અવસાન નોંધ
પારૃલબેન ધોળકીયા
રાજકોટઃ મુંબઈ નિવાસી અમારા મોટા બહેન પારૃલબેન એચ. ધોળકિયા (ઉ.વ.૬૫) તે સ્વ.ડાયાલાલ ફુલચંદ શ્રીમાંકર (જેતપુર)ના દિકરીનું તા.૩૧ને રવિવારના રોજ મુંબઈ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને શનિવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. બળવંતભાઈ મો.૯૪૨૮૨ ૮૭૨૫૧, ધર્મેન્દ્રભાઈ મો.૭૭૭૮૮ ૦૮૮૦૯
પુરૃષોતમભાઈ વેકરીયા
રાજકોટઃ વેકરીયા પુરૃષોતમભાઈ માવજીભાઈ (ઉ.વ.૭૭) તે અમિતભાઈના પિતાશ્રી તથા દક્ષાબેનના સસરા તથા ધ્યાન, કિર્તનના દાદાનું તા.૪ને ગુરૃવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ શનિવાર સાંજે ૪ થી ૬ કલાકે સ્થળ- ચિત્રકુટ મહાદેવ મંદિર, ચિત્રકુટ સોસાયટી, આઈ.ઓ.સી. કવાર્ટર પાસે, ક્રિસ્ટલ મોલની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
નરશીભાઇ રાઠોડ
ગોંડલ : લુહાર સ્વ. લાલજીભાઇ પ્રાગજીભાઇ રાઠોડના પુત્ર નરશીભાઇ લાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૮ર) તે જગદીશભાઇ, સ્વ. ગીરીશભાઇ, સંજયભાઇ તથા સરોજબેન, ભાવનાબેનના પિતાજીનું તા. ૪ ના અવસાન થયું છે. બેસણું તા. ૬ શનીવાર સમય સાંજે પ થી ૬, મચ્છુકઠીયા લુહારવાડી સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે
ક્રિષ્નદાસ રાજપરા
ઉપલેટા : સોની ગો. વા. જમનાદાસ મોહનલાલ રાજપરાના પુત્ર ક્રિષ્નદાસ ઉ.વ.પ૬ તે ગીરીશભાઇ (યમુના જવેલર્સ) વાળાના નાનાભાઇ તથા ઉદીત તથા નિકુંજના પિતાશ્રી તા. ૪ ગુરૂવારે શ્રીજીચરણ પામ્યા છે. ટેલીફોનીક બેસણું તા. ૬ ને શનિવારે ૪ થી ૬ મો. ૯૯૯૮૮ ૮૩પ૯૮, મો. ૯૪ર૮ર ૭૩૪૮૩, મો. ૯૦૯૯૭ ૮૧૩ર૩ ઉપર રાખેલ છે.
મંજુલાબેન ગાંધી
રાજકોટઃ સ્વ.મંજુલાબેન રમણીકલાલ ગાંધી (ઉ.વ.૮૦) જે રમણીકલાલ ગોરધનદાસ ગાંધીના ધર્મપત્નિ (નવાગામ વાળા), હરિદાસ સરૈયા (જામકંડોરણા)ના પુત્રી, રાજેન્દ્રભાઈ, પંકજભાઈ અને મીનાબેનના માતુશ્રી, જયસિંહકુમાર ગાંધી, જીજ્ઞાબેન ગાંધી અને રશ્મિબેન ગાંધીના સાસુ તથા ડો.છોટુભાઈ ગાંધી અને અમરસિંહભાઈ ગાંધીના ભાભી તથા રૂચિતા, ફોરમ, હેતલ, શૌયના દાદી તા.૪ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું શનિવાર તા.૬ સાંજે ૪ થી ૬ શ્રી ભાટિયા બોર્ડિંગ રાજકોટ ખાતે રાખેલ છે. રાજેન્દ્રભાઈ ગાંધી (મો.૭૦૧૬૪ ૬૭૮૯૮), પંકજભાઈ ગાંધી (મો.૬૩૫૫૮ ૯૪૮૩૯)
જશુમતીબેન
રાજકોટઃ વાંકાનેર નિવાસી સ્વ.ગોરધનદાસ માધવજી પટેલની પુત્રી જશુમતીબેન (ઉ.વ.૭૫) તે સ્વ.વસંતભાઈ, ભુપતભાઈ તથા અશોકભાઈના બહેન તથા સંજયભાઈ, જતીનભાઈ તથા તુષારભાઈના ફૈબાનું તા.૪ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૬ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને જીનપરા વાંકાનેર ખાતે રાખેલ છે.
કાંતિલાલ રાણપરા
રાજકોટ :.. સોની કાંતિલાલ મગનલાલ રાણપરા (ખાખરેચીવાળા) હાલ રાજકોટ તે સોની ચંપકભાઇ, દેવેન્દ્રભાઇ, જીતેન્દ્રભાઇ, વિનયભાઇ, કાનાભાઇના પિતાશ્રી તથા સોની શામજીભાઇ લાલજીભાઇના જમાઇ આડેસરા, તથા જેન્તીલાલ શામજીભાઇ આડેસરાના બનેવી શ્રીજીચરણ પામેલ છે. તેનું બેસણું ખીજડાવાડી -ર, નંબર બપોરે ૩ થી પ વાગ્યે રાખેલ છે.