Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021
જયોતિબેન રાજેશકુમાર દોશીનું અવસાનઃ ઝૂમ ઉપર પ્રાર્થના સભા

રાજકોટઃ કાલાવડ નિવાસી હાલ રાજકોટ સ્વ.જશવંતરાય (બાબુભાઈ) ખંડુલાલ દોશીના પુત્ર રાજેશકુમાર દોશીના ધર્મપત્નિ સ્વ.અં.સૌ.જયોતિબેન દોશી તે તન્વી, હીરેન, સ્વ.હેમાલીના માતુશ્રી, તે અ.સૌ. રીતુ, ભાવિનકુમારના સાસુ, તે સ્વ.અ.સૌ. વસુમતી શાંતિલાલ પારેખના પુત્રી તે સ્વ.કિરીટભાઈ, રોહિતભાઈ, પરેશ, યશવંત, પલ્લવી, મીનાના બેન તા.૬ના રોજ અરિહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં ઝૂમ ઉપર પ્રાર્થનાસભા રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અવસાન નોંધ

કંચનબેન પટેલ

વિસાવદર : પટેલ કંચનબેન ભગવાનજીભાઇ માંગરોળીયા (ઉ.વ.પપ)નું તા.૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૮ શુક્રવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાનઃ હનુમાનપરા વિસાવદર રાખેલ છે.

જમનભાઈ સોલંકી

રાજકોટઃ મુળગામ નરમાણા હાલ રાજકોટ જમનભાઈ મોહનભાઈ સોલંકી (ઉ.વ.૬૮) જે મગનભાઈ પરસોત્તમભાઈ સોલંકી (કઠલાલ)ના નાનાભાઈ તથા અમૃતલાલ લિલાધરભાઈ જોટેગીયાની બનેવી તથા પરેશભાઈ, પ્રફુલભાઈ, ધર્મેશભાઈના પિતા તથા અશોકભાઈ, કૃણાલભાઈના અદાનું તા.૭ને બુધવારના દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૯ને શુક્રવારે સાંજે ૫ થી ૬ શ્રીનાથજી-૫, મહાદેવના મંદિરે હિરેન હોલ સામે ટેલીફોનીક રાખવામાં આવે છે. પરેશભાઈ મો.૯૮૭૯૫ ૯૫૫૮૧, પ્રફુલભાઈ મો.૯૮૨૫૩ ૮૩૩૨૭, ધર્મેશભાઈ મો.૯૮૨૪૮ ૨૨૧૫૯, અશોકભાઈ મો.૯૩૭૫૭ ૨૮૮૬૩, કૃણાલભાઈ મો.૯૪૨૭૭ ૨૯૯૯૧

વિજયાબેન દાવડા

રાજકોટઃ નિવાસી લુહાર વિજયાબેન હરજીવનભાઇ દાવડા (ઉ.વ.૯૦) તે મહેન્દ્રભાઇ (ઉષા મશીન ટુલ્સ), અનિલભાઇ, અશોકભાઇ, રાજુભાઇ (દાવડા વેલ્ડીંગ) ના માતુશ્રી તેમજ ભરતભાઇ હરસોરા (મુંબઇ) ના સાસુનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે. ટૅલિફોનીક બેસણું તા. ૯ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેન્દ્રભાઇ - ૯૪૨૮૨ ૦૨૦૩૨  અનિલભાઇ - ૯૪૨૬૯ ૬૭૯૬૧ અશોકભાઇ - ૯૪૨૭૫ ૬૨૦૭૫ રાજુભાઇ દાવડા - ૯૪૨૬૯ ૯૮૮૩૮

મનીષભાઇ પીઠવા

રાજકોટ : લુહાર મનીષભાઇ કાંતિલાલ પીઠવા (ઉ.વ.૪૪) તે કાંતીલાલ દેવજીભાઇ પીઠવા તથા રમાબેનના પુત્ર તેમજ ગીતાબેનના પતિ તથા વિજયભાઇ, રૂપલબેન, ધર્મીલાબેનના ભાઇ તથા જયંતિભાઇ, રતીભાઇના ભત્રીજા તથા ભાવિનભાઇના મોટાભાઇ તેમજ સ્વ. કરશનભાઇ કાળાભાઇ પરમાર (કોડીનાર) ના જમાઇનું તા. ૭ ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા. ૯ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

વજેસિંહ ચૌહાણ

રાજકોટ : કારડીયા, રાજપૂત રાજકોટ નિવાસી વજેસિંહ નાનજીભાઇ ચૌહાણ (ઉ.વ.પ૯) તે પુષ્પાબેનના પતિ, વિક્રમસિંહ અને પ્રીતીબેન અમિતભાઇ ડોડીયાના પિતા, જીતેન્દ્રસિંહ નાનજીભાઇ ચૌહાણના મોટાભાઇ તેમજ તખુભા પંચાણજી ગોહીલના જમાઇ અને હનુભા, પ્રકાશભાઇ, ભાવેશભાઇ અને કિરણભાઇના બનેવીનું તા. ૭ ને બુધવારના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમના નિવાસ સ્થાન રંગ-ઉપવન સોસાયટી, હનુમાન મઢી પાછળ તા. ૯ ને શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૭૪૦પ૬ પ૬૯૮૪  ઉપર સંપર્ક કરવો.

નટવરલાલ રાયઠઠ્ઠા

રાજકોટઃ નટવરલાલ રૂગનાથજીભાઈ રાયઠઠ્ઠા (મુ.જામકલ્યાણપુર, હાલ અમદાવાદ) (ઉ.વ.૫૯) તે સ્વ.રૂગનાથજીભાઈ જમનાદાસ રાયઠઠ્ઠાના પુત્ર તથા ચેતનાબેનના પતિ, મિલન અને  સાગરના પિતાશ્રી તથા જગદિશભાઈ, સ્વ.સવિતાબેન, શોભનાબેન, શાંતુબેનના ભાઈ તથા જયંતિભાઈ નાનાલાલ પાઉં (રાજકોટ)ના જમાઈનું તા.૫ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. મીલનભાઈ મો.૯૫૭૪૩ ૫૪૪૯૨, સાગરભાઈ મો.૯૬૨૪૨ ૨૨૨૯૩, જગદીશભાઈ મો.૯૯૭૯૬ ૪૬૫૬૬, જયંતિભાઈ મો.૯૪૦૮૫ ૧૧૩૩૨, પીયુષભાઇ મો.૯૫૧૦૯ ૫૫૨૯૫

 જયંતભાઈ યાજ્ઞિક

રાજકોટઃ શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ મોરબી હાલ રાજકોટ નિવાસી સ્વ.જયંતભાઈ ચતુર્ભુજ યાજ્ઞિક (ટીનુભાઈ) (ઉ.વ.૬૪) તે સ્વ.ચતુર્ભુજ ધનેશ્વર જાનીના પુત્ર નરેશભાઈ જાની તથા ચંદ્રકલાબેન પ્રકાશચંદ્ર ભટ્ટના ભાઈ યવનીશભાઈ રજનીકાંતભાઈ યાજ્ઞિક, દીપતિબેન ધ્યાનેશકુમારના કાકા તેમજ રોશની ધાર્મિક ભટ્ટના મામાનું તા.૪ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ સરકારશ્રીના આદેશ અનુસાર રાખેલ છે. નરેશભાઈ મો.૯૬૮૭૦ ૬૮૯૪૮

નિર્મળાબેન બોસમીયા

રાજકોટઃ જુનાગઢ નિવાસી બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ.નિર્મળાબેન (ઉ.વ.૭૮) તે સ્વ.હરસુખલાલ ગોકળદાસ બોસમિયાના ધર્મપત્નિ તે સ્વ.વિનોદરાય તથા હિંમતલાલ ગોકળદાસ બોસમિયાના ભાભી, વિકાસભાઈ તથા પરેશભાઈના ભાભુ, વિભાબેન સુભાષકુમાર નિર્મળ (સુરત) અને ઉષાબેન મહેન્દ્રકુમાર પડીયા (દેરડી કુંભાજી)ના માતુશ્રી તા.૭ બુધવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૮ ગુરૂવારના રોજ સાંજે ૪ વાગ્યાથી રાખેલ છે.

જયોતિબેન ઉપાધ્યાય

રાજકોટ : વાલમ બ્રાહ્મણ શ્રી સતી માતાજી ઉપાધ્યાય પરિવારના મુળ ગોંડલ હાલ રાજકોટ ગં. સ્વ. જયોતિબેન વિષ્ણુપ્રસાદ ઉપાધ્યાય (ઉ.વ.૭૧) તે સ્વ. વિષ્ણુપ્રસાદ મનસુખલાલ ઉપાધ્યાયના ધર્મપત્ની અને શ્રી જીજ્ઞેશભાઇ વિષ્ણુપ્રસાદ ઉપાધ્યાય, સ્વ. પ્રજ્ઞાબેન યશેષકુમાર પંડયા (રાજકોટ) અને સ્વ. જીજ્ઞાબેન કલ્પેશકુમાર મારડીયાના માતુશ્રી તેમજ સ્વ. હિંમતલાલ છગનલાલ વ્યાસ (દિગસરવાળા વ્યાસ)ના પુત્રી અને ભદ્રિકભાઇ એમ. ઉપાધ્યાય, રાજેન્દ્રભાઇ એમ. ઉપાધ્યાયના ભાભી તેમજ  બકુલભાઇ,  કીર્તિભાઇ અને જયેશભાઇના મોટાબહેન તેમજ મનીષભાઇ એમ. ઉપાધ્યાય, કેતનભાઇ એમ. ઉપાધ્યાય અને અનિલભાઇ કે. ઉપાધ્યાયના મોટા માતુશ્રીનું તા. ૭ ને બુધવારના રોજ રાજકોટ મુકામે ટૂંકી માંદગી બાદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું શનિવાર તા. ૧૦-૭-ર૦ર૧ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ટેલિફોનિક બેસણું ડો. જીજ્ઞેશભાઇ (પુત્ર) ૦૯૯૭૪૩ ૬૦પ૧૪, મનીષભાઇ (ભત્રીજા) ૦૭૪૯૮ ૪૯ર૪૦૭, બકુલભાઇ (ભાઇ) ૦૯૦૧૬૪ પ૩૭૯૪, ભદ્રીકભાઇ (દિયર), ૦૯પ૭૪૧ ૩૧૮૮૭. યશેષભાઇ પંડયા (જમાઇ) ૦૯૦૮૧ર ૧૮૧૦૦

વિજયભાઇ પિત્રોડા

રાજકોટ : સ્વ. કુબેરભાઇ ભુદરભાઇ પિત્રોડાના પુત્ર વિજયભાઇ (ઉ.પ૬) તે હસુભાઇ અને બાબુભાઇના ભાઇનું તા. ૬ ના રોજ અવસાન થયું છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ હસુભાઇ ૯૮ર૪પ ૯ર૯૭૧, બાબુભાઇ ૯૯૦૪૪ ૧૬૯૮૦ સમક્ષ રાખ્યું છે.

અજયગીરી ગોસ્વામી

મોરબી : ગોસ્વામી અજયગીરી બટુકગીરી (ઉ.વ.૩૯) તે સ્વ. બટુકગીરી લખમણગીરીના પુત્ર તથા સાવનગીરીના પિતા અને મનોજગીરીના મોટાભાઇનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૯ ને શુક્રવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન મહીન્દ્રપરા ર ખાતે રાખેલ છે.

મંછાબેન શેઠ

મોરબી : મંછાબેન વાડીલાલ શેઠ (ઉ.૯૩) તે સ્વ. વાડીલાલ ચત્રભુજભાઇ શેઠના ધર્મપત્ની તેમજ દિવ્યાકર સ્ટોરવાળા સ્વ. પ્રદ્યુમનભાઇ, સ્વ. દિલીપભાઇ, અને રક્ષાબેન કનુભાઇ શેઠ (નડીયાદ)ના માતુશ્રી તેમજ સ્વ. શ્રીકાંતભાઇ મહેતાના બહેન તે મેહુલભાઇ  દિલીપભાઇ શેઠ, રીનાબેન અમિતકુમાર શાહ, વૈશાલીબેન પી. શેઠ, તેજલબેન જીગરકુમાર વોરા, પારસભાઇના દાદીનું તા. ૬ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૮ ગુરૂવારે ૪ થી પ રાખેલ છે.

ભરતકુમાર ગણાત્રા

મોરબી : ભરતકુમાર બેચરલાલ ગણાત્રા (ઉ.વ.૬પ) તે સ્વ. બેચરલાલ દેવકરણભાઇ ગણાત્રાના પુત્ર તેમજ ઇલાબેનના પતિ તેમજ ચંદ્રકાંતભાઇ અને ગીરીશભાઇના ભાઇ તથા પ્રીતીબેનના પિતા તેમજ વલ્લદાસ જગજીવન જસાણીનું તા. પ ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા. ૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.