અવસાન નોંધ
ભુજ કલેકટર કચેરીના મહેન્દ્રસિંહ ઝાલાના પિતાશ્રીનું અવસાન
ભુજઃ ચચાણા (ચુડા)હાલ ભુજ (કચ્છ) ઝાલા રણજીતસિંહ નવલસિંહ (ઉ.૮૦)નું તા.૮ના અવસાન થયેલ છે. તે કુસુમબાના પતિ, મહેન્દ્રસિંહ (જાગીર શાખા, કલેકટર કચેરી, ભુજ), નરેન્દ્રસિંહ (સ્ટેટ આઈબી, ભુજ), અન્નપૂર્ણાબા રવિરાજસિંહ ગોહિલના પિતાશ્રી તથા, તુલસાબા, હિનાબાના સસરા, મિરાજસિંહ, દક્ષ્રરાજસિંહ, મિથિલાબા, ધુમનરાજસિંહના દાદા, રિધ્ધિબા, યશાબાના દાદાજી સસરા, ધિત્યાબાના પરદાદા.
વર્તમાન સંજોગોને ધ્યાને લઈને બેસણું અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનીક સંપર્ક મહેન્દ્રસિંહ ૯૯૭૯૫૧૦૯૮૯, નરેન્દ્રસિંહ ૮૮૪૯૨૬૩૭૭૩.
સ્મિતાબેન મહેતા
રાજકોટઃ સ્મિતાબેન હરિશ્ચંદ્ર મહેતા (વાઘજીયાણી) (ઉ.વ.૬૮) તે હરિશ્ચંદ્ર ચંદુલાલ મહેતાના ધર્મ પત્નિ (એચ.સી.મહેતા ex.FCI કર્મચારી, સેક્રેટરી રાજકોટ ફિલાટેલિસ્ટ એસોસિએશન) ચિ.વિવેક તથા સૌ.વૈશાલી નિરવભાઇ કોઠારીના માતુશ્રી, સૌ.નિકિતા વિવેક મહેતા તથા નિરવભાઇ હરીશભાઇ કોઠારી ના સાસુ,બાલંભાવાળા સ્વ.અમ્રુતલાલ ડાયાલાલ મહેતા ના સુપુત્રી, સ્વ.ચંદુલાલ મનસુખલાલ મહેતા(જશાપર -મોરબીવાળા)ના પુત્રવધૂ, પ્રતાપરાય, (SBI), દિલીપભાઈ(ISRO), નિરંજન (GST), સિદ્ધાર્થ (LIC) સૌ.હર્ષિદા રશ્મિન દોશી,સ્વ.વિશાખા પિયુષ કોઠારી, સૌ.ઉર્મિલા હરિશભાઇ ત્રિવેદી ના ભાભીનુ તા.૧૦ને સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.તેમનુ ટેલિફોનિક બેસણુ તા.૧૩ ને ગુરુવારના રોજ સાંજના ૪ થી ૬ સુધી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સરોજબેન મજીઠીયા
રાજકોટઃ નિવાસી મૂળ પીઠડ સ્વ. સરોજબેન (શિલાબેન) રમેશભાઈ મજીઠીયા તે દેવચંદભાઈ મંગળજીભાઈ મજીઠીયાના પુત્રવધુ તે રમેશભાઈ મજીઠીયાના ધર્મપત્નિ, ગૌરવભાઈ અને હર્ષિતભાઈના માતૃશ્રી તેમજ જશ, ખુશ, અને કીર્તનના દાદીમાં તે જોડીયા નિવાસી લાલજીભાઈ ગાંડાલાલ ગણાત્રાના પુત્રી તે બફુલભાઈ, સુનિલભાઈ અને ધમેન્દ્રભાઈ ગણાત્રા ના બેનનું તા.૧૦, સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા. ૧૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે (વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક રાખેલ છે) સુરેશભાઈ ડી. મજીઠીયા - ૯૩૭૬૫ ૦૧૧૧૦, રમેશભાઈ ડી મજીઠીયા - ૯૮૨૪૩ ૮૬૫૧૭ કિશોરભાઈ ડી. મજીઠીયા - ૯૭૨૩૬ પપ૪૨૨ ગૌરવભાઈ આર. મજીઠીયા - ૮૨૦૦૧ ૮૪૨૫૪ હર્ષિતભાઈ આર. મજીઠીયા - ૯૦૩૩૩ ૯૩૭૫૯
બાબુભાઇ સાહોલીયા
રાજકોટઃ જૂનાગઢ નિવાસી વિસાવદર વાળા સોની બાબુભાઇ ચકુભાઈ સાહોલીયા (ઉંમર વર્ષ ૮૦) તેઓ અતુલભાઈ દિનેશભાઈ વિપુલભાઈ (પ્રક્ષા જવેલર્સ ચાંદી બજાર જૂનાગઢ ) તથા વર્ષાબેન તથા હર્ષાબેનના પિતાશ્રી તેમજ ધનસુકભાઈ તથા જનકભાઈ તથા ભીખાભાઇના કાકા તથા નવીનભાઈ તથા હિતેષભાઇ ના સસરા ગૌ. વા. કેશવલાલ રૂગનાથભાઈ વેડીયાના જમાઈ તથા મહેશભાઈ, હિતેશભાઈ, કિરીટભાઈ, ચંદ્રિકાબેન, રંજનબેન ના બનેવી તા. ૧૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલિફોનિક ઉઠમણું તા. ૧૩ના રોજ ગુરુવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. અતુલભાઈ મો. ૯૮૯૮૯ ૦૬૮૭૨/૮૮૬૬૧ ૭૫૪૨૨ વિપુલભાઈ મો. ૮૧૨૮૧ ૭૬૪૫૦ નવીન કુમારઃ ૭૩૫૯૧૧૭૮૨૧ હિતેશ કુમારઃ ૭૦૪૩૮ ૦૯૧૪૭ તેમજ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. મહેશભાઈ હિતેશભાઈ ૯૪૨૮૦ ૨૭૦૧૨ કિરીટભાઈ ૯૦૩૩૩૨૦૨૭૧
દિપકભાઇ જાની
રાજકોટઃ ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ મૂળ ખાનપર, હાલ રાજકોટ નિવાસી દુર્ગાશંકર રેવાશંકર જાનીના મોટા પુત્ર દિપકભાઈ જાની (પોસ્ટ ઓફિસ, ભકિતનગર) (ઉ.વ.૫૭) તે સ્વ.રમણિકલાલ રેવાશંકર જાનીના ભત્રીજા, હેમાંગભાઈ અને રિદ્ધિબેનના પિતા, પારૂલબેન ભરતકુમાર દવે, યોગેશભાઈ જાની(ફાયર સ્ટેશન ઓફિસર-રાજકોટ) તેમજ કવિતાબેન કશ્યપકુમાર જોશીના મોટાભાઈ તેમજ સ્વ.ગૌરીશંકર હરજીવનભાઈ ત્રિવેદી (રોહિશાળા)ના જમાઈ તા.૧૦ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું તેમજ પિયર પક્ષનું બેસણું તા.૧૩ના ગુરૂવારે સાંજે ૪થી૫, મિલપરા મેઈન રોડ, બ્રાહ્મણ ર્બોડિંગ, ગુલાબવાડી રાજકોટ ખાતે છે.