અવસાન નોંધ
બળવંતરાય પાઠક
રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ ખાંભા હાલ રાજકોટ કૌડિન્ય ગૌત્ર પાઠક પરિવારના સ્વ.શિવશંકર વનમાળી પાઠકના પુત્ર બળવંતરાય શિવશંકર પાઠક તે સ્વ.ભુપતરાય શિવશંકર પાઠકના નાનાભાઈ તથા શ્રી કનકરાય શિવશંકર પાઠકના મોટાભાઈ તેમજ હિતેશભાઈ, પરેશભાઈ, ગીરીશભાઈ, કોકીલાબેન, કાજલબેન,ના પિતાશ્રી તથા સંજયભાઈ હષૅદરાય જોષી, વિપુલભાઈ હષૅદરાય જોષીના સસરા તેમજ સ્વ.અમૃતલાલ દેવશંકર ભટ્ટ (જેતપુર) ના જમાઈ તથા ગજેન્દ્રભાઈ, બળવંતરાય, હરેશભાઈના બનેવીનું તા. ૦૨ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલિફોનિક ઉઠમણું તથા બેસણું બન્ને પક્ષનું તા.૭ ને સોમવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન રાખેલ છે. સરનામું નંદાહોલ,સુભાષનગર શેરી નં.૧ કોઠારીયા રોડ રાજકોટ. મો ૯૯૨૫૬ ૭૮૪૯૮ હિતેશભાઈ પાઠક, મો. ૯૯૭૯૯ ૦૯૩૯૯ પરેશભાઈ પાઠક, મો ૮૮૪૯૧ ૦૫૭૦૫ ગીરીશભાઈ પાઠક, મો. ૯૭૨૩૧૦૦૩૨૪ કનકભાઈ પાઠક, મો. ૮૪૬૦૨૮ ૪૭૫૭ જયસુખભાઇ પાઠક - મો. ૮૧૨૮૩ ૧૨૩૦૭ ગજેન્દ્રભાઈ ભટ્ટ.
દક્ષાબેન હિરાણી
રાજકોટઃ ગામ અગતરાય તા. કેશોદ જી.જુનાગઢ દક્ષાબેન ચંદુભાઈ હિરાણી તે ચંદુભાઈ ડાયાભાઈ હિરાણીના ધર્મપત્નિ તથા ઉત્સવ, હિના, ઈલા, પૂર્વીશા, મોસમીના માતુશ્રીનું તા.૫ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૭ સોમવારના રોજ સવારે ૮ થી ૧૨ અગતરાય મુકામે રાખવામાં આવેલ છે. પરસોતમભાઈ હિરાણી મો.૮૫૧૧૯ ૩૩૬૧૩, ચંદુભાઈ હિરાણી મો.૯૯૨૫૬ ૫૬૬૯૦, ઉત્સવ હિરાણી મો.૮૮૬૬૧ ૧૭૨૦૨
વિજયભાઈ ડોડીયા
રાજકોટઃ મૂળ ગામ માથક (હાલ રાજકોટ) કારડીયા રાજપૂત સ્વ.જીવણભાઈ છગનભાઈ ડોડીયાના નાનાપુત્ર વિજયભાઈ (ઉ.વ.૬૦) તે સંજયભાઈ તથા બિન્દુબેન વિરેન્દ્રકુમાર સોઢાના પિતાશ્રી તથા સ્વ.ધીરજભાઈ, મનહરભાઈ, નટવરભાઈના નાનાભાઈ તથા હિતાંશુના દાદા અને માધવ, નાવ્યાના નાનાનું તા.૫ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ બેસણું ટેલીફોનીક રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જયેન્દ્રકુમાર હરિયાણી
રાજકોટઃ સ્વ.પ્રભુદાસ અમરદાસજી હરિયાણી તથા ગં.સ્વ.કાન્તાબેન પ્રભુદાસજી હરિયાણીના પુત્ર જયેન્દ્રકુમાર પ્રભુદાસજી હરિયાણી (એસબીઆઈ કરણપરા- રાજકોટ) (ઉ.વ.૬૦) તે અંકિત હરિયાણી (દોહા- કતાર) તથા ઝરણાં સુમિતકુમાર દુધરેજીયા (ઓસ્ટ્રેલીયા)ના પિતાશ્રી, દિનેશભાઈ હરિયાણી (સુરત), પ્રજ્ઞાબેન હરિયાણી (એસબીઆઈ, સુરત), જયેશભાઈ હરિયાણી, દિવ્યેશભાઈ હરિયાણી (તિરૂપતી કુરીયર, રાજકોટ)ના મોટાભાઈ તા.૩ ગુરૂવારના રોજ દેવલોક પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૫ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો.૯૮૯૮૬ ૬૨૩૩૫, મો.૮૧૨૮૧ ૨૭૮૩૪
ભાનુબેન પોપટ
રાજકોટઃ અ.સૌ.ભાનુબેન જયંતીભાઈ પોપટ (ઉ.વ.૬૯) તે જયંતીભાઈ ભગવાનજીભાઈ પોપટ (રાણા કંડોરણાવાળા) હાલ રાજકોટના ધર્મપત્નિ તેમજ રૂપેશભાઈ, રસીકભાઈ, વિરલભાઈ તેમજ અંજનાબેન પિયુષકુમારના માતુશ્રી તેમજ ધીરૂભાઈ તથા અશોકભાઈના ભાભીનું તા.૪ને શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૫ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.
નિર્મળાબેન વૈદ
રાજકોટઃ નિવાસી સ્વ.ચંદ્રકાંતભાઈ કાંતીલાલ વૈદ (કાંતી પ્રિ.પ્રેસ)ના ધર્મપત્નિ નિર્મળાબેન (ઉ.વ.૭૯) તે કમલેશભાઈ, પરાગભાઈ તથા ભાવિષાબેનના માતુશ્રી સાગાહારી સંથારા સાથે તા.૪ શુક્રવારના રોજ અરીહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ને સોમવારે સવારે ૧૦ થી ૧૨ કલાકે રાખેલ છે. ર્લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો.૯૮૭૯૨ ૬૩૬૪૩
શાંતાબેન રાજાણી
રાજકોટઃ સ્વ.શાંતાબેન સુરેશભાઈ રાજાણી (ઉ.વ.૬૦) તે સુરેશભાઈ વ્રજલાલ રાજાણીના ધર્મપત્નિ તથા જયેશભાઈ, પ્રેમલભાઈ તથા કવિતાબેન મનીષભાઈ અનડકટના માતુશ્રીનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયેશભાઈ મો.૯૬૦૧૦ ૪૧૫૨૨, સુરેશભાઈ મો.૯૦૯૯૨ ૮૮૧૦૬, પ્રેમલભાઈ મો.૬૩૫૫૨ ૦૪૩૭૯
સુશીલાબેન તન્ના
ગોંડલઃ ગીરીશભાઈ જેઠાલાલ તન્ના (નાગરાજ અંડર ગારમેન્ટ)ના ધર્મપત્ની સુશીલાબેન (ઉ.વ. ૭૩) તે ગોપાલભાઈ તન્ના, નીતાબેન હરેશકુમાર (બાબરા) તથા પન્નાબેન રાજેશકુમાર પારેખ (ગોંડલ)ના માતુશ્રી તથા મંથનના દાદીમા તથા જયંતિભાઈ, નટુભાઈ, રાજુભાઈ, દીલીપભાઈના ભાભીનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૫ના સાંજે ૫ થી ૬ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, સાંઈબાબા મંદિર પાસે રાખેલ છે. ગીરીશભાઈ મો. ૬૩૫૧૮ ૫૨૦૯૨, ગોપાલભાઈ મો. ૯૯૯૮૫ ૧૧૦૧૧ તથા પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.
પંકજભાઈ રાઠોડ
રાજકોટઃ પંકજ નટુભાઈ રાઠોડ (ઉ.વ. ૪૫) તે સ્વ. નટુભાઈ રાઠોડ (નિવૃત પોસ્ટ ઓફિસ)ના પુત્ર અને સંજયભાઈના નાના ભાઈ તથા અરૂણાબેન રાજેશકુમાર ચોટલીયાના ભાઈ તથા જલ્પાબેનના પતિ અને ભવ્યના પિતા તથા ચંદુલાલ ભગવાનજીભાઈ વેગડના જમાઈનું તા. ૩ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૭ના રાખેલ છે. સંજયભાઈ મો. ૯૮૨૫૫ ૩૨૯૭૦, જલ્પાબેન મો. ૯૮૯૮૪ ૭૫૭૬૧, ભવ્યભાઈ મો. ૯૬૨૪૪ ૩૭૭૫૭
મરીયમબેન લક્ષ્મીધર
રાજકોટઃ ગારિયાધર નિવાસી હાજી મુ.અકબરઅલી જીવાજી લક્ષ્મીધર (લાતીવાળા)ના બૈરો હાજી મ.મરીયમબેન અકબરઅલી લક્ષ્મીધર (ઉ.વ.૯૫) તા.૪ના શુક્રવારના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે. તે દિલવારભાઈ, મોઈઝભાઈ, શબ્બીરભાઈ, સલીમભાઈ, બીલકીસબેન (મુંબઈ) તથા રશીદાબેન (રાજકોટ)ના માતાશ્રીની ઝીયારતના સીપારા તા.૭ ને સોમવાર ઝોહર અસરની નમાઝ પહેલા ઓનલાઈન રાખેલ છે. દિલાવરભાઈ મો.૯૮૨૪૮ ૮૨૦૬૭, મોઈઝભાઈ મો.૯૯૨૫૯ ૯૫૧૯૨, શબ્બીરભાઈ મો.૯૪૨૭૨ ૬૪૯૬૭