓ રાજકોટમાં ફરજ પર હતાં. હાલ પરિવારજનો સાથે નિવૃત જીવન ગાળતાં હતાં. પુત્ર સુરેશભાઇ સાકરીયા (મો.૯૮૨૪૩ ૫૬૯૭૬), પુત્ર રાજેશભાઇ સાકરીયા (મો.૯૯૦૪૩ ૪૦૨૪૧) તથા સાકરીયા પરિવારજનોએ સદ્દગતને શ્રધ્ધાંજલિ આપી હતી.
 

ભાયલાલભાઇ નાગજીભાઇ હરિયાણીનું અવસાનઃ કાલે ટેલીફોનિક બેંસણુ

રાજકોટ : મુળ નિવાસી વાસાવડવાળા,  હાલ રાજકોટ ભાયલાલભાઇ નાગજીભાઇ હરિયાણી (ઉ.વ.૮૩) તે સ્વ. પ્રવિણભાઇ કે. બી. હરિયાણી (એરપોર્ટ) ચેતનભાઇ, અરૂણાબેન હિંડોચા, કુસુમબેન તન્ના, વિણાબેન મોદીના પિતાશ્રી તથા નિધીશ અને આસ્થાના દાદા તથા ઠા. સ્વ. હરગોવિંદદાસ જીવરાજભાઇ સૌમયા (જસદણ)ના જમાઇનું તા. ર ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસંણુ તા. ૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪-૩૦ થી ૬-૦૦ રાખેલ છે. મો. ૯૮ર૪૮ ૮૬૦૦પ, મો. ૯૯ર૪૯ ૧૧૦૦૧

અવસાન નોંધ

જમનાબેન ડાભી

રાજકોટ : નાડોદા રાજપૂત, મૂળ ગામ કોટડા સાંગાણી, હાલ રાજકોટ નિવાસી ગં.સ્વ. જમનાબેન મુળજીભાઇ ડાભી તે અ.નિ. ઘેલાભાઇ, અમુભાઇ, ડો. હરિલાલ, ધનશ્યામભાઇ, કાનજીભાઈ, નારણભાઇ, નંદલાલભાઇ, નરેન્દ્રભાઇ, જયસુખભાઇના માતૃશ્રી તથા તેજેન્દ્રભાઇ, નિતિનભાઇ, ડો. મનિષભાઇ, મિલિનભાઇ, સાગરભાઇ,  ગૌતમ, નેતિક, દર્શન, અજેન્દ્ર, બંસી તથા નિલકંઠના દાદી તા. ૧ને  સોમવારના રોજ અક્ષરનિવાસી થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૭, 'સ્વામિનારાયણ' મનહર પ્લોટ શેરી નં, ૯, રાજકોટ ખાતે રાખેલ છે.

નારણભાઇ કિંદરખેડીયા

રાજકોટ : નારણભાઇ પુંજાભાઇ કિંદરખેડીયા (ઉ.વ.૮૦) તે કેશુભાઇ, રમેશભાઇ તથા કરશનભાઇ નારણભાઇ કિંદરખેડીયાના પિતાશ્રી તા. ર૯ને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયાઃ તા. ૬ને શનિવાર, સ્થળ : કવાર્ટર નં. ૩૮૫/૩૮૬, ગુજરાત હાઉસીંગ બોર્ડ, રણુજા મંદિર થી આગળ, કોઠારીયા રોડ, કોઠારીયા ખાતે રાખેલ છે. રમેશભાઇ મો. ૯૯૭૮૮ રર૦૪૮

સવિતાબેન ચલ્લા

રાજકોટઃ મુળ જામકલ્યાણપુર હાલ રાજકોટ પરજીયા સોની સ્વ. સવિતાબેન અશોકભાઇ જમનાદાસ ચલ્લાના ધર્મપત્નિ નિશાબેનના માતુશ્રી તા.૧ના સદગતનું ઉઠમણું તા.૪ના સાંજે ૪ થી ૬ વિશ્વેશ્વર મહાદેવના મંદિર મવડી પોલીસ ચોકી પાસે રાખેલ છે.

કાન્તાબેન મકવાણા

રાજકોટઃ લુહાર જેતપુર નિવાસી સ્વ.નાનાલાલ ઠાકરશી મકવાણાના ધર્મપત્નિ કાન્તાબેન નાનાલાલ મકવાણા (ઉ.વ.૯૦) જે નટુભાઇ, નંદાભાઇ, પ્રવિણભાઇ, નીલેશભાઇ તથા શારદાબેન હિરાબેન, સ્વ. લતાબેન તથા નીમુબેનના માતુશ્રી તા.૧ના રોજ રાજકોટ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. જેનુ ટેલીફોનીક બેસણું તા.૫ શુક્રવારે બપોરે ૪ થી ૫ રાખેલ છે. નટુભાઇ મકવાણા મો.૯૯૧૩૯ ૪૪૦૭૦, નંદાભાઇ મકવાણા ૮૭૮૦૮૨૩૭૫૨, પ્રવિણભાઇ ૯૯૦૪૭ ૪૭૭૧૮, નીલેષભાઇ ૯૪૨૯૦૪૫૯૫૦

હરજીવનભાઇ કારિયા

કેશોદઃ શાપુરવાળા હરજીવનભાઇ રૂગનાથભાઇ કારિયા (ઉ.૭૩) તે સ્વ. રૂગનાથભાઇ રણછોડભાઇના પુત્ર તે સ્વ. લીલાભાઇ, સ્વ. પ્રભુદાસભાઇના નાનાભાઇ તેમજ પ્રફુલભાઇ, રીનાબેન ભાવિકાબેનના પિતાશ્રી તથા જયના દાદા અને સ્વ. નટવરલાલ દામોદરભાઇ ચોંટાઇ (કુતિયાણાવાળા)ના જમાઇનું અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષ સાદડી તા. ૪ ને ગુરૂવારે સાંજે ૪ થી પ લોહાણા મહાજનવાડી કેશોદ ખાતે રાખેલ છે.પ્રફુલભાઇ ૯૦૧૬ર ૩૬૬ર૦, દીપકભાઇ ચોટાઇ ૭૦૧૬૮ ૯૬૪૩૪

તરૂલતાબેન સંઘવી

ગોંડલઃ સ્વ. અમૃતલાલ જટાશંકર સંઘવીના પત્નિ તરૂલતાબેન (ઉ.૭૯) તે મિલનભાઇ સંઘવી, રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક, ચિરાગભાઇ સંઘવી ઇન્સ્યોરન્સ સર્વીસના માતુશ્રી સ્વ. અરૂણાબેન દિલીપભાઇ તેજાણી ધોરાજીના ભાભી તથા જયેન્દ્રભાઇ, બીરેનભાઇ દોશી (પોરબંદર) ના બહેન તા. રના અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૪ બોપરે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો.૯૪ર૮૪ ૬ર૦૯ર

રળીયાતબેન રૈયાણી

ગોંડલઃ સ્વ. રળીયાતબેન મેપાભાઇ  રૈયાણી (ઉ.૯૦) તે કડવાભાઇ રૈયાણીના માતુશ્રીનું તા.૧ના અવસાન થયેલ છે બેસણું તા.૪ ને ગુરૂવારે સાંજે ૪ થી૬ તેમના નિવાસસ્થાને કૈલાશબાગ શેરી નં.પ ગોંડલમાં રાખેલ છે.

ધનજીભાઇ મકવાણા

રાજકોટઃ ખાંટ ધનજીભાઇ કાનજીભાઇ મકવાણા (ઉ.વ.૮૦)નું તા.૨ના અવસાન થયેલ છે. જે દિલીપભાઇ, મુકેશભાઇ તથા હિતેશભાઇના પિતાશ્રીનું બેસણું તેમના નિવાસ સ્થાને તા.૪ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ 'માત્રી કૃપા' જામનગર રોડ, કૃષ્ણનગર શેરી નં.૩, ગાયત્રી ડેરી સામે, વોરા સોસાયટીની અંદર રાખેલ છે. મો.નં.૯૯૨૫૦ ૮૪૯૪૭, તથા ૯૦૯૯૧ ૫૫૩૭૦ છે.

વૃજલાલભાઇ બુંદેલા

રાજકોટઃ ભરતભાઇ વૃજલાલ બુંદેલા (નાગરીક બેંક)નાં પિતાશ્રી વૃજલાલ અમૃતલાલ બુંદેલાનો તા.૨ના સ્વર્ગવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૪ને ગુરૂવારે ૧૧/જંકશનપ્લોટ ખાતે રાખેલ છે.મો.નં.૯૦૯૯૦ ૫૫૫૯૫ ઉપર સંપર્ક કરવો.

રંજનબેન નંદલાલભાઇ

રાજકોટઃ ગુજ્જર સુતાર નંદલાલ નાગજીભાઇ સોલગામા (હડમતિયા-ગોલીડા વાળા)ના પત્નિ રંજનબેન નંદલાલભાઇ સોલગામાનું (ઉ.વ.૭૦)નું અવસાન થયેલ છે. તા.૪ના ટેલી.બેસણું  ૪ થી ૫.૩૦ રાખેલ છે. નંદલાલભાઇ સોલગામા ૯૫૩૭૨ ૫૨૯૬૫, નિલેશભાઇ સોલગામા ૯૯૨૫૦ ૨૧૧૬૫, નિકુંજ સોલગામા ૯૮૨૫૮ ૯૪૪૦૯, ભૂપેન્દ્ર સોલગામા ૦૯૯૩૦ ૫૩૬૫૮૦

રમણીકલાલ મહેતા

મોરબી : ખાનપર નિવાસી હાલ મોરબી રહેતા રમણીકલાલ શામજીભાઇ (ઉ.૮૪) તે સ્વ.રમીલાબેનના પતિ તેમજ સ્વ.રતિભાઇ, સ્વ.કાંતાબેન, સ્વ.મંજુલાબેન, સ્વ.વનિતાબેન, અમૃતલાલ અને ચિમનલાલના ભાઇ તથા સ્વ.મિતુલાબેન, મહેશભાઇ, નિલેશભાઇ, હિતેશભાઇ, મીનાબેન, મનીષાબેન રશ્મીબેનના પિતાશ્રી તેમજ લુંટાવદરવાળા લાલચંદ હેમચંદ મહેતાના જમાઇ તથા કિરણબેન, નેહાબેન, જાગૃતિબેન, અતુલકુમાર, દિપેશકુમાર, પરિમલભાઇના સસરા તથા આકાશ, કોમલ, પાયલ, નિધિ, અમિત, પરિતાના દાદા તા.ર મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા.૪ ગુરૂવારે બપોરે  ૪ થી ૬ રાખેલ છે. (લૌકીક વહેવાર બંધ રાખેલ છે).

વિનોદભાઇ વોરા

મોરબી : વોરા હરિલાલ પાનાચંદભાઇના પુત્ર વિનોદભાઇ હરિલાલ વોરા તે કલ્પનાબેનના પતિ અને મનીષ તથા ભાવનાના પિતા અને ધવલકુમાર અનંતરાય મહેતાના સસરા તા.ર મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૪ ગુરૂવારે સાંજે ૪ થી પ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. મનીષ મો. ૭૯૮૪૮ ૧૧૫૬૭, ધવલકુમાર મો. ૮૮૬૬૭ ૭૨૩૨૩, દિનેશભાઇ મો. ૯૨૨૮૧ ૧૮૨૭૪, હસમુખભાઇ મો. ૮૨૬૪૫ ૪૪૮૦૩.

લાભુબેન ઝિંઝુવાડીયા

રાજકોટઃ ગો.વા.કાનજીભાઈ નકાભાઈ ઝિંઝુવાડીયાના ધર્મપત્નિ ગો.વા. લાભુબેન કાનજીભાઈ ઝિંઝુવાડીયા (ઉ.વ.૯૮) તે રસીકભાઈ, ગુણવંતીબેન (કટકવાળા) તથા મંજુબેન (રાયપુર)ના માતુશ્રી, સચીનભાઈ, અલ્પેશભાઈ અને દર્શનાબેનના દાદીશ્રી તા.૧ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૪ને ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાકે રાખેલ છે. રસીકભાઈ મો.૯૮૨૪૫ ૯૫૧૯૦, સચીનભાઈ મો.૯૭૦૨૩ ૨૦૩૦૮, અલ્પેશભાઈ મો.૭૯૮૪૬ ૫૭૧૨૬

નંદલાલભાઇ પરમાર

કોટડા સાંગાણીઃ સ્વ.નંદલાલભાઇ જાદવજી પરમાર (ઉ.વ.૭ર) તે સ્વ. ધીરજલાલ જાદવજીભાઇ પરમારના નાનાભાઇ તથા રમેશભાઇ, કાંતીભાઇ તથા સ્વ. અરવિંદભાઇના મોટાભાઇ તથા હસમુખભાઇના પિતાશ્રી તથા ભરતભાઇ  ભાવેશભાઇ અને કિશોરભાઇના કાકી તા. ૩૧ ના અમદાવાદમાં શ્રીજીચરણ પામેલ છે.  બેસણું  કોટડાસાંગાણીમાં ભરતભાઇ ધીરૂભાઇ પરમારના નિવાસસ્થાને સાંજના ૪ થી ૬ તા.૪ને ગુરૂવારે રાખેલ છે.

મંગળાબેન સાવંત

રાજકોટઃ નિવાસી ગં.સ્વ.મંગળાબેન અર્જુનભાઈ સાવંત તે સ્વ.યોગેશભાઈ સાવંત, સ્વ.મનીષભાઈ સાવંત તથા પરેશભાઈ સાવંતના માતુશ્રી હર્ષ સાવંત, ઉત્સવ સાવંતના દાદી તથા જીતેશભાઈ સૂર્યવંશીના સાસુનું તા.૨ના અવસાન થયેલ છે. સ્વ.નું તા.૪ ના ગુરૂવારના સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. પરેશભાઈ એ. સાવંત મો.૯૯૨૪૦ ૨૪૫૨૭, હર્ષ પી.સાવંત મો.૮૦૦૦૮ ૦૦૦૫૫

બળવંતરાય વસાણી

રાજકોટઃ બળવંતરાય જમનાદાસ વસાણી (ઉ.વ.૭૨) ભઈલાભાઈ જમનાદાસ વસાણીના મોટાભાઈને શૈલેષભાઈ, વીમલભાઈ તથા પારૂલબેન રમેશકુમાર મોરઝરીયાના પિતાને નાનાલાલ ખીમજી સેજપાલ પડધરીવાળાના જમાઈનું તા.૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું સુખનાથ મહાદેવ (રામનાથ) ખાતે તા.૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ભીમજીભાઈ અજાગીયા

રાજકોટઃ શ્રી ગુ.ક્ષ.ક.ભીમજીભાઈ હરિલાલ અજાગીયા (ઉ.વ.૭૮) (નિવૃત પોલીટેકિનક કર્મચારી) તે ઘનશ્યામભાઈ (કોટક મહેન્દ્રા લાઈફ ઈન્સ્યુ. આ.બ્રા. વિમેનેજર) તથા માલતીબેનના પિતાશ્રી તથા અ.ની.ધીરજલાલ, રતિભાઈ, જયંતિભાઈના નાનાભાઈ તથા અરવિંદભાઈ, કનૈયાલાલના મોટાભાઈ તથા અક્ષરનિવાસી થયા છે. તેમનું વોટ્સઅપ મેસેજ દ્વારા બેસણું તા.૪ ગુરૂવારના રોજ રાખેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. મો.૭૬૦૦૦ ૨૯૬૭૪

કલ્પનાબેન શુકલા

રાજકોટ :.. રાજકોટ મ્યુ. કોર્પો.ના નિવૃત આરોગ્ય અધિકારી જયસુખભાઇ શુકલાના પત્ની કલ્પનાબેન  (ઉ.૭૮) તે સુનીલભાઇ મૃણાલબેન તથા માન્યતાબેનના માતુશ્રી તથા પત્રકાર મનોજ ઓડેદરાના સાસુનું તા. ર ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું કાલે તા. ૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનોજભાઇ (મો. નં. ૯૧૦૬૯ ૯૭૮૭૭)