Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022
અવસાન નોંધ

વિજયાબેન બુધ્‍ધદેવ
રાજકોટઃ સ્‍વ.હિરાચંદભાઈ નાનજીભાઈ બુધ્‍ધદેવના પત્‍નિ, સ્‍વ.વિજયાબેન હિરાચંદભાઈ બુધ્‍ધદેવ (ઉ.વ.૯૫) તે સ્‍વ.મંગળજીભાઈ કાનજીભાઈ રાજવીરના દિકરી, સ્‍વ.મનસુખભાઈ, સ્‍વ.ગુણવંતરાયના મોટા બહેન, પ્રવિણભાઈ, સ્‍વ.તરૂણભાઈ, મહેશભાઈ, હરેશભાઈ, મધુબેન કિરીટકુમાર પુજારા (મોરબી), મીરાબેન જયેશકુમાર સવાણીના માતુશ્રી તેમજ અમીતભાઈ, જયભાઈ, હેમાંશુભાઈના દાદીનું તા.૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમજ મોસાળ પક્ષની સાદડી તા.૧૦ના સાંજ ૫ વાગ્‍યે રાજરાજેશ્વર મહાદેવના મંદિરે રાજનગર, નાના મૌવા રોડ ખાતે રાખેલ છે. પ્રવિણભાઈ મો.૭૬૯૯૦ ૩૪૮૦૮, મહેશભાઈ મો.૯૯૨૪૪ ૬૨૨૮૭, હરેશભાઈ મો.૯૮૯૮૧ ૦૮૭૨૧

જયોત્સનાબેન ખીરા

રાજકોટ : સારસ્વત બ્રાહ્મણ રાજકોટ  જયોત્સાબેન જશવંતરાય ખીરા (ઉ.વ.૬૪) તે સ્વ. જશવંતરાય વિઠલદાસ ખીરાના ધર્મપત્ની અને સ્વ. શંકરલાલ લક્ષ્મીશંકર સેતપાલ કેશોદવાળાના પુત્રી તથા શિરીષભાઇ ખીરા તથા મોન્ટુભાઇ (વિજયભાઇ) ખીરા અને ખંભાળીયા નિવાસી ડોલીબેન તુષારકુમાર પંડયા અને સોનલબેન મિલનકુમાર ધોરાજીવાળાના માતુશ્રી તેમજ મધુભાઇ (અમરાવતી), વિનુભાઇ તથા રાજેશભાઇ શંકરલાલ સેતપાલ (રાજકોટ) વાળાના મોટાબેનનું તા. ૮ ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણુ તથા પીયરની  સાદડી તા. ૧૦ ને શુક્રવારે સાંજના પ થી ૬ ગાયત્રી મંદિર ગીતાનગર શેરી નં. ર ઍસ. ટી. વર્કશોપ પાછળ  ગોîડલ રોડ ખાતે રાખેલ છે.