Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021
કલ્યાણપુરનાં ધતુરીયા ગામનાં રણમલભાઇ ભાટીયા-આહિરનું અવસાન

જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે રહેતા સ્વ. રણમલભાઇ નારણભાઇ ભાટીયા (ઉ.પ૭) (આહીર) તે વિજય ભાટીયાના પિતાશ્રી તેમજ પાલાભાઇ રામાભાઇ અને પરબતભાઇ નારણભાઇ ભાટીયાના ભાઇ તેમજ રાજેશભઇ ખીમાભાઇ ગાગીયા, દેવશી ખીમાભાઇ ડાંગરના સસરાનું તા. ૩ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

આરએમસીના સેક્રેટરી વિભાગના નિવૃત કર્મચારી નરસિંહભાઇ રાઠોડ (ભગત)નું અવસાન

રાજકોટ : નરસિંહભાઇ કનુજીભાઇ રાઠોડ (ભગત)(ઉ.વ.૭ર) રાજકોટ મ્યુ. કોર્પોરેશનના, તે સ્વ. દેવજીભાઇ, દિનેશભાઇ, મંજુબેન, સ્વ. પ્રભાબેનના ભાઇ તથા સ્વ. રજનીશભાઇ અને પૂર્વીબેનના પિતા તથા રવિભાઇ ચાવડાના સસરાનું તા. ૩ને અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ અનુસાર સદગતનું બેસણું તા. ૭ ને ગુરૂવારના રોજ બપોરે ૩થી પ કલાકે રાખેલ છે. પૂર્વીેબેન ૯૯૯૮૬ ૩પ૬૯૪, રવિભાઇ ૯૯૯૮ર ૬૦૧૩૩, લાલાભાઇ ૬૩પ૩૭ ૭૮૭૮૪

ધુનડાના નિર્મળાબેન જોષીનું અવસાન : ગુરૂવારે ટેલીફોનીક બેસણું

જુનાગઢ : જામજોધપુરના ધુનડા નિવાસી નિર્મળાબેન રમણીકભાઇ જોષી (ઉ.વ.૬ર) તે રમણીકભાઇના પત્નિ તથા ભીખુભાઇ ત્રિભુવનભાઇ અને સવજીભાઇના ભાભી અને કૌશિકભાઇ તથા હાર્દિકભાઇના માતુશ્રીનું તા. ર ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૭ મીએ ને ગુરૂવારના રોજ સવારે ૮ થી સાંજના પ વાગ્યા સુધી રાખેલ છે. મો. નં. ૭પ૬૭ર ૬૪૮૧૧, ૯૯રપર ૮૩૪૭૪.

પ્રફુલ્લચંદ્ર મહેતાના ધર્મપત્ની સરોજબેનનું દુઃખદ અવસાન

રાજકોટઃ શાંતિલાલ કપૂરચંદ મહેતાના પુત્ર પ્રફુલ્લચંદ્ર શાંતિલાલ મહેતાના ધર્મપત્નિ સરોજબેન (ઉ.વ.૭૭) તે રસીકલાલ મોહનલાલ ચિનોયના પુત્રી તે ઉદયભાઈ ચિનોય, નયનભાઈ ચિનોય (બરોડા), રાજેન્દ્ર આર.ચિનોય (બેંક ઓફ બરોડા)ના મોટા બહેન તથા વિરલ મહેતાના માતુશ્રી તથા વિધીના દાદીમાનું તા.૨ના શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે સોમવારે તા.૪ના  સાંજે ૫ થી ૬ બંને પક્ષનું સાથે રાખેલ છે. વિરલ મહેતા મો.૯૮૭૯૩ ૫૨૫૪૮, પ્રફુલ્લ મહેતા મો.૯૪૦૮૬  ૬૩૦૫૯

અવસાન નોંધ

બીએસએનએલનાં નિવૃત કર્મચારી નરેન્દ્રભાઇ ભટ્ટના માતુશ્રીનું અવસાન

રાજકોટ :.. સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ કોટડાપીઠા હાલ રાજકોટ ગુણવંતીબેન મનુભાઇ ભટ્ટ તે મનુભાઇ લક્ષ્મીશંકર ભટ્ટના ધર્મપત્ની નરેન્દ્ર ભટ્ટ (બીએસએનએલ), જયશ્રીબેન ભરતભાઇ દવે, તથા ઇલાબેન હસમુખભાઇ પાઠકના માતુશ્રીનું તા. ર ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણુ તા. ૭ ને ગુરૂવારે ૩ થી પ દરમિયાન રાખેલ છે.

નિતાબેન ચંદારાણા

રાજકોટઃ નિતાબેન (ઉ.વ.૫૭) તે મનોજભાઇ માણેકલાલ ચંદારાણાના ધર્મપત્નિ અને સ્વ. ભગવાનજીભાઇ ગોરધનદાસ રૂપારેલીયાના પુત્રી તેમજ યોગેશભાઇ અને વિજયભાઇ રૂપારેલીયાના બહેન તથા જય ચંદારાણાના માતુશ્રી તા. ૩/૧ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું અને પિયર પક્ષની સાદડી તેમના નિવાસસ્થાને આજે તા.૪ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મનોજભાઇ-૯૭૩૭૮ ૪૫૯૪૭), (જય-૭૨૮૫૦ ૭૭૦૭૭), યોગેશભાઇ (૯૮૨૪૯ ૦૬૪૯૭), વિજયભાઇ (૯૦૯૯૦ ૯૧૪૧૦)

નિર્મળાબેન ખેતાણી

 

રાજકોટ : સ્વ. હરખચંદ માવજી ખેતાણી રાજકોટના દિકરી નિર્મળાબેન હરખચંદ ખેતાણી તા.૧ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદુભાઇ ખેતાણી -અમદાવાદ તથા ગુણવંતભાઇ, મહેન્દ્રભાઇ, દિનેશભાઇ ખેતાણીના બહેન, સ્વ. રાજુભાઇ (અમદાવાદ), વિરેન્દ્ર, દેવેન, અજય, નૈમિષ, તથા ગુંજનના ફઇબાનું બેસણું  આજે તા.૪ને  સોમવારે સાંજે ૪ થી પ 'ખેતાણી' ર૭/૪૧ કોર્નર, પ્રહલાદ પ્લોટ ખાતે રાખેલ છે.  અજય ખેતાણી-મો.નં.  ૯૯૭૯૦ ૯૭૦૬ર તથા મો. નં. ગુંજન ખેતાણી- ૮૭૩૪૦ ૦૦૦૧૧ છે.

 

લાભુબેન ટાંક

ગોંડલ : લાભુબેન મનજીભાઇ ટાંક (ઉ.વ.૮૭) તે અમૃતભાઇ, વાઘજીભાઇ, રતિભાઇ, પ્રવિણભાઇ, કાંતિભાઇના માતુશ્રીનું તા. ર ને શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું આજે તા.૪ ને સોમવારના સાંજે ૪ થી ૬ સુખનાથનગર, સીવિલ હોસ્પિટલ પાછળ મુકામે  રાખેલ છે.

માયાકુંવરબા પંડયા

ગોંડલ : મૂળ કોયલી હાલ સુરેન્દ્રનગર ચા.મ.મો. બ્રાહ્મણ સ્વ. માયાકુંવરબા પંડયા તે કાંતિલાલ ચત્રભુજભાઇ પંડયાના ભાભી તથા પંચાસર (મોરબી) સ્વ. મોહન જોશી, સ્વ. લીલાધર જોશી તથા સ્વ. શંભુપ્રસાદ જોશીના બેન તથા પ્રમોદભાઇ, અશ્વિન, કિશોરભાઇ, નલીનભાઇ તેમજ મધુબેન પી. જાની તથા રેખાબેન બી. પંડયાના માતુશ્રીનું તા. ૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તેમજ પિયર પક્ષનું બેસણું સાથે  આજે તા. ૪ના રોજ બપોરે ૩ થી પ રાખેલ છે.

પ્રફુલાબેન ગોંધીયા

ઉપલેટા : પ્રફુલાબેન નિલુભાઇ ગોંધીયા ઉ.વ.પ૮, તે નિલુભાઇ હીરાભાઇ ગોંધીયા (મનોરથ કટલેરીવાળા)ના ધર્મપત્ની, કરણના માતુશ્રી, પ્રતિક તથા મિતુલના કાકી, તે ભૂમિકાબેન ચિરાગકુમાર ગણાત્રા, મીરાબેન દર્પણકુમાર ગઢીયા અને શ્રદ્ધાબેન કેતનકુમાર તન્નાના સાસુ તા. ર ને શનિવારના રોજ અક્ષરનિવાસી થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ સોમવાર ને તા. ૪ના રોજ ૪-થી ૬, નિલુભાઇ મો. નં. ૯૮રપપ ૯૭પપ૧, મુકેશભાઇ મો. ૯૪૦૯૧ ૬રર૩૦, મિતુલ મો. ૯૯રપર ૯૧૦૪૯

નાથીબેન ગોહેલ

રાજકોટઃ વેરાવળ નિવાસી સોરઠિયા પ્રજાપતિ નાથીબેન અરજણભાઇ ગોહેલ તે અરજણભાઈ ભગવાનભાઈ ગોહેલના ધર્મપત્નિ, તે દેવજીભાઈ, શામજીભાઈ, રવજીભાઈ, વાલજીભાઈ અને અશોકભાઈ ગોહેલના માતુશ્રી તા.૨ને શનિવારે વેરાવળ ખાતે રામ શરણ થયેલ છે. મો.૯૮૭૯૭ ૬૨૨૬૬, ૬૩૫૧૮ ૩૬૦૩૧, ૯૮૨૪૪ ૪૪૫૯૮, ૮૧૨૮૯ ૬૬૬૯૦, ૯૭૨૩૦ ૩૭૩૫૦

કિશોરભાઇ કોટક

રાજકોટ : મૂળ સાવરકુંડલા હાલ રાજકોટ કિશોરભાઇ કોટક (ઉ.વ.૬૮)તે સ્વ.નાનાલાલ ભગવાનજી કોટકના પુત્ર, સ્વ. ચંપકભાઇ, સ્વ. હર્ષદભાઇના નાનાભાઇ, વિનોદભાઇ, મહેશભાઇના મોટાભાઇ, જલ્પેશ (કાનો), ગોપાલ, કલ્પના, ખુશ્બુના પિતા અને પરેશભાઇ, જિતેશભાઇના સસરા, સ્વ. રતિલાલ દુર્લભજી તન્નાના જમાઇ, ભરતભાઇ, દિલીપભાઇ, મહેશભાઇના બનેવીનું તા. ૨ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું, સસરાપક્ષની સાદડી તા. ૪ને સોમવારે સાંજે ૪ થી ૬ સુધી (૭૪૦૫૭-૬૯૬૫૯) રાખ્યું છે.

પ્રવિણભાઈ રાજા

 

રાજકોટઃ પ્રવિણભાઈ ઓધવજીભાઈ રાજા- મેસર્સ ઓધવજી ભવનભાઈ એન્ડ કંપની દાણાપીઠવાળા, તેઓ ઈન્દિરાબેન રાજાના પતિ, કિશોરભાઈ, કનુભાઈ, સ્વ.વિજયભાઈના મોટાભાઈ, મેહુલ (યુએસએ), ફાલ્ગુની અતુલકુમાર સોમૈયા  (ઈંદોર), નીલુ રૂચિરકુમાર સાયાણી (ઓસ્ટ્રેલીયા)ના પિતાશ્રી, ગોરધનદાસ માધવજી કોટેચા પોરબંદરવાળાના જમાઈનું તા.૨ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૪ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે છે. કિશોરભાઈ રાજા મો.૯૪૨૭૪ ૩૪૬૯૫, કનુભાઈ રાજા મો.૯૪૨૮૨ ૫૦૨૪૭, અનિલભાઈ મો.૯૭૨૫૭ ૧૬૭૪૦, હાર્દિકભાઇ રાજા મો.૯૪૨૭૨ ૫૩૫૩૪, ફાલ્ગુની સોમૈયા મો.૯૪૨૫૦ ૭૬૭૮૩

હસમુખભાઈ રાઠોડ

 

 

રાજકોટઃ લુહાર હસમુખભાઈ કાંતીલાલ રાઠોડ (ઉ.વ.૬૫) તે કલ્પેશભાઈ, નીરવભાઈ, નેહાબેન તથા નિરાલીબેનનાં પિતાશ્રીનું તા.૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૪ સોમવારનાં સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. કલ્પેશભાઈ મો.૯૪૨૬૨ ૫૮૫૯૬, નિરવભાઈ મો.૯૪૨૯૦ ૯૬૩૭૧

 

નિર્મળાબેન આડેસરા

રાજકોર્ટઃ સોની ગીરધરલાલ ભગવાનજીભાઈ આડેસરાના ધર્મપત્નિ નિર્મળાબેન (ઉ.વ.૬૯) તે મુકુંદરાય, હરેશભાઈ તથા ગોકુલેશભાઈના ભાભી તથા મનિષભાઈ, પિયુષભાઈ, શીલાબેન, માલતીબેન તથા ભાવનાબેનના માતુશ્રી વનેચંદભાઈ પ્રેમજીભાઈ માંડલીયાના પુત્રી, વિનેશભાઈ, ચંદ્રેશભાઈ, પ્રદિપભાઈ અને રાજુભાઈના બેન, તા.૨ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બન્નેપક્ષનું ટેલીફોનીક બેસણું તા.૪ સોમવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે. મો.૭૪૦૫૪ ૬૪૧૬૧, મો.૯૨૨૮૩ ૦૭૬૬૧, મો.૯૪૨૮૨ ૭૦૪૪૦, મો.૯૮૨૪૮ ૨૪૭૯૩

દિલીપકુમાર શુકલ

રાજકોટઃ નિવાસી ઔદીચ્ય ઝાલાવડી હડિયાણા ચોવીસી બ્રાહ્મણ સ્વ.દિલીપકુમાર ચુનિલાલ શુકલ (ઉ.વ.૭૭) (રિટાયર્ડ પોસ્ટમાસ્તર) તે દુર્ગાદેવી દિલીપભાઈ શુકલના પતિ, સ્વ.ડોલરભાઈ શુકલના નાનાભાઈ, ડો.દિપેશભાઈ, બ્રિજેશભાઈ (જેટકો) તથા ફાલ્ગુનીબેન વોરાના પિતાશ્રી, હિતેશભાઈ વોરા (એરપોર્ટ), અ.સૌ.કાનનબેન તથા નિયતિબેનના સસરા, દેવાંશી, વેદાંત, જલધિ તથા તથ્યના દાદા, અ.સૌ.વૈભવી અંકિતકુમાર પંડયા તથા હેમાંગના નાના અને સ્વ.મહેશ્વરભાઈ જે.શુકલ તથા ડો.રામાકાન્તભાઈ જે. શુકલના બનેવી તા.૨ શનિવારના કૈલાશવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૪ને સોમવાર, સમય સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે રાખેલ છે. દીપેશભાઈ મો.૭૩૩૯૭ ૭૨૮૫૦, બ્રિજેશભાઈ મો.૯૪૨૭૭ ૨૫૨૨૭, હિતેશભાઈ વોરા મો.૯૮૨૪૨ ૨૩૭૯૫

શાંતિલાલ ગાંધી

રાજકોટઃ પડધરીવાળા હાલ રાજકોટ શાંતીલાલ રણછોડદાસ ગાંધી (શ્રી ચંદન સ્ટોરવાળા) (ઉ.વ.૯૪) તે સ્વ.રતીલાલ જગજીવન મોદીના જમાઈ તે જયદીપ, વિજય, સ્વ.શરદ અને દિવ્યાબેન, જયશ્રી બી.માવાણી, સ્મિતા ડી.શાહ (અમદાવાદ)ના પિતાશ્રી અને નયન, મહેક, કેયુર, સેજલ રૂપાપરાના દાદીશ્રી તે રંજીતા કોઠારી, પરીન, પ્રિયાંસી, મિલાપ, પ્રિયંકના નાનાજી તા.૨ શનિવારે શ્રી અરિહંત શરણ પામેલ છે. તેનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૪ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયદીપ મો.૯૮૨૪૨ ૬૮૮૬૬, વિજય મો.૯૩૭૭૨ ૩૬૬૬૩, નયન મો.૯૯૨૫૧ ૯૯૦૯૧, પરીન મો.૯૦૩૩૭ ૨૨૪૭૩

ડાયા ભારતી

 રાજકોટઃ ડાયાભારતી છગનભારતી (અગતરાયવાળા) (ઉ.વ.૮૦) તા.૧ને શુક્રવારના રોજ કૈલાસવાસી થયેલ છે. વર્તમાન કોરોના પરિસ્થિતિને કારણે સદ્દગતનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૪ના રોજ  રાખેલ છે. દિપકભારતી મો.૯૯૦૯૯ ૮૧૭૭૧, દર્શિપભારતી મો.૮૧૫૩૯ ૧૮૭૯૦

નરસિંહભાઈ રાઠોડ

રાજકોટઃ સ્વ. નરસિંહભાઈ કનુજીભાઈ રાઠોડ ( ભગત ) (રિટાયર્ડ આરએમસી કર્મચારી સેક્રેટરી વિભાગ) જે સ્વ. દેવજીભાઇ સ્વ. હિરજીભાઈ તથા મનુભાઈ, રામજીભાઈ, દિનેશભાઈ, મંજુબેન,  સ્વ. પ્રભાબેન ના ભાઈ તથા સ્વ. રજનીશભાઈ અને પુર્વીબેન ના પિતા તથા રવિભાઈ ચાવડા ના સસરા નુ તા. ૩ના વૈકુંઠવાસી થયેલ છે. પરીસ્થિતી અનુસાર ટેલિફોનિક બેસણું રાખેલ છે.  તા.૭ ગુરૂવારના રોજ બપોરે ૩ થી ૫, સ્થળઃ વિરાણીચોક શ્રીરામદુત ખોડીયાર મંદિર રાજકોટ. પુર્વીબેન મો. ૯૯૯૮૬ ૩૫૬૯૪, રવિભાઈ મો. ૯૯૯૮૨ ૬૦૧૩૩, લાલાભાઈ મો.૬૩૫૩૭ ૭૮૭૮૪

જયાબેન મહેતા

મોરબી : મૂળ કાળાસર હાલ મોરબી નિવાસી લાલજીભાઇ એસ. મહેતા (મંડીર) તે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખના ધર્મપત્ની ઉ.વ.૭૮) તે મહેશભાઇ રાજયગુરૂ (પ્રમુખ : આમ આાદમી પાર્ટી-મોરબી), હિતેષભાઇ મંડીર (ભારતીય વિદ્યાલય), જયેશભાઇ મંડીર (હિમસન ફીલ્મસ), શ્યામભાઇ મંડીર (ભારતી બુક સ્ટોર) અને ભારતીબેનના માતુશ્રી તેમજ અનિલકુમાર બી. મહેતાના સાસુ, સ્વ. કિરીટભાઇ જે મહેતા (મંડીર), અશોકભાઇ મહેતા, દિલીપભાઇ જે. મહેતાના કાકી તથા નીતિન કિરીટભાઇ મંડીરના દાદીનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, ૪૦-રોટરીનગર, વેજીટેબલ રોડ સામાકાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે.

વિજયાબેન જોશી

જુનાગઢ :.. ઓખા જામખંભાળીયા નિવાસી ગં. સ્વ. વિજયાબેન વિષ્ણુભાઇ જોશી (ઉ.૭૪) તે વિષ્ણુપ્રસાદ પ્રાણજીવનનાં  ધર્મપત્ની તેમજ અસ્મિતાબેન રાજેશકુમાર વડીયા (દ્વારકા), આરાધનાબેન પ્રવિણભાઇ રતનેશ્વર (કુતીયાણા) ઝંખનાબેન આશિષભાઇ વ્યાસ (સુત્રાપાડા) તથા દિવ્યેશભાઇ (ઓખા)ના માતુશ્રી તેમજ સ્વ. રમેશભાઇ, ચંદ્રકાંતભાઇ, કિશોરભાઇ તથા હર્ષદભાઇના ભાભી અને ઓમનાં દાદીમાનું તા. ૩ નાં રોજ અવસાન થયેલ છે.

મધુબેન ભટ્ટી

રાજકોટઃ વિરપૂર નિવાસી મધુબેન ધીરૂભાઈ ભટ્ટી તેઓ સ્વ.ધિરૂભાઈ ભટ્ટીના પત્ની, રજનીભાઈ હસમુખભાઈ તથા કિશોરભાઇના માતુશ્રી, તેમજ કુસુમબેન તથા પુષ્પાબેનના માતુશ્રીનું તા.૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ના રોજ વિરપુર મુકામે રાખેલ છે. ટેલીફોનીક બેસણું રજનીભાઈ મો.૯૮૯૮૭ ૩૧૫૭૭, હસુભાઈ મો.૮૯૮૦૭ ૦૭૧૭૦, કિશોરભાઈ મો.૯૮૭૯૧ ૭૨૦૧૫ વર્તમાન પરીસ્થિતિના કારણે ટેલીફોન દ્વારા બેસણું રાખેલ છે.

લીલાવંતીબેન  કકકડ

રાજકોટઃ સ્વ.રજનીકાંત દુર્લભજીભાઈ કકકડના ધર્મપત્નિ લીલાવંતીબેન કકકડ, તે પીયૂષભાઈ રાજુભાઇ તથા ભાવનાબેનન માતુશ્રી તેમજ નરેન્દ્રભાઇ, નીરંજનભાઈના ભાભીનું તા.૧ શુક્રવારના દુઃખદ અવસાન થયેલછે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૪ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજુભાઈ મો.૯૨૭૪૪ ૩૬૧૧૦, નીરંજનભાઈ મો.૯૯૨૪૯ ૨૦૯૩૫, નરેન્દ્રભાઈ મો.૯૭૨૭૧ ૮૩૯૪૯

પ્રવિણભાઈ રાજા

રાજકોટઃ પ્રવિણભાઈ ઓધવજીભાઈ રાજા- મેસર્સ ઓધવજી ભવનભાઈ એન્ડ કંપની દાણાપીઠવાળા, તેઓ ઈન્દિરાબેન રાજાના પતિ, કિશોરભાઈ, કનુભાઈ, સ્વ.વિજયભાઈના મોટાભાઈ, મેહુલ (યુએસએ), ફાલ્ગુની અતુલકુમાર સોમૈયા  (ઈંદોર), નીલુ રૂચિરકુમાર સાયાણી (ઓસ્ટ્રેલીયા)ના પિતાશ્રી, ગોરધનદાસ માધવજી કોટેચા પોરબંદરવાળાના જમાઈનું તા.૨ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૪ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે છે. કિશોરભાઈ રાજા મો.૯૪૨૭૪ ૩૪૬૯૫, કનુભાઈ રાજા મો.૯૪૨૮૨ ૫૦૨૪૭, અનિલભાઈ મો.૯૭૨૫૭ ૧૬૭૪૦, હાર્દિકભાઇ રાજા મો.૯૪૨૭૨ ૫૩૫૩૪, ફાલ્ગુની સોમૈયા મો.૯૪૨૫૦ ૭૬૭૮૩

વિનોદભાઈ જેઠવા

રાજકોટઃ વિનોદભાઈ માધુભાઈ જેઠવા (ઉ.વ.૬૩)નું તા.૨ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૪ને સાંજે ૪ થી ૫ સમયે રાખેલ છે. વિનોદ મશીન ટુલ્સ મો.૮૮૬૬૬ ૧૧૭૧૧

નેહલબેન દેસાઈ

રાજકોટઃ નેહલબેન હિતેષભાઈ દેસાઈ તે કરવેરા સલાહકાર હિતેષભાઈ દેસાઈના પત્નીનું તા.૨ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૪ના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. મો.૯૮૨૪૪ ૮૯૨૯૦, ૯૪૮૪૪ ૧૯૫૯૯

હસમુખભાઈ રાઠોડ

રાજકોટઃ લુહાર હસમુખભાઈ કાંતીલાલ રાઠોડ (ઉ.વ.૬૫) તે કલ્પેશભાઈ, નીરવભાઈ, નેહાબેન તથા નિરાલીબેનનાં પિતાશ્રીનું તા.૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૪ સોમવારનાં સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. કલ્પેશભાઈ મો.૯૪૨૬૨ ૫૮૫૯૬, નિરવભાઈ મો.૯૪૨૯૦ ૯૬૩૭૧

ભાસ્કરભાઇ ઠાકર

ગોંડલ : રાજકોટ-ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ભાસ્કરભાઇ ભૂપતરાય ઠાકર (નિવૃત જીઇબી -જામનગર) તે નિરેશભાઇ પીજીવીસીએલ-રાજકોટ) તથા ડો. દર્શનાબેન અતુલભાઇ પંડયા (ગાયનેક-રાજકોટ) તથા કોમલબેન અનિરૂદ્ધભાઇ દવે છોટા ઉદેપુરના પિતાશ્રી તેમજ સ્વ. નૈમિષભાઇ-રાજકોટ ડો. મહેશભાઇ ધોરાજી સ્વ. કપિલભાઇ રાજકોટ, હર્ષદભાઇ, ચન્દ્રશેખરભાઇ ગોંડલના મોટાભાઇનું તા.રના રોજ સ્વર્ગવાસ થયેલ છે. ટેલિફોનિક ઉઠમણું તા. ૪ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે. મો. ૮૧૬૦૦ ૦૬૧ર૪, ૯૯રપર ૪૬૦૮૦ ઉઠમણું તા. ૪ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.