Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ જ્ઞાતિ જૂનાગઢના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ દવેના પત્નીનું અવસાન : કાલે પ્રાર્થના સભા

રાજકોટ : જૂનાગઢના સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ  નયનાબેન દિલીપભાઈ દવે (ઉં.૬૨ - નિવૃત શિક્ષિકા વણઝારી શાળા) તે બાજ ખેડાવાળ જ્ઞાતિ જૂનાગઢના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ કૃપાશંકરભાઈ દવે (નિવૃત હેડકલાર્ક જિલ્લા પંચાયત જૂનાગઢ)ના ધર્મપત્ની તથા નિર્મળભાઈ અને હિરલબેન કલ્પેશભાઈ મેરના માતુશ્રી તેમજ ભગવતીબેન પારેખના સાસુ તથા ધીરજલાલ ત્રિભોવનદાસ મહેતા (રાજકોટ)ના પુત્રી, તેમજ સંજયભાઈ મહેતાના બહેન તથા જયેશભાઇ દવે (પોસ્ટઓફિસ વાળા) અને માધવીબેન ઘનશ્યામભાઈ મહેતા (કુંકાવાવ) ના ભાભી તેમજ રમ્યના દાદી તથા અચ્યુત અને જાનવી ના ભાભુનુ તા. ૪ ના અવસાન થયેલ છે.

પ્રાર્થના સભા તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી શુભ રેસિડેન્સી, લક્ષ્મીનારાયણ મંદિર પાસે, રાયજીનગર, જૂનાગઢ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

પરેશભાઇ નથવાણીનું દારેસલામ ખાતે અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ અ.નિ.શ્રી પરેશભાઇ અમરચંદ નથવાણી રહે. દારેસલામ તે ખંઢેરીવાળા અ.નિ. અમરચંદ ત્રિકમજી નથવાણી તથા અ.નિ.વનીતાબેન અમરચંદ નથવાણીના નાના પુત્ર, અ.નિ.ઝવેરચંદ ત્રિકમજી નથવાણી-અ.નિ. વિનોદરાય ત્રીકમજી નથવાણી તેમજ શ્રી હસમુખભાઇ ત્રીકમજી નથવાણીના ભત્રીજા તા.૩ ના રોજ દારેસલામ મુકામે અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.હસમુખભાઇ ત્રિકમજી નથવાણી મો.૬૩પપપ ૧૯૧૯૫, અશ્વિનભાઇ વિનોદરાય નથવાણી મો.૬૩પ૪૪ ૬૬૪૭૦, પ્રીયલ પ્રવિણભાઇ નથવાણી મો.૯૮રપ૩ ૧૦૬રર

હસમુખભાઈ સિદ્ધપુરા

રાજકોટ : રાજકોટ નિવાસી હસમુખભાઈ દામોદરભાઈ સિદ્ધપુરા (ઉ.વ. ૭૩) તે મધુબેન ના પતિ, તેજસભાઈ, નમ્રતાબેન દેવેનભાઇ વસાણીયા (મુંબઈ), રોનકબેન હર્ષભાઈ બકરાણીયા (બેંગ્લોર) ના પિતાશ્રી તા.૪, મંગળવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.વર્તમાન પરીસ્થિતિ ને ધ્યાન માં રાખીને ટેલિફોનિક બેસણું તા. ૬ ગુરૂવારને રોજ ૪ થી ૬ રાખેલ છે. તેજસભાઇ- ૯૮૨૪૮ ૪૯૭૫૪, મધુબેન-૭૦૪૬૮ ૨૭૧૬૧.

 

અવસાન નોંધ

રંજનબેન વ્યાસ

જસદણઃ ઔદીચ્ય ઘેલા રામજી બ્રાહ્મણ રંજનબેન વ્યાસ (ઉં.વ. ૭૭) તે ભાઈશંકરભાઈએ વ્યાસના પત્ની, તે રતિલાલભાઈના નાનાભાઈના પત્નિ કનકરાયભાઈ, સ્વ. દિલીપભાઈના ભાભી, નાનાલાલ ડી. વ્યાસના પુત્રી, પ્રવિણાબેન રાજ્યગુરૂ, સ્વ. ઈલાબેન રાજ્યગુરૂ, પ્રતિભાબેન ભટ્ટ, સંજયભાઈના માતુશ્રીનું તા. ૩ના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે. હાલ કોરોના મહામારીને ધ્યાને લઈ તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલિફોનિક બેસણુ મોબાઈલ નંબર ૮૫૫૨૯ ૯૯૨૪૧ ઉંપર રાખેલ છે.

લાભુબેન લાડવા

રાજકોટઃ ગં. સ્વ. લાભુબેન નાનાલાલ  લાડવા (ઉં.વ.૮૩) તે અનિલભાઇ, અજયભાઇ ગં. સ્વ. મંજૂબેન, ગં. સ્વ. માલતીબેન, ભાવનાબેન, નયનાબેન ના માતુશ્રી તેમજ ધારાબેન, ખુશ્બુબેન, નિષ્ઠાબેનના દાદીમાં તા. ૩ ના અક્ષરવાસી થયેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૬ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અનિલભાઇ ૯૯૭૯૩ પ૯૩૦૯, અજયભાઇ ૮૧૪૦૧ ૧રપ૬પ, માલાબેન ૯૬૬ર૮ ૬૩૯૪૬, શોભનાબેન ૯૮૯૮૧ ૦૩૬૮૩

અમૃતલાલભાઇ નંદાસણા

રાજકોટઃ હાલ રાજકોટ નિવાસી સ્વ. અમૃતલાલ માવજીભાઇ નંદાસણા તે પ્રકાશભાઇ, મિતલબેન તથા હર્ષિદાબેનનાં પિતાશ્રીનું તા. ૪ ના અવસાન થયેલ છે. જેમનું બેસણુ ગુરૂવાર તા. ૬ ના સવારે ૯.૩૦ થી ૧ર રાખેલ છે.

પ્રભુદાસભાઇ રાજપરા

રાજકોટઃ પ્રભુદાસ ચુનીલાલ રાજપરા (ઉં.વ.૮૭) રિટાયર્ડ ચીફ મેનેજર (એસ. બી. આઇ.) તે કનકલતાબેનનાં પતિ, કીર્તિભાઇ (એલ. આઇ. સી. એજન્ટ), હિરેનભાઇ તથા અ. સૌ. સ્વ. દિીબેન જગદીશચંદ્ર ગુસાણીનાં પિતાશ્રી, જયશ્રીબેન, દર્શનાબેન તથા જગદીશચંદ્ર ગુસાણીના સસરા, સ્વ. માનવંતીબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. મનહરલાલ કુમુદબેન અને કિશોરભાઇના ભાઇ, નિધીબેન એચ. દેસાઇ, પ્રેમ અને પંકિતના દાદા તથા સ્વ. લક્ષ્મીચંદ દેવચંદ ધેડિયાના બનેવી તા. ર ના શ્રીજીચરણ પામ્યા છે. તેમનું ટેલિફોનીક બેસણુ બન્ને પક્ષનું તા. ૬ ને ગુરૂવારે સાંજના ૪ થી પ રાખેલ છે. કિર્તી મો. ૯૮રપપ ૩૬૩પ૩, ભરત મો. ૭૮૧૭૯ ૭૭૦૭૮

કાન્તાબેન ચંદારાણા

રાજકોટઃ મુળ મેધપુર (હાલ રાજકોટ) નિવાસી સ્વ. કાકુભાઇ શીવલાલ ચંદારાણાના પત્ની સ્વ. કાન્તાબેન કાકુભાઇ ચંદારાણા તે સ્વ. હસમુખભાઇ, મહેન્દ્રભાઇ તથા કિરીટભાઇ તે ઇન્દુબેન વિજયકુમાર કકકડ તથા કુંદનબેન નિલેશકુમાર કાનાબારના માતુશ્રીનું તા. ર ના અવસાન થયેલ છે. તા. ૬ ને ગુરૂવારે ૪ થી ૬ બેસણુ તેમજ પિયર પક્ષની સાદડી ભવાની માતાજીના મંદિર નાગેશ્વરમાં રાખેલ છે.

હંસાબેન ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ હંસાબેન હર્ષદરાય ભટ્ટ (ઉં.વ.૭૮) તે સ્વ. હર્ષદરાય મણીશંકર ભટ્ટના પત્ની, જયેશભાઇ ભટ્ટ, (જેટકો), હિનાબેન ભંડારી (જેટકો જુનાગઢ), પ્રા. બીનાબેન ભટ્ટ (કુંડલીયા આર્ટસ કોલેજ રાજકોટ), ડો. કપીલભાઇ ભટ્ટ, ઉંદયભાઇ ભટ્ટ (ડીસ્ટ્રીકટ કોર્ટ સુરેન્દ્રનગર)ના માતા અને વિનોદરાય ભટ્ટ અને રસીકલાલ ભટ્ટના ભાભી, ડો. મિલનભાઇ ભટ્ટના ભાભુનું તા. ૪ ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. ૬ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ બ્રહ્મસમાજ ચોક, બ્રહ્મસમાજની વાડી, રૈયા રોડ, રાજકોટમાં રાખેલ છે. 

કરશનભાઈ નાગર

વાંકાનેરઃ નાગર કરશનભાઈ પ્રાગજીભાઈ (ઉં.વ. ૭૫) તે અશ્વિનભાઈ, ઉંત્તમભાઈ તથા મનોજભાઈના પિતાશ્રીનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને નાઈન એવન્યુ, જડેશ્વર રોડ, વાંકાનેર રાખેલ છે.

ચતુરભાઈ નરશીભાઈ

વાંકાનેરઃ વાંકાનેર નિવાસી મૂળ કણકોટ ખોરજા ચતુરભાઈ નરશીભાઈ (ઉં.વ. ૭૭) તે ભીખાભાઈના નાના ભાઈ તથા મનોજભાઈ, રાજેશભાઈ, વિજયભાઈ તથા વર્ષાબેનના પિતાશ્રીનું તા. ૪ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે વાણંદ સમાજની વાડી વાંકાનેર રાખેલ છે.

જયાબેન લોઢીયા

કુતીયાણાઃ સોની જયાબેન જગજીવનભાઈ લોઢીયા (ઉં.વ. ૮૦) તે અશોકભાઈ તથા ઉંમેશભાઈના માતા તથા વિશાલ અને ભાવિકના દાદી તા. ૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે.

વર્ષાબેન પોપટ

રાજકોટઃ વર્ષાબેન જગદીશભાઈ પોપટ (ઉં.વ.૬૦) તે જગદીશભાઈ પોપટના ધર્મપત્નિ અને હિરલભાઈ પોપટના માતુશ્રી તથા કાજલબેનના સાસુ અને આરવના દાદી તા.૪ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૫ કલાકે એરપોર્ટ રોડ વસુંધરા રેસીડેન્સીના કોમન પ્લોટમાં રાખવામાં આવેલ છે.

અપૂર્વભાઈ દોશી

રાજકોટઃ મુળ આમરણનાં રાજકોટ નિવાસી અર્પૂવભાઈ જેન્તીલાલ દોશી (ઉં.વ.૭૨) તે સ્વ.પ્રભાબેન જેન્તીલાલ દોશીના પુત્ર, સ્વ.લીલાધરભાઈ ગાંધીના જમાઈ કૃણાલ તથા હર્ષલનાં પિતાશ્રી શ્વેતા હર્ષલ દોશીનાં સસરા, હેતલ શ્રીપાલ મહેતાનાં ભાઈજી, કિશોરભાઈ, ચંદ્રકાંતભાઈનાં મોટાભાઈ, કુંદનબેન જસાણી, કોકીલાબેન શાહ, હર્ષાબેન સંઘવી તથા માધવીબેનના નાનાભાઈ તા.૪ મંગળવારના રોજ અરહિંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારનાં રોજ સવારે ૧૦ થી ૧૧ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. જયશ્રીબેન મો.૯૪૨૭૨ ૭૦૭૬૮, હર્ષલભાઈ મો.૭૭૦૯૦ ૮૫૩૭૪, કિશોરભાઈ મો.૯૭૨૬૧ ૬૮૯૯૮

પરેશભાઈ મહેતા

રાજકોટઃ મૂળ ખારચિયા (વાંકુળા) હાલ રાજકોટ નિવાસી સ્વ.કાંતિલાલ ઝવેરચંદ મહેતાના પુત્ર પરેશભાઈ કાંતિલાલ મહેતા (ઉં.વ.૫૯) તે સ્વ.ભાવેશભાઈ, સ્વ.સંજયભાઈ, પીયૂષભાઈ, પંકજભાઈ મહેતાના વડીલબંધુ તથા ક્રિષ્નાબેનના પતિ તથા હેમંતભાઈ મહેતા અને ભૂમિ પ્રતિકભાઈ માંડલીયા (મુંબઈ)ના પિતાશ્રી તથા હેયાંશના દાદા અને રૂપનારાયણ કાબરાના જમાઈ  તથા બિન્સી હેમંત મહેતાના સસરા તા.૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હેમંતભાઈ મહેતા મો.૯૯૦૯૪ ૦૦૦૫૪, પીયૂષભાઈ મહેતા મો.૯૯૦૯૦ ૪૦૪૧૪, પ્રતિકભાઈ માંડલીયા મો.૯૯૩૦૮ ૧૪૭૧૯ (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

અમૃતલાલ સાતા

રાજકોટઃ નિવાસી સ્વ.અમૃતલાલ મોહનલાલ સાતા (ઉં.વ.૭૯) તે સ્વ.મોહનલાલ નાગજીભાઈ સાતાના પુત્ર, સ્વ.ધીરજલાલ મોહનલાલ સાતાના નાનાભાઈ, સ્વ.તુલસીદાસ દયાળજી કોટકના જમાઈ તેમજ સંજયભાઈ સાતા (એએઈ-આરએમસી), પ્રમોદભાઈ સાતા (શિવ શકિત ઈલેકિટ્રક), અલ્કાબેન, નેહાબેન અને બીનાબેનના પિતાશ્રીનું તેમજ રવિન્દ્રકુમાર નાગ્રેચા, નિલેશકુમાર રાચ્છ, સુરેનકુમાર કારીયાના સસરાનું તા.૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૬ના રોજ સાંજે ૪ થી ૫:૩૦ વાગે  નિવાસસ્થાને રાખેલ છે. સરનામું:- કયુ-૪૦૨, સોપાન હિલ, શાંતિનગર પાસે, આલાપ ગ્રીન સિટી પાછળ, રાજકોટ.

કાન્તાબેન ચંદારાણા

રાજકોટઃ મૂળ મેઘપુર (હાલ રાજકોટ) નિવાસી સ્વ.કાકુભાઈ શીવલાલ ચંદારાણાના ધર્મપત્નિ સ્વ.કાન્તાબેન કાકુભાઈ ચંદારાણાનું તા.૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.હસમુખભાઈ, મહેન્દ્રભાઈ તથા કિરીટભાઈ તે ઈન્દુબેન વિજયકુમાર કકકડ તથા કુંદનબેન નિલેશકુમાર કાનાબારના માતુશ્રીનું તા.૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ બેસણું તેમજ  પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. ભવાની માતાજીના મંદિર નાગેશ્વરમાં રાખેલ છે.

રશ્મિબેન દત્તાણી

રાજકોટઃ રાજકોટ નિવાસી હસમુખભાઈ ભગવાનજીભાઈ દત્તાણીના ધર્મપત્નિ રશ્મિબેન તેઓ નયનભાઈ (સી.એ.), કોમલબેનના માતુશ્રી, ઘનશ્યામભાઈ, કિશોરભાઈ, સ્વ.કિશનભાઈ, કમલેશભાઈના ભાભી, મોરબીવાળા અમૃતલાલ ચંદારાણાના પુત્રીપરેશકુમાર ઠકકર (આણંદ)ના સાસુ તા.૪ના અક્ષરવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમિયાન રાખવામાં આવેલ છે.

વજીબેન સરવૈયા

રાજકોટઃ હિન્દુ બાબર, સ્વ.વજીબેન બચુભાઈ સરવૈયા (ઉં.વ.૯૫) તે બટુકભાઈ, કિશોરભાઈ તથા રમેશભાઈના માતુરી તા.૨ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ ગુરૂવાર, સાંજે ૪ થી ૬ બટુકભાઈ બચુભાઈ સરવૈયાના નિવાસસ્થાને તીરૂમાલા પાર્ક-૧, લકકીરાજ પાર્ટી પ્લોટની પાછળ, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ઉંત્તરક્રિયા તા.૧૩ના રોજ રાખેલ છે. મો.૯૮૭૯૯ ૬૭૯૯૩, મો.૯૮૯૮૮ ૦૮૬૩૬

રજનીભાઇ ભગલાણી

રાજકોટઃ મુળ રાજકોટ - નાગલપર હાલ ભુજ (ભુજોડી) રજનીભાઇ નરેશભાઇ ભગલાણી (ઉં.૪૪) તે સ્વ. નરેશભાઇ કેશવલાલ અને મંજુલાબેનના પુત્ર તથા સ્વ. છેલશંકરભાઇ, ઇન્દુબેન દિનેશભાઇ, હર્ષાબેન, નવીનભાઇ, સ્વ. ધર્મિષ્ઠાબેનના ભત્રીજા તેમજ મનોજભાઇ, સુમિતભાઇ, દીપભાઇ અને ધારાબેનના ભાઇનું તા. ૩ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે એલ૧/૫૬ આરએમસી કવાટર્સ, આરટીઓ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. સુમિતભાઇ ૯૭૧૨૦ ૮૫૭૬૨, નવીનભાઇ ૯૭૧૪૪ ૮૩૫૩૨, મનોજભાઇ ૯૯૭૯૧ ૨૦૦૦૪.

ધીરજબેન પંડયા

રાજકોટઃ શ્રી નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજના ચાંદલીવાળા હાલ રાજકોટ વૃજલાલ મકનજીભાઈ પંડયાના પત્ની સ્વ.ધીરજબેન (ઉં.વ.૮૨) તે હરેશભાઈ, પ્રકાશભાઈ, મધુબેન તથા ભારતીબેનના માતુશ્રીનું તા.૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉંઠમણું તા.૬ને ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંગળાબેન શાસ્ત્રી

રાજકોટઃ સારસ્વત સોરઠીયા બ્રાહ્મણ મંગળાબેન ગુલાબરાય શાસ્ત્રી (ઉં.વ.૯૫) તે સ્વ.જગદીશભાઈ શાસ્ત્રી ,મધુભાઈ શાસ્ત્રી, સ્વ.શદરભાઈ શાસ્ત્રી, રસીકભાઈ શાસ્ત્રી તેમજ ગીતાબેન, દિવ્યાબેન, દક્ષાબેનના માતુશ્રી તથા ધર્મેશ, હાર્દિક, નિરવ, રવિ, મેહુલના દાદીમાંનું તા.૨ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૬ના ગુરૂવારના સાંજે ૪ થી ૬ ભગવતી કૃપા, તપસ્વી સ્કુલની બાજુમાં જલારામ પ્લોટ, શેરીનં.૨, યુનિ.રોડ રાજકોટ રાખેલ છે. મો.૯૬૬૪૫ ૫૩૩૨૯, મો.૯૯૧૩૫ ૨૪૭૪૩

ચંપાબેન મકવાણા

રાજકોટઃ મુળગામ જેતપુર હાલ રાજકોટ લુહાર સ્વ.રવજીભાઈ જીવરાજભાઈ મકવાણાના ધર્મપત્નિ તથા કિશોરભાઈ, હરેશભાઈ, કિરીટભાઈ, અતુલભાઈ, પ્રવિણભાઈના માતુશ્રી સ્વ.ચંપાબેન રવજીભાઈ મકવાણા (ઉં.વ.૮૫) તા.૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૬ ગુરૂવારના રોજ રાખેલ છે. ૪:૩૦ થી ૬ વિનોદભાઈ કોમ્યુનીટી હોલ, દેવપરાની બાજુમાં કોઠારીયા રોડ રાજકોટ. કિરીટભાઈ મકવાણા મો.૯૪૨૯૧ ૬૭૬૦૧

ભુપતરાય ભટ્ટ

રાજકોટઃ મોટી કુકાવાવ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.ભુપતરાય ધનેશ્વરભાઈ ભટ્ટ (ઉં.વ.૮૩) તે બાલાશંકર ધનેશ્વરભાઈ ભટ્ટ (ધારગણી)ના મોટાભાઈ તથા અશોકભાઈ, પ્રવિણભાઈ, ચેતનભાઈ તથા ઈન્દુબેન જોષીના પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૪ના રોજ થયેલું છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૮ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાને (મોદી પ્લોટ, મોટી.કુંકાવાવ) સાંજે ૪ થી ૬ના રોજ રાખેલ છે. (મો.૯૪૨૮૭ ૦૯૨૮૨)

દેહાભાઈ મૈયડ

રાજકોટઃ સ્વ.દેહાભાઈ હરિભાઈ મૈયડ (ઉં.વ.૬૪) તે ચંદુભાઈ હરિભાઈ મૈયડ તેમજ રમેશભાઈ હરિભાઈ મૈયડના મોટાભાઈ અને શૈલેષભાઈ મૈયડના પિતાશ્રીનું તા.૪ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ૨- ઉંદયનગર શેરીનં.૯, મવડી ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંપાબેન પારેખ

રાજકોટઃ સ્વ.ભગવાનદાસ જટાશંકર ગાંધીનાં પુત્રી ચંપાબેન વિનયકાન્ત પારેખ તે સ્વ.પ્રતાપભાઈ, સુમનભાઈ, સ્વ.કિશોરભાઈ, સ્વ.પ્રવિણભાઈ તથા નલીનભાઈ ગાંધીના બહેન તા.૪નાં અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. નલીનભાઈ મો.૮૧૪૧૦ ૭૫૮૭૩, શ્યામભાઈ (પંચમ) મો.૯૮૨૫૨ ૧૫૩૪૩

ઉષાબેન ખંધાર

રાજકોટઃ અશોકભાઈ શાંતિલાલ ખંધારનાં ધર્મપત્નિ ઉષાબેન અશોકભાઈ ખંધાર (ઉ.વ.૬૮) તે ધરીન તથા અમરનાં માતુશ્રી તા.૪ને મંગળવારનાં અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારનાં સવારે ૯ થી ૧૦:૩૦ રાખેલ છે. અશોકભાઈ મો.૯૪૨૮૨ ૧૦૦૦૦, ધરીનભાઈ મો.૯૮૨૫૭ ૧૦૦૦૬, અમરભાઈ મો.૯૪૨૮૨ ૦૦૯૦૨