Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021
વિલેપારલે જૈન સંઘના અગ્રણી શાંતિભાઇ બાટવીયાનું અવસાન

ઉપલેટા : સ્થાનીક જૈન સંઘના વર્ષો સુધી ઉપપ્રમુખપદે સેવારત અને કપડાના વેપારી તેમજ મુંબઇ ખાતે વિલેપારલે સંઘના પુર્વ ઉપપ્રમુખ એન એચ. એલ. બિલ્ડર્સના મોભી શાંતિલાલ હેમતલાલ બાટવીયા (ઉવ.૮૬) તા. ૩૧ના રોજ અવસાન પામ્યા છે ગોંડલ સંપ્રદાયના જુની પેઢીના શ્રાવક અને પૂ. પ્રેમ ધીરગુરૂદેવની દીક્ષા પ્રસંગે અનન્ય સેવા બજાવનાર સદગત ધર્માનુરાગી હતા.

અવસાન નોંધ

ધર્મેશભાઈ કાથરાણી

રાજકોટઃ સ્વ.બાબુલાલ ખેતસીભાઈ કાથરાણીના પુત્ર ધર્મેશભાઈ (ઉર્ફે ભીખભાઈ) તે ભરતભાઈ, મહેશભાઈ, નીમુબેન, હરદેવીબેન તથા ઈલાબેનના ભાઈ તથા નીખીલભાઈ, મયુરભાઈ તથા રાધીકાબેનના પિતાશ્રી તથા જગજીવનભાઈ રાચ્છના જમાઈનું તા.૧ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩ શનિવાર તેમના નિવાસસ્થાને સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. શીયાણીનગર-૧, ભવાની રોડ, નંદા હોલ રાજકોટ ટેલીફોનીક મો.૯૧૭૩૩ ૧૭૬૯૨, મો.૮૮૬૬૪ ૪૫૧૨૭

વાસંતીબેન ગોહીલ

રાજકોટઃ ગુ.ક્ષ.કડિયા મુળગામ જોડીયા હાલ રાજકોટ કુ.વાસંતિબેન હીરજીભાઈ ગોહીલ તે હિંમતભાઈ હિરજીભાઈ ગોહેલ સરકાર પ્રેસના નિવૃત કર્મચારી તથા સુરેશભાઈ હીરજીભાઈ ગોહીલના બહેનનું તા.૨ને શુક્રવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૫ને સોમવારે સાંજે ૫ થી ૭ કલાકે રાખેલ છે. હિંમતભાઈ મો.૯૬૨૪૩ ૩૫૪૩૩, સુરેશભાઈ મો.૯૮૨૪૮ ૪૨૭૩૩

જુગલભાઈ આડેસરા

રાજકોટઃ ધ્રોલના સ્વ.પોપટલાલ વિઠલાલ આડેસરાના પૌત્ર, ધીરજલાલના પુત્ર, કોમલ મનોજભાઈ પાટડીયા, સ્વ.જયંતભાઈ અને પારૂલબેન (સીનીયર સબ એડિટર, માહિતી ખાતું, રાજકોટ)ના નાનાભાઈ અને હરકિશનભાઈ, પ્રવીણભાઈ, નરેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ, રાજેશભાઈના ભત્રીજા જુગલભાઈ (ઉ.વ.૩૭)નું તા.૩ના શનિવારે અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું મો.૯૪૨૯૫ ૦૨૧૭૬ અને મો.૯૪૨૬૭ ૮૩૮૫૦ તા.૫ના સાંજે ૪ થી ૫ રાખ્યું છે. લૌકિકપ્રથા બંધ છે.

મયુરભાઈ ગોસલીયા

રાજકોટઃ ગુંદાળા (જશ) વિછીંયા નિવાસી હાલ રાજકોટ દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન મયુરભાઈ (જીગો) જયંતીલાલ ગોસલીયા તે સ્વ.કુસુમબેન જયંતીલાલ ગોસલીયાના પુત્ર (ઉ.વ.૪૫) તે ભાવના ભરતભાઈ ઝાટકીયા, બીનાબેન શરદભાઈ શેઠ, દિપ્તી અજયભાઈ વોરા, નયના જીતેષભાઈ દોમડીયાના નાનાભાઈ તથા સ્વ.અમિત જયંતિલાલ ગોસલીયાના વડિલભાઈ તથા બંસી ગોસલીયાના પપ્પા તેમજ નીલ ગોસલીયાના ભાઈજીનું તા.૧ના ગુરૂવારે દુઃખદ અવસાન થસયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મનસુખલાલ મહેતા

રાજકોટઃ સરાપાદર નિવાસી હાલ રાજકોટ મનસુખલાલ અજરામરભાઈ મહેતા (ઉ.વ.૯૨) તે પ્રવિણભાઈ, પ્રફુલ્લભાઈ, મહેન્દ્રભાઈ મહેતા, કિરણબેન બેનાણી, ઈલાબેન મહેતા, કલ્પનાબેન મહેતા (મોરબી)ના પિતાશ્રી તેમજ પાર્થ, નિલ, કિંજલ અને કોમલના દાદાનું તા.૨ શુક્રવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તેમના નિવાસસ્થાને તા.૩ને શનિવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૭૨૭૬ ૩૫૧૯૩, મો.૭૨૧૧૧ ૧૫૮૪૦

હર્ષાબેન ઉપાધ્યાય

રાયડી (ધોરાજી)માં વાલમબ્રાહ્મણશ્રી સતી માતાજી ઉપાધ્યાય પરિવારના હર્ષાબેન રાજેન્દ્રભાઇ ઉપાધ્યાય (ઉ.૬પ) તે રાયડી નિવાસી (તા.જામકંડોરણા) ડો. રાજેશભાઇ વસંતરાય ઉપાધ્યાયના ધર્મપત્ની તેમજ શ્રી વિશાલભાઇ, નીતીનભાઇ અને શ્રીમતી પૂનમબેન જીજ્ઞેશભાઇ (લાલો) પંડયા (રાજકોટ) ના માતુશ્રી તે રાયપુરવાળા દુર્ગાપ્રસાદ ડી.પંડયાના પુત્રી અને દિનેશભાઇ પંડયાના બહેનનું ગઇકાલે તા.ર/૪/ર૦ર૧ ને શુક્રવારના રોજ રાજકોટ મુકામે ટુંકી માંદગી બાદ અવસાન થયેલ છે. ઇશ્વરને ગમ્યું તે ખરૂ ઁ શાંતિ...શાંતિ...શાંતિ સ્વર્ગસ્થનું ટેલિફોનીક બેસણું સોમવાર તા.પ/૦૪/ર૦ર૧ના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. દિલસોજી પાઠવવા માટે નીચે આપેલા મોબાઇલ ઉપર સંપર્ક કરવા વિનંતી વિશાલભાઇ આર.ઉપાધ્યાય  ૦૯૭૧૪૭ ૭૨૧૭૭(પુત્ર) તથા નિતિનભાઇ આર. ઉપાધ્યાય ૦૯૯૧૩૮ ૮૮૦૬૪(પુત્ર)

મનહરભાઇ મકવાણા

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા મુળ ગોંડલના હાલ રાજકોટ મનહરભાઇ પ્રાણલાલ મકવાણા (ઉ.૮ર) તે રમેશભાઇના ભાઇ અને દીનાબેન મનહરલાલ મકવાણાના પતિ અને નેહાબેન અને નિશાબેનના પિતાશ્રી તથા ચેતનકુમાર જે.રાઠોડ, ચંદ્રેશભાઇ પી.રાઠોડના સસરાનું તા.રના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણુ તા.પ ને સોમવારે સાંજે ૪ થી૬ કલાકે રાખેલ છે. નેહાબેન ૯૪ર૮પ ૯૬૯૮ર, નિશાબેન ૯૪૦૯ર પ૮પ૭૬ ઉપર રાખ્યું છે.

માયાબેન મહેતા

રાજકોટ : જામનગર નિવાસી :  માયાબેન મધુકાંતભાઇ મહેતા તે રાજેન્દ્રભાઇ મહેતાના માતૃશ્રીનું તા. ૧  ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. પ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

નલીનીબેન ભટ્ટી

રાજકોટ :  નલીનીબેન ભરતભાઇ ભટ્ટી જે ભરતભાઇ ભટ્ટીના પત્ની, ભગીરથભાઇ (રોશની પાન) અને ભુષણભાઇ (વિશાલ ટ્રાવેલ્સવાળા) ના માતુશ્રીનું તા. ૧ના રોજ અવસાન થયેલ છે. જેનું સદગતનું બેસણું તા.પને, સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે સ્થળ ઼ રાધાકૃષ્ણ મંદિર, લાખના બંગલા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

શાંતિલાલભાઈ તન્ના

જૂનાગઢઃ શાંતિલાલભાઈ દુર્લભજીભાઈ તન્ના (દુર્લભજી ભીમજી વાળા શાંતુભાઈ) તે જયેશભાઈ, પરેશભાઈ, નીતાબેન, નિલાબેન તથા સોનલબેનના પિતાશ્રી તેમજ હેમરાજભાઈ લાલજીભાઈ ઠકરાર કેશોદવાળાના જમાઈનું અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ / સાદડી તા. ૩ના શનિવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. જયેશભાઈ મો. ૯૯૨૪૦ ૧૪૩૧૪, પરેશભાઈ મો. ૯૫૧૨૦ ૫૧૯૯૯, ધીરૂભાઈ (કેશોદ) મો. ૭૫૭૩૦ ૩૦૫૩૦, કૈલાશભાઈ (કેશોદ) મો. ૯૮૨૫૨ ૮૦૧૦૦

દેવાયતભાઇ આહીર

જેતપુર : દેવાયતભાઇ પાંચાભાઇ આહીર (ઉ.વ.૬૯) મુળ ભાયાવદર હાલ જોષીબાપાનો આશ્રમ (હરીઓમ વૃધ્ધાશ્રમ) ધારેશ્વરનું તા.ર૭ના રોજ અવસાન થયેલ છે.

લીલાવંતીબેન નિમાવત

રાજકોટઃ નેકનામ નિવાસી લીલાવંતીબેન દલપતરામ નિમાવત (ઉ.વ.૯૫) તે પ્રદ્યુમનભાઇ તથા દિનેશભાઇ (બેંક ઓફ ઇન્ડિયા)ના માતુશ્રી તથા પાવન (બેંક ઓફ ઇન્ડિયા-ખોડા પીપર), દર્શન (જેટકો) તથા કોૈશિક (પીજીવીસીએલ) અને નીકુબેનના દાદીમા તથા મુકેશભાઇ એ અનંત (પોલીસ કમિશનર કચેરી)ના ભાભુશ્રી તા. ૪/૪ના રામચરણ પામ્યા છે. હાલના સંજોગોને કારણે લોૈકિક વ્યવહાર બંધ રાખેલ છે તથા બેસણું ટેલિફોનીક રાખ્યું છે.

 ભારતીબેન લોઢવીયા

રાજકોટ : ગં.સ્વ. ભારતીબેન બકુલરાય લોઢવીયા (ઉ.વ.૬૪) તેઓ ડો.બકુલભાઇ લોઢવીયાના ધર્મપત્ની, ડો. યેરાબેન લોઢવીયા અને ડો.વાણી લોઢવીયાનાં માતુશ્રી તેમજ શ્રી ગૌતમભાઇ પિયુષભાઇ વોરાનાં સાસુશ્રી, રમણીકભાઇ વનેચંદભાઇ મહેતાનાં સુપુત્રી તેમજ સ્વ.પ્રકાશભાઇ મહેતા અને દિપકભાઇ મહેતાનાં બહેનશ્રીનું તા. ૧ના અવસાન થયેલ છે.સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૫ને સોમવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. ડો. યેરાબેન -૯૮૨૪૪ ૪૯૫૯૧ તથા ગૌતમભાઇ પી.વોરા -૭૮૧૮૮ ૯૯૯૮૮ છે.

જયલક્ષ્મીબેન દવે

જામનગર : ગુગળી બ્રાહ્મણ જયલક્ષ્મીબેન (ભાનુબેન) ઇન્દ્રવદન દવે (ઉ.વ.૮૩) તે દિલીપભાઇ (એ.જી.ઓફિસ, રાજકોટ) ધિરેન, કૌશીકના માતૃશ્રી તેમજ (આર.જે.)શ્રીમતિ નીશિતા પાર્થના દાદીમાંનુ તા. ૨નાં અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૩ શનિવારે જામનગર મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

કનૈયાલાલ મોજીદ્રા

રાજકોટ :.. કનૈયાલાલ ભીમજીભાઇ મોજીદ્રા (ઉ.વ.૮પ), (રીટાયર્ડ એલઆઇસી અમરેલી) વરિયા પ્રજાપતિ (બોટાદ ચોવીસી) મુળ ગામ બોટાદ હાલ રાજકોટ તે લલિતાબેન ના પતિ તથા વિભાકરભાઇ (વડોદરા) તથા સુભાષભાઇ મોજીદ્રા (રાજકોટ)ના પિતાજીનો સ્વર્ગવાસ તા. ૩ ના થયેલ છે. લૌકિક ક્રિયા-બેસણું, પ્રાર્થના સભાનું આયોજન કરેલ નથી. સૌ પોતાના ઘરે જ સ્વર્ગવાસીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે. સુભાષભાઇ મોજીદ્રા મો. ૯૩૭પર ૧૮૪પ૩

જયપ્રકાશભાઇ લાખાણી

રાજકોટ : રાજકોટ ડેરીનાં નિવૃત આસી. મેનેજર જયપ્રકાશભાઇ લાખાણી (ઉ.વ.૬૭) તે ચંદુભાઇ લાલજીભાઇ લાખાણીના પુત્ર, મનસુખભાઇ જાદવજીભાઇ રૈયારેલાના જમાઇ, ભાવનાબેન લાખાણીનાં પતિ, શ્રધ્ધાબેન નિરલકુમાર રૂપારેલીયા તથા વિશ્વાબેન જીતેન્દ્રકુમાર દાફડાનાં પિતા તથા  જાહનવીબેન કનુભાઇ ખખ્ખર તથા જયશ્રીબેન પ્રવિણભાઇ તન્નાનાં ભાઇ તથા જીગરભાઇ તથા વત્સલભાઇના મામાનું તા. ર ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા. પ ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. મો. ૭પ૬૭૪ ૧૧રપ૩, મો. ૯૮રપ૭ પ૭૬પ૮, મો. ૯પ૩૭પ ૭૭૩૧૬

પ્રકાશભાઇ દેસાઇ

રાજકોટ : ગોંડલ નિવાસી હાલ રાજકોટ પ્રકાશભાઇ નંદલાલ દેસાઇ (ઉ.વ.૭૦) તે વિમલ અને ભાવીશા મિલનભાઇ શેઠ (ભાવનગર)નાં પિતાશ્રી ભાવીકા વિમલભાઇનાં સસરા, હર્ષેન્દુભાઇ (વારણા), દીપકભાઇ (ગોંડલ), સુહાસબેન સંઘવી (જુનાગઢ), ભાવનાબેન વોરા (જામનગર), ગીતાબેન કોઠારી (રાજકોટ)નાં ભાઇશ્રી તેમજ અમુલખ કાળીદાસ ધોળકીયા (વિંછીયા)નાં જમાઇનું તા. ર ના અવસાન સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. પ ના સોમવારે ૪ થી ૬ રાખેલ છે. હર્ષેન્દુભાઇ ૯૬૮૯૮ ૮૩૭૩ર, દિપકભાઇ ૯૮ર૪ર ૯૦૪૧૩, વિમલભાઇ મો. ૯પ૭૪૪ ૮૩૧૭૯, કીરણબેન ૯પ૭૪૪ ર૬૬૦ર, ભાવીકાબેન ૯૪૦૮૭ ૮૯પ૭૪, ભાવીષાબેન ૯પ૭૪૮ ૦પર૮૯

મગનલાલ સોજીત્રા

મોરબી : મગનલાલ મેઘજીભાઇ સોજીત્રા તે વિનુભાઇ મેઘજીભાઇ સોજીત્રાના ભાઇ તેમજ વાસુભાઇ સોજીત્રા, ઝરના રોનકકુમાર પટેલ અને પરિતા મગનલાલ સોજીત્રાના પિતા તેમજ સ્વ. બ્રિજેશકુમાર સોજીત્રા અને જાનકીબેન પ્રતિકકુમાર પટેલના કાકાનું તા. ૧ ના રોજ અવસાન થયું છે હાલની સ્થિતિને ધ્યાને લઇને સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. પ ને સોમવારે રાખેલ છે.

પ્રભાબેન બરાસરા

મોરબી : સજનપર નિવાસી પ્રભાબેન બરાસરા (ઉ.વ.૬ર) નું તા. ર ને શુક્રવારના રોજ અવસાન થયું છે હાલની સ્થિતિને ધ્યાનમાં લઇને સદ્ગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.

સમજુબેન કડીવાર

મોરબી : નવા ખારચિયા (ઓમનગર) નિવાસી ભગવાનજીભાઇ મોહનભાઇ કડીવારના ધર્મપત્ની સમજુબેન ભગવાનજીભાઇ કડીવાર, તે બાબુલાલ તથા હસમુખભાઇના માતુશ્રીનું તા. ર ને શુક્રવારે અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. અને ટેલીફોનિક બેસણું રાખેલ છે.

પ્રભાતસિંહ જાડેજા

મોરબી : મુળ વાગુદડ હાલ મોરબી પ્રભાતસિંહ છબુભા જાડેજા (ઉ.૯૪) તે જાડેજા વિજયસિંહ પ્રભાતસિંહ (નિવૃત ફોરેસ્ટ ઓફીસર)ના પિતા તેમજ જાડેજા લક્ષદીપસિંહ વિજયસિંહના દાદા તા. ૩૧ ના રોજ રામચરણ પામેલ છે.

માલતીબેન

મોરબી : માલતીબેન (ઉ.વ.પર) તે ચોકસી ચુનીલાલ લક્ષ્મીચંદભાઇના દીકરી તેમજ સ્વ. નીરૂબેન, ચંદ્રીકાબેન, જયશ્રીબેન, દેવીન્દ્રબેન, વર્ષાબેન, સ્વ. ભોગીલાલ, હસમુખભાઇ અને મહેશભાઇના નાનાબેન તથા રાણપરા અશોકકુમાર ફુલચંદના પત્ની શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૩ ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ઓઘડભાઇ ગુજરાતી

રાજકોટ : ખાંટ ઓઘડભાઇ ભીમજીભાઇ ગુજરાતી (ઉ.વ.૭૮) (નિવૃત એસ. ટી.), તે જીતુભાઇ ભાયલાલભાઇ ગુજરાતી ના કાકા તથા પ્રકાશભાઇ, જયેશભાઇ, જયશ્રીબેન અને પન્નાબેનના પિતાશ્રીનું તા. ર ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. પ ને સોમવારે રાખેલ છે.  તેમજ ઉત્તરક્રિયા - પાણીઢોળ રાખેલ નથી.

ભરતભાઈ ગોહેલ

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈસુતાર સ્વ.રસિકલાલ હંસરાજભાઈ ગોહેલના પુત્ર ભરતભાઈ (ઉ.વ.૫૧) તે અશ્વિનભાઈ તથા ગીતાબેન વિજયભાઈ સિંધવાના નાનાભાઈ તથા નલીનભાઈ, સ્વ.દિનેશભાઈ, સ્વ.નટવરભાઈ તથા સ્વ.કિશોરભાઈના ભત્રીજા અને દિવ્યેશભાઈના કાકા તેમજ સ્વ.જયંતિલાલ ટંકારીયા (રાજકોટ)ના જમાઈ અને અશ્વિનભાઈના બનેવી તા.૨ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૫ સોમવારના રોજ સાંજે ૫ થી ૬ દરમ્યાન તેમના નિવાસ સ્થાન હુડકો કવાર્ટર નં.સી-૪૬, કોઠારીયા રોડ, રાજકોટ તથા સસરા પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે. અશ્વિનભાઈ ગોહેલ મો.૯૬૮૭૫ ૬૭૪૦૦, અશ્વિનભાઈ ટંકારીયા મો.૮૮૪૯૫ ૮૧૬૯૧ (સસરા પક્ષ), દિવ્યેશભાઈ ગોહેલ મો.૯૯૨૪૭ ૪૭૭૬૫

જયંતિલાલ માવાણી

રાજકોટઃ જયંતિલાલ પ્રાણલાલ માવાણી તે ઉર્મિલાબેનના પતિ તથા નિશાબેન નવનીતકુમાર ગાદોયા, રિધ્ધીબેન રાજેશકુમાર ગગલાણી, રૂપલબેન ઉર્મિશકુમાર કુરાણી તથા જીજ્ઞેષના પિતાશ્રીનું અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈ તમામ લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીજ્ઞેશ માવાણી મો.૯૯૧૩૧ ૧૦૦૧૮, નવનીતભાઈ ગાદોયા મો.૯૭૨૪૧ ૩૧૧૯૯