ધર્મેન્દ્રભાઈ ચૌહાણનું દુઃખદ અવસાનઃ આજે સાંજે બેસણું
કોઠારીયા કોલોની ગરબી મંડળના
રાજકોટઃ ધર્મેન્દ્રભાઈ જીવણભાઈ ચૌહાણ (કુકાભાઈ) (ઉ.વ.૬૦) તે સ્વ.ભરતભાઈ, સ્વ.મુકેશભાઈ ભાઈ તથા વિશાલભાઈ ચૌહાણ, હેમલભાઈ ચૌહાણના પિતાશ્રી, સહદેવ, રામદેવ, રાહુલનના કાકા, દેવાંગ અને નીલના દાદાનું તા.૧/૧૦ના શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩/૧૦ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ૭, દિપ્તીનગર બંધ શેરી હુડકો ચોકી પાછળનો રોડ, ૮૦ ફૂટ રોડ પાસે રાખેલ છે. વિશાલભાઈ મો.૯૯૦૪૯ ૫૫૧૪૦, હેમલભાઈ મો.૯૮૨૪૨ ૩૮૭૦૧
અવસાન નોંધ
કિર્તીભાઇ રત્નેશ્વર
રાજકોટ :.. સારસ્વત બ્રાહ્મણ રાજકોટ નિવાસી કીર્તિભાઇ રમણીકલાલ રત્નેશ્વર (ઉ.વ.૬૩) તે જયશ્રીબેનના પતિ અને જહાન્વી, હેમાદ્રી, કૈરવી, યજ્ઞેશના પિતાશ્રી તથા ભાણવડવાળા વેકતલાલ જેઠાલાલ ધરદેવના (જોશી)ના જમાઇનું તા. ૩૦ ને શુક્રવારે રાત્રે દુઃખદ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૩ ને સોમવારે સાંજે પ થી ૬ તેમના નિવાસ સ્થાન ર-પ ખૂણો વાણીયાવાડી શેઠ હાઇસ્કુલ સામે, ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
વિનોદભાઇ સરેરીયા
રાજકોટ (જામનગર નિવાસી) હાલ રાજકોટ સ્વ. વિનોદભાઇ મગનભાઇ સરેરીયા તે મેહુલભાઇ (પ્રાંજલ મેડીકલ), સાગરભાઇ, અલ્પાબેન દીપકકુમાર, પાયલબેન રાજેશ કુમાર તથા પૂજાબેન ભાવેશકુમારના પિતાશ્રી તથા દીપેન ગોપાલભાઇના ભાઇજીનું તા. ૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૩ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ જાનીવાડી, પ-ચંદનપાર્ક, પેરાડાઇઝ હોલ પાસૈ રૈયા રોડ, રાખેલ છે.
ભારતીબેન પુરોહિત
જુનાગઢ : શ્રી સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ નોંજણાવવા હાલ જુનાગઢ ભારતીબેન પુરોહિત (ઉ.વ.૬૧) તે રજનીકાંત મુળશંકર પુરોહિત (એસ. બી. આઇ.)ના પત્નિ તથા મોહીતભાઇ અને નેહાબેન ગૌરાંગભાઇ ભટ્ટના માતુશ્રી તેમજ કનકરાય (ગાંધીનગર) ના નાનાભાઇ ના પત્નિ તથા નરેન્દ્રભાઇ (બી. એસ. એન. એલ.) અને હરેશભાઇના ભાભી તેમજ સ્વ. ભાસ્કરરાય પિતાંબર દવેના પુત્રી તથા જયોતિન્દ્રભાઇ અને પ્રવિણભાઇના બહેનનું તા. ર૯ ના અવસાન થયેલ છે. બેસણું અને પિયર પક્ષની સાદડી તા. ૩ ના સાંજે પ થી ૬ કલાકે પ્રમુખ સ્વામી હોલ, અક્ષરવાડી, વંથલી રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.
રંજનગૌરી જોષી
રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ રંજનગૌરી ભરતભાઈ જોષી તે રાજકોટ નિવાસી મૂળવંતરાય પ્રભાશંકર જોષી રા.મ્યુ.કો.નાં નિવૃત કર્મચારીના ધર્મપત્નિ તે વિમાબેન યોગેશકુમાર ભટ્ટ (ડુંગર), અલ્કાબેન અનિલકુમાર મર્થક (રાજકોટ), કોમલબેન સમિરકુમાર જોષી (બોટાદ), પુનમબેન હેમંતકુમાર જોષી (ભાવનગર) અને નૈમિષભાઈ જોષી શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝ રાજકોટના માતુશ્રી તથા જાホવીબેન નૈમિષકુમાર જોષીના સાસુમાનું અવસાન શનિવાર તા.૧/૧૦ના રોજ શ્રીજીચરણ પામેલા છે. સદ્દગતનું બેસણું તા.૬/૧૦ને ગુરૂવારના રોજ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ન્યુસ્વાતિ પાર્ક, શપલીયા પાર્ક પાસે, કોઠારીયા રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૪૨૮૦ ૫૫૬૩૯, મો.૯૪૨૭૪ ૨૮૧૦૦
શારદાબેન વડગામા
રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.શારદાબેન મુકેશભાઈ વડગામા (ઉ.વ.૬૧) તે રાજકોટ નિવાસી સ્વ.નટુભાઈના ભાઈ મુકેશભાઈના ધર્મપત્નિ તેમજ કેતનભાઈ તથા ગૌરાંગભાઈના માતુશ્રી, અશ્વિનભાઈ અને નરેન્દ્રભાઈના ભાભી અને સ્વ.દેવજીભાઈ રવજીભાઈના પુત્રી તથા ભુપેન્દ્રભાઈ (મામુ) તથા બીપીનભાઈના મોટા બહેનનું તા.૩૦ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩/૧૦ સોમવાર સાંજે ૪ થી ૫ રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે. મુકેશભાઈ મો.૯૯૭૮૯ ૫૧૧૧૩, અશ્વિનભાઈ મો.૯૯૭૮૯ ૫૩૩૩૯, નરેન્દ્રભાઈ મો.૯૪૨૬૨ ૨૦૩૨૨, કેતનભાઈ મો.૯૦૯૯૦ ૧૧૧૫૬, ગૌરાંગભાઈ મો.૯૯૯૮૮ ૭૨૨૯૭, ભુપેન્દ્રભાઈ (મામુ) બીપીનભાઈ.
મહેન્દ્રભાઈ મહેતા
રાજકોટઃ દશા મોઢ માંડલીયા વણીક મહેન્દ્રભાઈ હેમચંદભાઈ મહેતા (દોશી) (ઉ.વ.૮૪) તે સ્વ.હેમચંદભાઈ મેઘજીભાઈ દોશીનાં પુત્ર, ડો.દિવ્યાંગ મહેતા, સ્વ.મનિષ મહેતા તથા નિલેશ મહેતા અને પરાગભાઈનાં પિતાશ્રી તે બિપીનભાઈ દોશી તથા ડો.ચંદ્રેશ દોશીના મોટાભાઈનું તા.૨/૧૦ રવિવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ચક્ષુદાન તથા દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નિપાબેન સૂચક
રાજકોટ : નિપાબેન અતુલકુમાર સૂચક (ઉ.વ.૪૯) તે વિશ્વા અને હેનીલના માતુશ્રી અને કુતિયાણાવાળા રમણલાલ પુરૂષોતમ સચદેવના દિકરીનું તા. ૩૦ ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્્ગતનું બેસણુ હર ગંગેશ્વર મહાદેવ મંદિર, ટાગોરનગર શેરી નં. ર, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સામેની શેરી સોમવાર તા. ૩ ને બપોરે ૪.૩૦ થી પ.૩૦ સુધી રાખેલ છે. સદગતની પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
બાબુભાઇ વાળા
ગોંડલ : બાબુભાઇ છગનભાઇ વાળા (નિવૃત બેંક મેનેજર) તે સ્વ. વિઠલભાઇ, સ્વ. ગોવિંદભાઇ, સ્વ. ધનજીભાઇ, સ્વ. શામજીભાઇ તથા સ્વ. મગનભાઇ ના ભાઇ, આશીષભાઇ (સ્ટાર હેલ્થ)ના પિતા, વિજયભાઇ વાઘેલા, રાજૂભાઇ ચૌહાણ તથા દિપલબેન પટેલ (રાજ બેંક)ના સસરાનું તા. ર૮ ના અવસાન થયું છે.