Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021
'આઝાદ સંદેશ'ના પત્રકાર નિરાલી પારેખના પિતાશ્રી અરિહંતશરણ પામ્યાઃ ગુરૂવારે ટેલિફોનિક બેસણું

રાજકોટ : સ્વ. દ્વારકાદાસ જીવરાજ પારેખના પુત્ર કિરીટભાઇ પારેખ (ઉ.૭૩) તે દિવ્યાબેનના પતિ તેમજ કૌશલ, નિશા, નિરાલી (આઝાદ સંદેશ પત્રકાર) ના પિતાશ્રી તથા સ્વ.મણીલાલ વ્રજપાળ ગાંધીના જમાઇ તથા સ્વ. દિનેશભાઇ, મહેન્દ્રભાઇ, સ્વ.રાજેશભાઇ, સ્વ. ચંદ્રેશભાઇના બનેવી તા.૭ સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.૧૦ ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.કૌશલ કિરીટભાઇ પારેખ (પુત્ર) -૯૪ર૮૩ ૪૪૯૧૮, નિરાલી કિરીટભાઇ પારેખ (પુત્રી) ૯૪ર૬૯ ૧પ૦૦૭, મહેન્દ્રભાઇ મણીલાલ ગાંધી-૬૩પર૩ પ૮પ૯૭, અમરીશ દિનેશભાઇ ગાંધી-૯૮ર૪પ ૬૮પ૪૮

હર્ષાબેન ત્રિવેદીનું દુઃખદ અવસાનઃ ટેલિફોનિક બેસણુ

રાજકોટ : સાતોદડિયા મેડતવાડ શ્રીગૌડ બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ. માણેકલાલ દુર્લભજી ત્રિવેદીના પુત્રવધૂ તે માર્કંડરાય માણેકલાલ ત્રિવેદીના નાનાભાઇ રાજેન્દ્રભાઇના ધર્મપત્ની અ. સૌ. હર્ષાબેન રાજેન્દ્રભાઇ ત્રિવેદી, (ઉ.૬૧) તે સ્વ. નરેન્દ્રભાઇ, મહેશભાઇ, ભરતભાઇ, અરવિંદભાઇના ભાભી તથા મેહુલભાઇ, પ્રશાંતભાઇના માતુશ્રી, આકાશ અને માહીના દાદી તેમજ સ્વ. કનૈયાલાલ જટાશંકર શુકલના સુપુત્રી તથા અનિલભાઇ, અજયભાઇ તથા કામિનીબહેનના બહેન સોમવાર તા. ૭ ના રોજ કૈલાસવાસ પામેલ છે. બન્ને પક્ષનું ટેલિફોનિક બેસણું તા. ૧૦ ને ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ રાખેલ છે. ભીખુભાઇ પાલીશવાળા ૯૪૦૯૦ ૧૬૮૯પ, રાજેન્દ્રભાઇ ત્રિવેદી ૯૪ર૬૪ ૬૭૧૪૮, મહેશભાઇ ત્રિવેદી ૯૪ર૮ર ૭૧૮૮૭, અરવિંદભાઇ ત્રિવેદી ૯૯૦૪૬ ૪૧પ૯૪, મેહુલભાઇ ત્રિવેદી ૯૮ર૪૮ ૬૯૯૯ર, પ્રશાંતભાઇ ત્રિવેદી ૮૩ર૦૭ ૪ર૧૩૧, અજયભાઇ શુકલ ૯૩૭૬૧ રર૦૦૧ છે. 

અવસાન નોંધ

રાજયના પૂર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયાના ભાઇનું અવસાન

જામજોધપુર : રાજયના પૂર્વ ઉર્જા અને કૃષિ મંત્રી ચિમનભાઇ સાપરીયા તેમજ કાન્તીભાઇ, રમેશભાઇ તથા ધીરૂભાઇના ભાઇ જેન્તીભાઇ ધરમશીભાઇ સાપરીયા (ઉ.વ.૭૦) નું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ચીમનભાઇ સાપરીયા મો. ૯૪ર૬૮ ૧૯૩૧૯

ખીમજીભાઇ ભલગામા

રાજકોટ : સ્વ. ખીમજીભાઇ લાલજીભાઇ ભલગામા તા. ૬ ને રવિવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રમેશભાઇ ખીમજીભાઇ ભલગામા ૯૯રપપ ૦૦૪૪૩, કેવલ રમેશભાઇ ભલગામા ૯૭૭૩૦ ૦૩ર૭૯, મનસુખભાઇ બચુભાઇ ભલગામા ૭૦૯૬૮ ૧૧૯૧૭, અક્ષય મનસુખભાઇ ભલગામા ૭૮૭૪૧ ૯૯૮પ૪, ધર્મેશ મનસુખભાઇ ભલગામા ૯૭૧ર૮ ૧૯૩૦૭, ગામ પીપળીયા અગાભી, તાલુકો, વાંકાનેર, જીલ્લો મોરબી.

દેવશીભાઇ મકવાણા

રાજકોટ : જેતપુર : નવાગઢ નિવાસી દેવશીભાઇ કાનાભાઇ મકવાણા (ઉ.વ.પર), (એકસ. આર્મીમેન યુનિયન બેંક ઓફ ઇન્ડીયા -જેતપુર) તે વિનુભાઇ અને મહેશભાઇનાં ભાઇ, દક્ષાબેનનાં પતિ, આશિષ અને રોહિતનાં પિતાશ્રીનું તા. ૬ નાં રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૮ ના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે, તેમનાં નિવાસ સ્થાન : કેનાલ પાસે, સેન્ટ ફ્રાન્સીસ સ્કુલથી નજીક, નવાગઢ - જેતપુર ખાતે રાખેલ છે.

રાધાબેન જેશ્રાવત

માળિયા હાટીના :.. જુથળ (માળીયા હાટીના) રાધાબેન શ્યામસુંદર જેશ્રાવત (ઉ.વ.૪૦) તે શ્યામસુંદર કલ્યાણજીભાઇના ધર્મપત્ની તથા જુથળ હવેલીના મુખ્યાજી કલ્યાણજીભાઇના પુત્રવધુનું તા. ૬ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૮ મંગળવારના રોજ જુથળ ગીરીરાજજીની હવેલીમાં ટેલીફોનીક બેસણુ રાખેલ છે. મો. શ્યામસુંદરભાઇ ૭૦૯૬૯ ૧૧૧૧૩, મો. ૮૪૬૦ર ૦૧૬૩૩, કલ્યાણજીભાઇ મો. ૯૪૦૮૪ ૮૦૩૩૩, ૯૩૭પ૩ ૦૬૭૩૦

નિલમબેન વ્યાસ

ગોંડલ : નિલમબેન મોહનલાલ વ્યાસ તે સ્વ. દિપકભાઇ, ઉષાબેન ભટ્ટ, ભાષાબેન જોષી (અમદાવાદ)નાં માતુશ્રી, દેવાંગભાઇ તથા ખુશ્બુબેન ના દાદીનું તા. ૭ નાં અવસાન થયું છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૦ ગુરૂવારના સાંજે ચાર થી છ રાખેલ છે.

હિતેષ લખતરીયા

રાજકોટઃ વાણંદ હિતેષ પ્રવિણભાઇ લખતરીયા (ઉ.વ. ૪૦) તે પ્રવિણભાઇ બાબુભાઇ લખતરીયાના પુત્ર તથા બાબુભાઇ પ્રેમજીભાઇ લખતરિયાના પૌત્ર ત્થા જીતુભાઇ, હર્ષદભાઇના ભત્રીજા, રીષભના પિતાશ્રી તથા બટુકભાઇ (હાડવૈદ)ના પૌત્ર ત્થા જેન્તીભાઇ ત્થા અરવિંદભાઇ લીંબાણીના ભાણેજ, કનુભાઇ, શૈલેષભાઇ રઘુભાઇ કાંજીયા (મોરબી)ના જમાઇ તથા સંદિપભાઇના બનેવીનું તા. ૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું (બંને પક્ષનું) ટેલીફોનીક બેસણું તા. ૧૦ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રેલનગર-ર સામે પોપટપરા નજીક લોર્ડસ ક્રિષ્ના સીટી શેરી નં. ૩, રાજકોટ ખાતે રાખેલ છે. પ્રવિણભાઇ લખતરીયા-૭પ૬૭૧ ૬પ૯પ૮, હર્ષદભાઇ લખતરિયા-૯૯રપ૭ ૧૬૮૩૩, સંદિપભાઇ કાંજીયા-૯૮રપર ૭૧૬૦ર, જેન્તીભાઇ લીંબાણી-૯૮૯૮૭ ૦૦૧૯૦

અનિલભાઈ જેસુર

રાજકોટઃ સ્વ.અનિલભાઈ દુર્લભજીભાઈ જેસુર (ઉ.વ.૫૩) તા.૬ના દેવલોક પામ્યા છે. કોરોના મહામારીના કારણે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિલેશભાઈ મો.૯૩૭૬૪ ૩૬૦૧૦, કેવીનભાઈ મો.૮૨૦૦૦ ૨૭૪૦૪, હેમાંગભાઈ મો.૯૯૦૯૫ ૭૮૪૩૯