અવસાન નોંધ
જનકબેન ઠાકર
રાજકોટઃ ઔ.સ.ઝા. બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ. જનકબેન ભરતભાઇ ઠાકર તેઓ ભરતભાઇ પ્રતાપરાય ઠાકરના ધર્મપત્નિ તથા નમ્રતા ઓઝાના માતુશ્રી તથા મનીષભાઇ ઓઝાના સાસુશ્રીનું અવસાન થયેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે. ટેલીફોનીક બેસણું ઉઠમણું રાખેલ છે. મો. ૯૭૨૩૭ ૭૬૯૦૯, ૯૮૨૫૬ ૨૩૬૬૨
રંજનબેન ગોસ્વામી
ઉટબેટ-સામપર નિવાસી રંજનબેન કિરીટગીરી ગોસ્વામી (ઉ.વ.પપ) તેઓ કિરીટગીરી ડાયાગીરી ગોસ્વામીના ધર્મપત્ની તથા ચિરાગગીરી તથા કુલદીપગીરીના માતુશ્રીનું તા. ૧ર ના રોજ કૈલાશવાસ પામેલ છે. બેસણું તા. ૧૪ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ઉટબેટ (સામપર) ખાતે રાખેલ છે.
નફીસાબેન લાકડાવાલા
મોરબી : જયહિન્દ સિનેમાવાળા મરહુમ મોઇઝભાઇ લાકડાવાલાના ધર્મપત્ની નફીસાબેન તે મહેંદીભાઇ, કુતુબભાઇ, નુરભાઇ (સિનેમાવાળા)ના ભાભી તેમજ રાજુભાઇ, સમાબેન (અલીફીયાબેન) ના મમ્મી તેમજ અમ્મારભાઇના કાકી તા. ૧૧ ના વફાત પામેલ છે. (રાજુભાઇ મો. ૯૯૧૩પ રપ૭૮૬)
હર્ષદભાઈ વિઠલાણી
રાજકોટઃ સ્વ.ગીરધરલાલ ભીમજીભાઈ વિઠલાણીનાં પુત્ર હર્ષદભાઈ (ઉ.વ.૭૫) તે હિતેષભાઈ તથા સેજલબેનનાં પિતાશ્રી તથા સ્વ.મંજુલાબેન, રમાબેન, હંસાબેન, સુર્યકાંતભાઈ, સ્વ.વિનુભાઈ, સ્વ.અનીલભાઈ, સ્વ.દિનેશભાઈનાં નાનાભાઈ તેમજ ઉમાબેન વોરા, પંકજભાઈનાં મોટાભાઈ તા.૧૧ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૨ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.
કનૈયાલાલ ઝીંઝુવાડીયા
રાજકોટઃ સ્વ.નરસીદાસ મોહનલાલ ઝીંઝુવાડીયાના પુત્ર કનૈયાલાલ નરસીદાસ ઝીંઝુવાડીયા તે સ્વ.ભગવાનજીભાઈ, સ્વ.મનસુખભાઈના નાનાભાઈ તથા જયસુખભાઈના મોટાભાઈ, ચંદ્રેશભાઈ, બિનાબેન, મનિષાબેન, દિપાબેનના પિતાશ્રી આકાશ તથા હેમાંશીના દાદા ટંકારાવાળા ડુંગરશીભાઈ છગનલાલ પારેખના જમાઈ તા.૧૧ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ શનિવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. જયસુખભાઈ મો.૯૭૨૩૩ ૭૪૬૦૦, ચંદ્રેશભાઈ મો.૯૪૨૮૨ ૫૦૪૮૯
ભુપેન્દ્રભાઈ ગાંધી
રાજકોટઃ મોઢ વણિક ભુપેન્દ્રભાઈ છગનલાલ ગાંધી (ઉ.વ.૮૭) તે જયેશભાઈ તથા કલાબેનના પિતા તેમજ મોનિલ તથા ચાર્મીના દાદા અને મુકુંદભાઈ, ડો.તારાબેન ભદ્રેશભાઈ, સ્વ.દેવીદાસભાઈ, પિયુષભાઈ, ગિરીશભાઈ, ભરતભાઈના મોટાભાઈનું દુઃખદ અવસાન તા.૧૧ને શુક્રવારના રોજ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૪ના સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.
મંછાબેન શીશાંગીયા
રાજકોટઃ સ્વ.મંછાબેન રામજીભાઈ શીશાંગીયા (ઉ.વ.૭૦) તે ધીરજલાલ પરષોત્તમ માંડવીયાના પત્નિ તથા સ્વ.મનસુખભાઈ, સ્વ.જેન્તીભાઈ, નવનીતભાઈ, નરેન્દ્રભાઈ (ભટ્ટાભાઈ), પ્રકાશભાઈ તથા ભારતીબેન મહાસુખભાઈ હિરાણીના બહેનનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છેે ટેલીફોનીક બેસણું તા.૧૨ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નોંધ- લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો.૯૩૭૭૬ ૫૬૫૬૬, મો.૯૮૯૮૭ ૬૦૭૬૦, મો.૯૯૭૯૮ ૭૯૯૯૩
કિશોરભાઇ ટાંક
રાજકોટ : મુળ નિવાસી કોટડાપીઠા હાલ રાજકોટ કિશોરભાઇ બાબુભાઇ ટાંક (ઉ.વ.૪૬) તે જયશ્રીબેનના પતિ તથા બંસી અને આયુષીના પિતા, તથા ચીમનભાઇ, હરેશભાઇ અને રમેશભાઇના ભાઇ તથા શૈલેષભાઇના બનેવીનું તા. ૧ર ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (ચીમનભાઇ મો. ૯૯રપપ ૩૩૪૭ર, હરેશભાઇ ૯૮૭૦૦ ૪૧૪૮૮, રમેશભાઇ ૯પ૮૬૮ ૮૪૦૦૮, શૈલેષભાઇ મો. ૯પ૭૪ર ૧પ૯૯૦