Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020
એમ.એમ. ટ્રાવેલ્સવાળા મહેશભાઇ લોખીલનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃએમ.એમ.ટ્રાવેલ્સ (મોમાઈ ગ્રુપ)વાળા મહેશભાઈ દાનાભાઈ લોખીલ તે સુરાભાઈ,મેહુરભાઈ,કાનાભાઈના નાના ભાઈ, પાંચાભાઈના મોટાભાઈ, તે સ્વ.હમીરભાઈ ખોડાભાઈ બાલાસરાના જમાઈ, સ્વ.મુળુભાઈ ત્થા કલાકાર દિનેશ બાલાસરાના બનેવી, તે યુવા એડવોકેટ મનીશભાઈ લોખીલ(૯૮૭૯૫ ૦૦૦૧૬) અને વિમલભાઈ(૯૯૨૫૫ ૨૯૧૯૦) તેમજ કાજલબેનના પિતાશ્રીનું તા.૯ ના દુઃખદ અવસાન થયેલ છે.ટેલિફોનિક બેસણું તા.૧૨ ને સોમવારે સાંજે ૪ થી ૭ રાખેલ છે. ઉલ્લેખનીય છે કે તા.૭ના શાંતાબેન મહેશભાઇ લોખીલનું અવસાન થયુ હતુ. થોડા દિવસના અંતરે બીજા સ્વજનની વિદાયથી લોખીલ પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

કંચનબેન નટવરલાલ મજીઠીયાનું અવસાન : સોમવારે ટેલિ. બેસણું

રાજકોટ : સ્વ. ઠા. વેલજીભાઈ જશરાજભાઈ મજીઠીયાના પુત્રવધૂ ગં. સ્વ. કંચનબેન નટવરલાલ મજીઠીયા (ઉં.વ.૮૦) તે સ્વ. નટવરલાલ વેલજીભાઈ મજીઠીયા ના ધર્મ પત્ની તે ભરતભાઈ ( અમદાવાદ) પ્રદીપભાઈ તથા અનીસભાઈ (લાલાભાઈ) વાંકાનેર મધુબેન હર્ષદકુમાર સાંદ્યાણી (અમદાવાદ) સ્વ. કિર્તીદાબેન દીપકકુમાર સોમૈયા (રાજકોટ) માલતીબેન ગીરીશકુમાર કટારીયા (રાજકોટ) ના માતૃશ્રી તથા સ્વ. મોહનલાલ ખેતશીભાઈ ભિંડોરા ની પુત્રી તથા  સ્વ. માધવજીભાઈ તથા જયંતીભાઈ મોરથરા વાળા ના બેન તા. ૯ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે સદગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષ ની સાદડી (ટેલીફોનીક) તા .૧૨ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ સાથે રાખેલ છે. ભરતભાઈ  :  ૯૯૭૯૮ ૮૬૪૧૧, પ્રદીપભાઈ  :  ૯૮૨૪૭ ૩૭૦૩૩, લાલાભાઈ  :  ૯૦૧૬૦ ૯૬૫૨૩ , ઈન્દુભાઈ માધવજીભાઇ ભિંડોરા મો. ૬૩૫૧૫૬૯૦૩૬, ગિરિશભાઈ જયંતીભાઈ ભિંડોરા મો.૯૮૭૯૯૩૦૦૧૧

કિરીટસિંહ ઝાલા (ધિયાવડ)ના ધર્મપત્નીનું દુઃખદ અવસાન

રાજકોટ : મુળ ધિયાવડ (તા. વાંકાનેર) હાલ રાજકોટ નિવાસી કિરીટસિંહ અભેસિંહ ઝાલા (આંકડાકીય કચેરી બહુમાળી ભવન રાજકોટ)ના ધર્મપત્ની નીતાબા ઝાલા (ઉ.પ૦), તે નરવરસિંહ ઝાલાના નાનાભાઇના પત્ની તેમજ હરિશ્ચંદ્રસિંહ ઝાલા તથા ભૂમિતસિંહ ઝાલાના માતુશ્રી અને પૂર્વરાજસિંહ ઝાલાના દાદીમાનું તા. ૯-૧૦-ર૦ર૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.ની ઉત્તરક્રિયા તા. ૧પ-૧૦-ર૦ર૦ ને ગુરૂવારે સત્યનારાયણનગર મેઇન રોડ ગાંધીગ્રામ ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. પ્રર્વતમાન સ્થિતિના કારણે ટેલીફોનીક બેસણું રાખેલ છે.  કિરીટસિંહ ઝાલા (મો. ૯૮ર૪ર ૧પ૮૩૩) તથા હરિશ્ચંદ્રસિંહ ઝાલા (મો. ૯૮ર૪૪ પ૩૩૦ર)

અવસાન નોંધ

રમશેભાઇ વોરા

રાજકોટ :.. મોટાવડાવાળા સ્વ. રતિલાલ રણછોડભાઇ વોરા પરિવારના પુત્ર રમેશભાઇ (ઉ.૬૪) હાલ મુંબઇ, તે શ્રીમતી રિધ્ધિબેન વિવેકભાઇ ભણશાલી તથા કુ. ઋચિબેનના પિતાશ્રી તેમજ ગં. સ્વ. પ્રિતીબેન વોરાના પતિ તેમજ શશીભાઇ વોરા, ધનસુખભાઇ વોરા, સ્વ. રજનીભાઇ વોરા, પ્રતાપભાઇ વોરા, સ્વ. નિતીનભાઇ, સુરેશભાઇ, નિલેશભાઇ વોરા (હાલ શારજાહ), જતીનભાઇ વોરા ત્થા શ્રીમતી સરોજબેન પ્રવિણભાઇ પારેખ તથા શ્રીમતી ચારૂબેન જીતેન્દ્રભાઇ દોશી (અમદાવાદ)ના ભાઇનું અધિક આસો સુદ-૯, તા. ૧૦-૧૦-ર૦ર૦ શનીવારના રોજ અરિહંચ શરણ પામેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષી લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

બલભદ્રભાઇ ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય અગિયારસે શિહોર સંપ્રદાય બ્રાહ્મણ બલભદ્રભાઇ કરશનજી ભટ્ટ (બી.કે.ભટ્ટ) નિવૃત મેટ્રન- સિવિલ હોસ્પિટલ રાજકોટ (ઉ.વ.૮૨) તે વિજયભાઇ, મીતાબેન અતુલકુમાર જોષી, સ્વ.મુકેશભાઇ, સ્વ.મનોજભાઇનાં પિતાશ્રી તથા ધર્મિષ્ઠાબેન મલ્લિકાબેન, એ.વી.જોષી (એલ.આઇ.સી., ડી.ઓ.)નાં સસરા, અંકિતા વત્સલકુમાર જોષી (નાગરિક બેન્ક), તૃપ્તિ દર્શિનકુમાર જોષી તથા ખ્યાતિનાં દાદાનું તા.૧૦ ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. કોરોનાની મહામારીને કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે તથા ટેલિફોનિક બેસણું તા.૧૨ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિજયભાઇઃ ૬૩૫૪૫ ૫૩૫૪૩, ધર્મિષ્ઠાબેનઃ ૯૪૨૬૯ ૩૬૬૦૫, એ.વી.જોશીઃ ૯૯૨૪૮ ૪૫૪૪૯

રીટાબેન મહેતા

રાજકોટઃ યોગેશભાઇ ગુલાબચંદ મહેતાના ધર્મપત્નિ રીટાબેન (ઉ.વ.૫૦) તે શશીકાન્ત મહેતા તથા દિપકભાઇ કોઠારી (ગોંડલવાળા)ના બહેનનું તા.૯ના રોજ અવસાન થયું છે. કોરોનાના કારણે લોૈકીક વ્યવહાર બંધ રાખેલ છે.

અજીતભાઇ ઝીંઝુવાડીયા

રાજકોટઃ ગો.વા. સોની વલ્લભદાસ ખુશાલચંદ ઝીંઝુવાડીયા આમરણવાળાના પુત્ર ગો.વા. અજીતભાઇ વલ્લભદાસ ઝીંઝુવાડીયા (ઉ.વ.૫૯) તે શકિત ઇમીટેશનવાળા પ્રફુલભાઇ, અલ્પેશભાઇ તથા રાજેન્દ્રભાઇ, મોટાભાઇ તે દેવાંગ, જીજ્ઞાસા, ધ્રુવીના પિતાશ્રી તે ધ્રાંગધ્રાવાળા ગો.વા. સોની શાંતીલાલ ચતુરદાસ પાટડીયાના જમાઇ તા.૯ શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને શનિવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે. મો.૮૩૨૦૪ ૨૪૨૦૧

વાસુદેવભાઇ વ્યાસ

રાજકોટ : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ ના વાસુદેવભાઇ ચંદુભાઇ વ્યાસ (ઉ.૫૮) તે ચંદુભાઇ શામજીભાઇ વ્યાસના પુત્ર તથા દેવેન્દ્રભાઇના પિતાશ્રી તેમજ ગીરીશભાઇ, ભરતભાઇ (અમદાવાદ), પ્રવિણભાઇ, સ્વ. ભવસુખભાઇ (રાજકોટ) પ્રજ્ઞાબેન આર જોષી (વિરપુર) ના ભાઇ, તથા તનુજના દાદા તેમજ હિતેષભાઇ અરવિંદભાઇ જોષી (રાજકોટ) ના બનેવીનું તા. ૯ શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણુઃ- (હાલના સંજોગોને આધીન) તા. ૧ર સોમવારે સવારે ૯ થી સાંજના પ કલાકે દેવેન્દ્રભાઇ - ૯ર૬૫૧ ૯૪૦૯૪, ઇલાબેન - ૯૮રપર ૭૩૭૮ર પ્રવિણભાઇ - ૯૮૯૮૦ ૦૭૩૦ર પિયરપક્ષઃ હિતેષભાઇ ૯૮રપર ૧૭૬૩૩ 

શાંતાબેન કકકડ

રાજકોટઃ ગં.સ્વ. શાંતાબેન હરીલાલ કક્કડ (ઉ.વ.૯૨) તે સ્વ. હરીલાલ શીવલાલ કક્કડ ના ધર્મપત્ની તથા કનકરાય (ઇન્દોર), ચંદ્રકાન્તભાઇ (મુંબઇ), યોગેશભાઇ (અમદાવાદ), દિલીપભાઇ ના માતુશ્રી તેમ હર્ષાબેન હસમુખરાય ઠકરાર અને ઉષાબેન ભરતકુમાર ઠકરારના માતુશ્રી તા. ૧૦ ને શનિવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૨  સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે યોગેશભાઇ – ૯૪૨૬૨૫૦૫૫૬

દેવશંકરભાઇ મહેતા

રાજકોટઃ મહારાજ શ્રી નથુ તુલસી ઔદીચ્ય ગોહિલવાડી બ્રાહમણ મોટી નાગાજાર વાલા હાલરાજકોટ નિવાસી. દેવશંકરભાઇ કાનજીભાઈ મહેતા (ઉં.વ.૯૬) તે સ્વ. ભાસ્કરભાઈ અને રાજેશભાઈ તથા શ્રી ઈન્દિરા બેન હરકિશન ભાઈ ભટ્ટ, સ્વ.હર્ષિદા બેન મનહરલાલ જોષી, ઉર્મિલાબેન અનિલ કુમાર જોષી, નીતાબેન પરેશ કુમાર મહેતા,કનુબેન મહેશકુમાર ભટ્ટ, બેબુબેન દિનેશકુમાર ઉપાધ્યાયનાં પિતાશ્રી તેમજ લાલભાઈ, મુન્નાભાઈના દાદાનુ અવસાન તા.૯નાં રોજ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું..... રાજકોટ ખાતે સોમવાર તા.૧૨ નાં રોજ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. તેમજ રુબરુ બેસણું મોટી નાગાજાર મુકામે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. રાજેશભાઈ મહેતા ૯૯૭૯૮૭૩૮૪૧.લાલભાઈ મહેતા ૯૮૨૪૨૯૬૫૦૭.મુન્નાભાઈ મહેતા ૯૭૨૩૫૪૨૦૩૧.

કંચનબેન મજીઠીયા

વાંકાનેર : સ્વ. ઠા. નટવરલાલ વેલજીભાઇ મજીઠીયાના પત્ની કંચનબેન (ઉ.૮૦) તે ભરતભાઇ (અમદાવાદ), પ્રદિપભાઇ તથા અનિષભાઇ (લાલાભાઇ) તથા મધુબેન હર્ષદકુમાર સંઘાણી (અમદાવાદ), સ્વ. કિર્તીદાબેન દિપકકુમાર સોમૈયા (રાજકોટ), માલતીબેન ગીરીશકુમાર કટારીયા (રાજકોટ)ના માતુશ્રી તથા સ્વ. મોહનલાલ ખેતશીભાઇ ભીંડોરાના દિકરી તથા સ્વ. માધવજીભાઇ તથા સ્વ. જયંતિભાઇ મોરથરાવાળાના બહેનનું તા. ૯ ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તથા પીયર પક્ષની સાદડી તા. ૧ર ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જનુબેન ડાંગર

ઢાંકઃ ઢાંક નિવાસી જનુબેન ભીખુભાઇ ડાંગર તે ભીખુભાઇ હાથીયાભાઇ ડાંગરના ધર્મપત્ની તથા વિજયભાઇ ડાંગર અને વનરાજભાઇ ડાંગરના માતાશ્રીનું તા.૮/૧૦/ર૦ ના રોજ અવસાન થયેલ છે હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને ટેલીફોનીક બેસણું રાખેલ છે તેની ઉતરક્રિયા તા.૧૮/૧૦/ર૦ ને રવિવારના  રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ખીમીબેન રોશિયા

મીઠાપુર : ભીમરાણા નિવાસી ખીમીબેન લક્ષ્મણભાઇ રોશિયા જે લક્ષ્મણભાઇ વીરાભાઇ રોશિયાના પત્ની, સુનિલભાઇ તથા પુનમબેનના મમ્મી તા.૭ના રોજ માતંગ દેવને શરણ પામેલ છે.

વસંતભાઇ સોની

રાજકોટઃ સ્વ. સોની મનસુખલાલ મલુંકચંદ ફિચડીયાના સુપુત્ર સોની વસંતભાઇ ફિચડીયાં (સરાવાળા - હાલ રાજકોટ)નું તા.૯ના અવસાન થયેલ છે. તે સોની મહેન્દ્રભાઇ, સોની સુરેશભાઇ તથા સોની વિનોદભાઇનાં ભાઇ તથા હિરેનભાઇ તથા ડેનીષભાઇનાં પિતાશ્રી અને સોની ડાયાભાઇ ધારવારાનાં જમાઇ તથા ચંદુભાઇ ભરતભાઇ અને પ્રકાશભાઇનાં બનેવીનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. બંને પક્ષનું તા. ૯ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું સાથે રાખેલ છે. મનહરલાલ મલુકચંદ ૯૮૭૯૬ ૬૮૩૯ર, મહેન્દ્રભાઇ ૯૮૯૮પ ૯૬ર૧૮, સુરેશભાઇ ૭૩૮૩૯ ૧૩૩૬૬, વિનોદભાઇ ૯૮૯૮પ ૯૯૩૪૮, હિરેન ૭૭૭૮૮ ૭૬૦૧૭, ડેનીષ ૯૯૭૪૧ ૪૪ર૩૧, પિયરપક્ષ ચંદુભાઇ ૯૪ર૭૪ ૯પ૯૯૬, પ્રકાશભાઇ ૯૪ર૮ર ૦૩પ૮૧ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કમલેશભાઇ તુરખીયા

રાજકોટઃ કમલેશભાઇ જગદીશભાઇ તુરખીયા તે સ્વ.જગદીશભાઇ તુરખીયા તથા સવીતાબેન તુરખીયાના પુત્ર, શ્વેતાબેન તુરખીયાનાં પતિ તેમજ દિનેશભાઇ, કૌશીકભાઇ, રાજેશભાઇનાં ભાઇનું તા.૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ર ને સોમવારે ટેલિફોનિક રાખેલ છે.સમય ૪ થીપ, દિનેશભાઇ મો. ૮૩૪૭૮ પ૪૯૦૧.

જેઠાભાઇ ભજગોતર

પ્રભાસપાટણ : વેરાવળ તાલુકાના આજોઠા ગામના અને પુર્વ તલાટી મંત્રી જેઠાભાઇ અરજણભાઇ ભજગોતરનું અવસાન થયેલ છે. તેમનું બેસણુ અને ઉત્તરક્રિયા કોરોના મહામારીને કારણે બંધ રાખવામાં આવેલ છે ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે. (૭.૭)

ડોસાભાઇ ચાવડા

પ્રભાસ પાટણ : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનાં બોળાશ ગામના વતની દલિત અગ્રણી જુની પેઢીના નખશિખ આબેડકરવાદી નાધેર પંથકમાં જેના નામની  ઓળખાણ અને બોળાશ ગ્રામ પંચાયત ના સરપંચ અને તાલુકાના સદસ્ય પણ રહી સમાજ ઉપયોગી સારી ફરજ બજાવેલ તેવા  રાહબાર. ડોસાભાઈ નારણભાઈ ચાવડા (ઉં.૮૮)નુ આજરોજ અવસાન થતા બોળાશ ં અને આજુબાજુના ગામમાં પ્રતિષ્ઠિત વ્યકિત ના અવસાન થી દુઃખની લાગણી જોવા મળેલ તેમની પૃણયનુમોદન બૌધ્ધ સંસ્કાર મુજબ બોળાશ તા.૧૧ ને રવિવારના દિવસે સવારે રાખેલ છે. (૭.૭)

અંબાબેન ગઢીયા

બગસરા : સમઢીયાળા (ગઢીયા) નિવાસી અંબાબેન (ઉ.વ.૭૦) તે વિઠલભાઇ વશરામભાઇ ગઢીયા (ડીરેકટર અમરેલી જીલ્લા મધ્ય સહકારી બેંક)ના પત્ની તેમજ દિપકભાઇ તથા અનિરૂધ્ધભાઇના માતુશ્રીનું તા.૯ ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ટેલીફોનીક બેસણું સમઢીયાળા રાખેલ છે.

હેતલબેન મશરૂ

મોરબી : હેતલબેન અશોકકુમાર મશરૂ (ઉ.વ.૪૦) તે સ્વ. અશોકકુમાર છોટાલાલભાઇ મશરૂ (રીટાયર્ડ આરએફઓ)ના દિકરી તેમજ હિરેનભાઇ મશરૂ અને યોગેશભાઇ મશરૂ (ન્યુ ખોડીયાર મંડપ સર્વિસ - મોરબી)ના બહેન તા.૮ને ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧રને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભારતીબેન સુરાણી

રાજકોટ : ગામ બેડી હાલ રાજકોટ નિવાસી ભારતીબેન જયેન્દ્રભાઇ સુરાણી (ઉ.વ.પ૦) જે જયેન્દ્રભાઇ સુરાણીના ધર્મપત્ની ચંદુભાઇ સુરાણીના પુત્રવધુ, કપીલ અને પાર્થના માતુશ્રી મનોજભાઇ સુરાણી બેડીવાળાના ભાભી તથા જયસુખભાઇ અને ભરતભાઇ હિરાણી કોટડાસાંગાણી વાળાના નાના બહેનનું તા.૮ના  રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા.૧૦ના શનિવારે રાખેલ છે. જયેન્દ્રભાઇ સી. સુરાણી મો.૯૬ર૪પ ૭ર૩૧૪ છે તથા કપીલ જે. સુરાણી મો.૯૮ર૪૭ ૭૦૯૧૪ તેમજ પાર્થ જે.સુરાણી મો.૮૧૪૧૦ ૦૪૯૮૪ છે.

કનૈયાલાલ વ્યાસ

રાજકોટ : મુળ ગામ ટંકારા હાલ રાજકોટ નિવાસી કનૈયાલાલ લીલાધરભાઇ વ્યાસ (ધોળકીયા) (ઉ.વ.૭૭) સ્વ. હિરાલાલ, સ્વ. મનસુખલાલ, મુળવંતરાય, શંકરલાલ તથા સ્વ. મુકુંદરાયના ભાઇ તથા સુરેશભાઇ તથા દિપકભાઇના પિતાશ્રી તા.૮ને ગુરૂવારે કૈલાસવાસ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા.૧૦ ના શનિવારે સાંજે ૪ થી ૬ સુરેશભાઇ ૯૮૭૯૦ ર૪૩૧૭ મો.નં.દિપકભાઇ ૯૮ર૪૦ ર૦પ૦૭ લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

જગજીવનભાઇ રાઠોડ

રાજકોટ : અ.નિ. ભગવાનજીભાઇ લીલાધરભાઇ રાઠોડ તથા શિવલાલભાઇના નાનાભાઇ રાજેશભાઇ તથા ભરતભાઇના પિતાશ્રી તથા વિમલભાઇ ટાંકના સસરા જગજીવનભાઇ લીલાધરભાઇ રાઠોડ તા.૮ના રોજ અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૮૩૪૭ર ૩૩૬ર૬ - ૮૧૬૦૩ ૧૩૪૪૭

હિતેષભાઇ બારૈયા

ભાવનગર : મુળ હાથબ, તા. ભાવનગર નિવાસી હાલ ભાવનગર  સ્વ.હિતેષભાઇ ડાયાભાઇ બારૈયા (ઉ.પ૪)નું જેઓ સ્વ. ડાયાભાઇ હકાભાઇ બારૈયાના પુત્ર, તેઓ ચેતનભાઇ તથા સીધીરભાઇ (ગોપાલ)ના પીતા તેમજ નટુભાઇ, પ્રવિણભાઇ, રમેશભાઇ તથા શ્રીમતીભાવનાબેન રૂડાભાઇ જેઠવાના મોટાભાઇ, નાનજીભાઇ હકાભાઇ બારૈયાના ભત્રીજા,  સવજીભાઇ ડાભી (મયુર પરિવાર કોળીયાક)ના જમાઇનું અવસાન થયુ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને લીધે લૌકીક પ્રથા બંધ અને ટેલીફોનીક બેસણુ તા.૧ર સોમવારના રોજ આખો દિવસ રાખવામાં આવેલ છે. નટુભાઇ બારૈયા - ૭૦૬૯૦ ૩૦૯ર૧, પ્રવિણભાઇ ૯૮૭૯પ ૦૭૭પ૮, રમેશભાઇ ૮૭૮૦૪ ૮૧રપ૧, સુધીરભાઇ (ગોપાલ) ૯પ૭૪૦ ૦૧૧૧૧.

મનસુખલાલ ઉનડકટ

ભાણવડ : મનસુખલાલ (નિવૃત શિક્ષક - વી.એમ. ઘેલાણી હાઇસ્કુલ) તે સ્વ. ડાયાલાલ મોરારજીભાઇ ઉનડકટના પુત્ર તેમજ સ્વ. પ્રેમજીભાઇ (જામનગર), ગુલાબભાઇ (નિવૃત એલઆઇસી, જામનગર) ગં. સ્વ. શાંતાબેન દુર્લભજીભાઇ સામાણી (માધવપુર ઘેડ) તથા અ.સૌ. રંભાબેન અમરશીભાઇ રાયઠઠ્ઠાના (લાલપુર), ભાઇ તેમજ શૈલેષભાઇ ઉનડકટ (એલઆઇસી જામનગર શાખા  નં.૩ના વિકાસ અધિકારી) તથા અ.સૌ.ભ ભાવનાબેનના પિતાશ્રી તેમજ પ્રવિણચંદ્ર રાયઠઠ્ઠાના સસરા અને મિતુલકુમાર સવાણીના (જે.એમ.સી.) દાદાજી સસરા તેમજ ડો. ધારા સવાણી, પ્રિયંકા તથા ધરમના દાદાનું તા.૮ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખી ટેલીફોનીક ઉઠમણું તા.૧૦ ને શનિવારના રોજ સાંજે ૪થી ૬ રાખેલ છે. શૈલેષ ઉનડકટ મો.૯૪ર૬૯ ૭૪૮૩૮ અને ધરમભાઇ મો.૯૭૧૪૬ ૬૬૮૩૮

દિનેશભાઇ સંચાણીયા

જેતપુર : શાપર (પારડી) નિવાસી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ દિનેશભાઇ મોહનભાઇ સંચાણીયા (ઉ.વ.૬૧) તે નૈમિષના પિતાશ્રી તથા જયસુખભાઇના ભાઇ તેમજ મહેશભાઇ નલીયાપરાના સાળા, કિશોરભાઇ, દિલીપભાઇ સંચાણીયાના બનેવી તા. ૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૨ના રોજ સોમવારે સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મનસુખલાલ ઉનડકટ

ભાણવડઃ મનસુખલાલ (નિવૃત્ત શિક્ષક-વી.એમ.ઘેલાણી હાઇસ્કુલ, (ભાણવડ) તે સ્વ.ડાયાલાલ મોરારજી ઉનડકટના પુત્ર તેમજ સ્વ. પ્રેમજીભાઇ (જામનગર), ગુલાબભાઇ (નિવૃત એલ.આઇ.સી. જામનગર), ગં.સ્વ. શાંતાબેન દુર્લભજીભાઇ સામાણી, (માધવપુર ઘેડ) તથા અં.સૌ. રંભાબેન અમરશીભાઇ રાયઠઠ્ઠાના (લાલપુર) ભાઇ તેમજ શૈલેષ ઉનડકટ (એલ.આઇ.સી.જામનગર શાખા નં.-૩ ના વિકાસ અધિકારી) તથા અ.સૌ. ભાવનાબેનના પિતાશ્રી તેમજ પ્રવિણચંદ્ર રાયઠઠ્ઠાના સસરા અને મિતુલકુમાર સવાણીના (જે.એમ.સી.જામનગર) દાદાજી સસરા તેમજ ડો. ધારા સવાણી, પ્રિયંકા તથા ઘરમના દાદાનું તા. ૮/૧૦/ર૦ર૦ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે હાલના સંજોગોને ધ્યાનમાંં રાખી ટેલિફોનિક ઉઠમણું તા. ૧૦ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. શૈલેષ ઉનડકટના મો. ૯૪ર૬૯ ૭૪૮૩૮ ધરમ મો.૯૭૧૪૬ ૬૬૮૩૮ ઉપર શોક સંદેશો પાડવવો.

ઇન્દુમતીબેન માખેચા

કેશોદઃ ઇન્દુમતીબેન ભગવાનજીભાઇ માખેતા તે સ્વ.હરજીવન ગોરધનદાસ કારીયા (શાપુર સોરઠ) વાળાના દિકરીતથા સ્વ. ડો. પી. એચ. કારીયા, સ્વ.રમણીકભાઇ અને સ્વ.મનુભાઇ અને વનિતાબહેન (રાજકોટ) - ૮૧ર૮૪ ૩૬પ૮૮ના બહેન, પારૂલભાઇ, ભાવેશભાઇ - ૯૯૭૮પ ર૪પ૧પ, વિમલભાઇ - ૯૮૯૮૦ પ૩પ૮૮, ધવલભાઇ - ૯૯૧૩૧૧૦૦૦૦ તથા આનંદભાઇ ૯૦૩૩૦૯૯૦૩૯ના ફઇબાનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોન સાદડી તા.૧૦ને શનિવારે ૪ થી ૬ રાખેલી છે.

મીનાબેન ત્રિવેદી

જુનાગઢઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના ગાંધીનગર નિવાસી, મિનાબેન બિપીનભાઇ ત્રિવેદી (ઉ.વ.૬૦) તે બિપીનભાઇ મોહનલાલ ત્રિવેદીના ધર્મપત્ની, જયાબેન એમ. ત્રિવેદીના પુત્રવધુ તથા સ્વ.ધવલભાઇ, તૃપ્તીબેન એમ. જાની  ગાંધીનગર, મોરલીબેન જે. જોષી (ગોંડલ)ના માતુશ્રી તથા દેવના દાદીમાં બિંદુબેન એસ. જોષી (અમરેલી)ના ભાભીતથા છેલશંકરભાઇ, વિનોદભાઇ, દિલીપભાઇ, હસમુખભાઇ, કિરીટભાઇ જે. જોષી (અમરેલી)ના બહેનનું તા.૯ શુક્રવારે ગાંધીનગર મુકામે અવસાન થયેલ છે.

હીરાભાઇ અકબરી

રાજકોટઃ હાલ રાજકોટ નિવાસી દેવજીભાઇ વિઠ્ઠલભાઇ તથા વિનુભાઇના પિતાશ્રી હીરાભાઇ આંબાભાઇ અકબરીનું તા.૮ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯ર૭પ૯ પ૭૯૮૪ છે.

બાબુલાલભાઇ સાંકડેચા

રાજકોટઃ મુળ ગામ હોડથલી હાલ રાજકોટ નિવાસી બાબુલાલ જીવણલાલ સાંકડેચા (ઉ.વ.૭પ) ત રમીલાબેનના પતિ તથા સ્વ.પ્રભુભાઇ સાંકડેચાના નાનાભાઇ અને નિલેશભાઇ, અનિલભાઇ તથા મીતાબેન પ્રકાશકુમાર વડગામાના પિતાશ્રી તેમજ પ્રિયંક, દર્શ, દર્શિતના દાદા તથા સ્વ.મોહનલાલ પરસોતમભાઇ સોલગામાના જમાઇનું તા.૮ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિલેશભાઇ મો. ૯૪ર૬૧ ૬પ૯ર૩ તથા અનિલભાઇ મો. ૯૮૯૮ર ૮૬૬૮૮ છે.

રાજુભાઇ કલોલીયા

રાજકોટઃ સ્વ.સોની રાજેન્દ્રભાઇ દામજીભાઇ કલોલીયા ગૌ. વાસી સોની દામજીભાઇ વેલજીભાઇ (જોડીયા વારા)ના પુત્ર રાજુભાઇ (ઉ.વ.૬૪) તે ભરતભાઇના નાનાભાઇ, તથા રમેશભાઇ ને રવીભાઇના મોટાભાઇ તે મનોજભાઇ તથા વૈશાલીબેનના પિતાશ્રી, તે દીયા અને અંશના દાદા, આડેસરા જમનાદાસ ઇચ્છારામ (અળાવ વાળા)નાજમાઇ તે પ્રફૂલભાઇ અને અશ્વીનભાઇના બનેવી તા.૯ના શ્રીજી ચરણ પામેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.મનોજભાઇ ૯૧૭૩૧ ૦પ૮૧૦, ભરતભાઇ ૯૩૭૭૩ ૧રપપ૦, રમેશભાઇ ૯૮ર૪૮ ૪ર૮૪૮, રવીભાઇ ૯૮ર૪૦ ૬૯૩ર૯, પ્રફુલભાઇ ૯૮ર૪ર ૧૧૩૭૦, અશ્વીનભાઇ ૯૮ર૪૮ ૭૧પ૮૧.