અવસાન નોંધ
પ્રતિભાબેન વૈદ્યનું અવસાન
રાજકોટઃ પ્રતિભાબેન હરકિશન વૈદ્ય (ઉ.વ.૭૬) તે હરકિશન હિરાચંદ વૈદ્યના ધર્મપત્ની અને સ્વ.મોહનલાલ ચુનિલાલ શેઠની પુત્રી અને રમેશચંદ્ર (મો.૯૮૨૪૫ ૦૭૩૧૩), કૃષ્ણકાંત, ભરતભાઈ (મો.૯૪૨૮૩ ૪૯૯૩૧), નિલેશભાઈ (મો.૯૪૨૮૬ ૯૯૭૦૨)ના બેનનું તા.૧૩ના અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાને લઈ તેમની ટેલીફોન સાદડી તા.૧૭ના સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.
ધોરાજી માલધારી સમાજના પ્રમુખ રાણાભાઇ ઝાપડાના માતુશ્રીનું અવસાન
ધોરાજીઃ ભરવાડ લાડુબેન હમીરભાઈ ઝાપડા(ઉંમરવર્ષ ૮૫) ધોરાજી માલધારી સમાજના પ્રમુખ રાણાભાઇ હમીરભાઇ ઝાપડા(ગેરેજવાળા) તેમજ દિનેશભાઈ ઝાપડાના માતુશ્રીનું તારીખ ૧૪ સોમવારે અવસાન પામેલ છે. હાલમાં કોરોના મહામારીના સમયમાં ટેલિફોનિક બેસણું રાખવામાં આવેલું છે. રાણાભાઇ ઝાપડા મો.૯૮૨૪૩ ૯૪૫૫૧
કાશ્મીરાબેન ગોરસીયા
રાજકોટઃ દશા સોરઠીયા વણિક કાશ્મીરાબેન (ઉ.વ.૬૩) તે રમેશભાઈ મગનભાઈ ગોરસીયાના ધર્મપત્ની તે પ્રશાંત તથા જલ્પા ચીરાગ વસાણીના માતુશ્રી તથા નીરાલીના સાસુ તથા હીર, ચારવીના દાદી તે દીનેશભાઈ, હર્ષદભાઈ, કુસુમબેન વૈદ, ગીતાબેન સેલારકા, માયાબેન વખારીયા, કિરણબેન વાસાણીના ભાભી તથા સ્વ.રતીલાલ વીરચંદભાઈ શાહના દીકરી તથા વનીતાબેન ગાંધી, પ્રાણભાઈ, નવીનભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, ગીતાબેન વેકરીયાના બેનનું દુઃખદ અવસાન થયેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઈ મો.૯૪૨૯૦ ૪૩૧૭૭, પ્રશાંત મો.૯૩૨૭૭ ૭૫૦૦૫
નારણભાઈ ડોડીયા
રાજકોટઃ લુહાર નારણભાઈ વિરજીભાઈ ડોડીયા લીલાપુરવાળા હાલ રાજકોટ તે મનુભાઈ, નરોત્તમભાઈના મોટાભાઈ તે ભાવેશભાઈ, હિરેનભાઈના પિતાશ્રી તે સ્વ.પ્રેમજીભાઈ કાળાભાઈ પંચાલ અમરેલીવાળાના જમાઈનું તા.૧૪ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સદ્દગતનું બેસણું રાખેલ નથી. ભાવેશભાઈ મો.૯૪૨૮૨ ૨૬૬૯૪, હિરેનભાઈ મો.૯૨૨૮૧ ૩૮૬૭૮
રજનીકાંત કોટક
રાજકોટઃ રજનીકાંતભાઇ દુલર્ભજીભાઇ કોટક તે જીજ્ઞેશભાઇ કોટક, પદમીનીબેન કોટક અને ભારતીબેન ભાવીનકુમાર હરીયાણીના પિતાશ્રીનું તા.૧પને મંગળવારે અવસાન થયેલ છે.
હરિસિંગ ચૌહાણ
રાજકોટઃ સ્વ. હરિસિંગ ભીમજી ચૌહાણ (કારડીયા રજપૂત) તે લાભકુંવરબેનના પતિ તેમજ કિરીટસિંહ અને વિજયસિંહના પિતાશ્રીનું તા. ૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓશ્રીનું ટેલિફોનિક બેસણું તા. ૧૮ને શુક્રવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. મોબાઇલ નં. ૯૮૭૯૪ ર૪પ૮૯, ૯૯૦૪૧ ૮૩૩૧ર
ઉષાબેન જોટંગીયા
રાજકોટઃ ઉષાબેન રતિલાલ જોટંગીયા (ઉ.વ.૬૩) તે રતિલાલ નાથાલાલ જોટંગીયા (નિવૃત રેલ્વે કર્મચારી)ના ધર્મપત્નિ, વિનોદરાય તથા સુનિલ (સૂર્યકાંત)ના ભાભી તથા હરેન્દ્રભાઈ તથા દર્શનભાઈના માતુશ્રી તથા વિજયભાઈ નરશીભાઈ પરમારના મોટાબેન તા.૧૩ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું રતિલાલ મો.૭૫૬૭૪ ૭૧૯૫૭, વિનોદરાય મો.૯૬૮૬૯ ૯૦૪૦૮, સુર્યકાંત મો.૯૮૭૯૦ ૭૯૧૮૦, હરેન્દ્રભાઈ મો.૯૧૩૭૬ ૨૮૭૩૩, દર્શનભાઈ મો.૬૩૮૬૬ ૩૧૫૨૩, જીતુભાઈ કેશવલાલ ઉત્તરક્રિયા ઘરમેળે રાખેલ છે.
પ્રદિપભાઈ આશરા
રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય જેતપુરવાળા સ્વ.પરમાણંદભાઈ પરસોત્તમભાઈ આશરાના પુત્ર પ્રદીપભાઈ પરમાણંદભા આશરા (ઉ.વ.૫૯) તે પ્રણવ, પ્રકૃત, રીધ્ધીના પિતા ચંદુભાઈના નાનાભાઈ પ્રમોદભાઈના મોટાભાઈ રવીના કાકાનું તા.૧૪ સોમવારના રોજ અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
કિશોરભાઇ પડીયા
જેતપુર : બ્રહ્મક્ષત્રીય સ્વ.માધવજીભાઇ જીવરાજભાઇ પડીયાના પુત્ર કિશોરભાઇ (ઉ.વ.૭પ) તે જગદીશભાઇ, બકુલભાઇ, શૈલેષભાઇના પિતાશ્રી સ્વ. ભુપતભાઇ, કનુભાઇ, રસીકભાઇ, વિનુભાઇના વડિલબંધુ, વરૂણ, નેહા, ખુશી, જેનીલના દાદા તા.૧૩ના શ્રીજીચરણ પામેલ છે.
બાબુભાઈ વાળા
રાજકોટઃ જુનાગઢ નિવાસી બાબુભાઇ પુંજાભાઇ વાળા (ઉ.વ.૮૬) (રેલ્વે લોકો બોઇલર) તે નરેન્દ્રભાઇવાળાના પિતા તથા પ્રિયમના દાદાનું તા.૧૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તા.૧૭ને ગુરૂવારના રોજો સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.નં.૯૭૧૨૯૩૧૦૯૪
જયંતિલાલ ઝવેરી
રાજકોટઃ દશા સોરઠીયા વણિક શ્રી જયંતિલાલ પ્રેમચંદભાઇ ઝવેરી (ઉ.વ.૮૩) તે નિર્મળાબેનના પતિ તે યોગેશભાઇ, દિપકભાઇ, સ્વ. મિનાબેન શ્રીકાંત પારેખ, સરોજ હર્ષદ સેલારકાના પિતાશ્રી તે સ્વ. હરીભાઇ, નાનાલાલ, સ્વ.હસમુખભાઇ, સ્વ. લાભુબેન વસંતરાય ધોળકીયા, પુષ્પાબેન કાંતીલાલ માંડવીયાના ભાઇ તે દિપાલી પંકજકુમાર ધોળકીયા, પાર્થ, દક્ષિલ, ધ્રુવી, રાધિકાના દાદા, તે પુજા વિનીતકુમાર રાઠોડ, સ્વ.કૃપા, સાગર, કુશલના નાનાનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે.
નટુભાઈ મારૂ
રાજકોટઃ હાલ રાજકોટ નિવાસી મુળ ગામ ચાંદલી સ્વ.રવજીભાઈ રામજીભાઈ મારૂના પુત્ર નટુભાઈ મારૂ (નટવરલાલ) તે વશરામભાઈ મારૂ (ભીખુભાઈ), મનજીભાઈ મારૂ તથા સ્વ.રમેશભાઈ (બાબુભાઈ)ના ભાઈ તથા છોટુભાઈ મારૂના મોટાભાઈ તથા શૈલેષભાઈ તથા લખનભાઈના પિતાશ્રીનું તા.૧૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ ગુરૂવાર સાંજે ૩ થી ૬ નિવાસસ્થાને શૈલેષભાઈ એન.મારૂ મો.૭૯૮૪૭ ૫૦૬૧૨, લખનભાઈ એન. મારૂ મો.૯૮૨૪૪ ૯૭૫૭૬, છોટુભાઈ મારૂ (સૂર્યમુખી) મો.૯૪૨૮૨ ૯૬૬૩૩, શશીભાઈ મારૂ મો.૯૯૦૯૮ ૫૧૩૬૩, અતુલભાઈ મારૂ (કોર્ટ) મો.૯૮૨૪૯ ૦૫૩૭૯
મહેન્દ્રભાઈ દોશી
રાજકોટઃ મહેન્દ્રભાઈ માણેકલાલ દોશી (ઉ.વ.૬૯) તે સ્વ.માણેકલાલ કપૂરચંદ દોશીના પુત્ર તથા ઉષાબેનના પતિ તેમજ જયંતિલાલ ભગવાનજી ઘેલાણીના જમાઈ તે સ્વ.હસમુખભાઈ, નરેન્દ્રભાઈ, ચારૂલતાબેન સ્વ.રાજેન્દ્રકુમાર કોટીચા તથા બા.બ્ર.માલતીબાઈ મ.સ.ના (સંસારી) ભાઈ તે કલ્પેશભાઈ, શિલ્પાબેન આશિષકુમાર મહેતાના પિતા તથા પરાગભાઈ, પારસભાઈના કાકા તેમજ સ્વ.મનુભાઈ અને બાબુભાઈના બનેવી તા.૧૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૧૭ના ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. કલ્પેશભાઈ મો.૯૭૧૨૩ ૭૪૮૭૧, ૯૪૦૮૩ ૧૧૪૦૯, આશિષભાઈ મો.૯૪૨૭૨ ૦૯૭૮૧, પારસભાઈ મો.૯૯૯૮૮ ૫૪૨૮૨
ગોકલદાસભાઇ શેઠ
રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણીક જ્ઞાતિના અગ્રણી તેમજ ભૂતપુર્વ એડીશ્નલ કલેકટર ગોકલદાસ નરભેરામ શેઠ (ઉ.વ.૯ર) જેઓ મુળ બગસરા નિવાસી હાલ રાજકોટ સ્વ.નરભેરામ દેવજીભાઇ શેઠના જયેષ્ઠ પુત્ર, સ્વ.કંચનબેનના પતિ તેમજ ત્રિભોવનદાસ વીરજીભાઇ વખારીયાના જમાઇ, અને વર્ષા-પારૂલ-અંજલિ - રશ્મિના પિતાશ્રી દિલીપ ધ્રુવ, પંકજ વાડોદરીયા, મનીષ કાટકોરીયાના સસરા, શુભાંગ ધુ્રવ, સિધ્ધિ રાહુલભાઇ, ડીનલ વાડોદરીયા, વિનલ કાટકોરીયા, ઋચા રવિ પારેખના નાનાજી તા.૧૩ના શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગોપાલભાઇ મુંગલપરા
રાજકોટઃ મુળ ગામ સરપદડ હાલ રાજકોટ નિવાસી ગોપાલભાઇ પ્રેમજીભાઇ મુંગલપરા (ઉ.વ.૯૦) તા.૧૪ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૧૭ના ગુરૂવારે, સાંજે ૪ થી ૬ રાખેલ છે. (લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.) તુલશીભાઇ (પુત્ર) - ૯રર૭૬ ૦૬૬૬૯, જેન્તીભાઇ (પુત્ર) - ૯રર૭૬ ૧૬૬૬૩, હિતેષભાઇ તુલશીભાઇ (પૌત્ર) - ૯રર૭૬ ૦૬૬૬૭, આકાશ જેન્તીભાઇ (પૌત્ર) - ૮૮૪૯૭ ૩૯૩૭૭, નીધી જેન્તીભાઇ મુંગલપરા (પૌત્રી) મો. નં. ૯૭ર૬૮ ૭૬૬૬૭
કાંતિલાલ વ્યાસ
ધ્રોલઃ મુળ કોલકી (ઉપલેટા) નિવાસી હાલ ધ્રોલ સ્વ.કાંતિલાલ આત્મારામ વ્યાસ (ઉ.વ.૮ર) તે ડો.રાજેશભાઇ (ગોંડલ), ચંદ્રેશભાઇ (એસ.ટી. વારા) (ધ્રોલ), મીનાબેન (રાજકોટ), ચેતનાબેન (પાલીતાણા), પ્રજ્ઞાબેન (જેતલસર)ના પિતાજી, શિતલબેન (મહેતા સ્કુલ)ના સસરાનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૭ને ગુરૂવારના રોજ રાખેલ છે. ડો.રાજેશભાઇ ૮પ૧૧૯ ૬૮૧૮ર, ચંદ્રેશભાઇ ૯૪ર૭ર પ૬૦૧ર.
કિરણબેન ભટ્ટ
જૂનાગઢઃ કિરણબેન નરેન્દ્રભાઇ (ઉ.વ.૬પ) તે નરેન્દ્રભાઇ ગુણવંતરાય ભટ્ટના ધર્મપત્ની, તે સ્વ.કાકુભાઇ જેરામભાઇ વિઠલાણીના પુત્રી, તેમજ સ્વ.કિશોરભાઇ, શૈલેષભાઇ, મહેશભાઇ, કુમુદબેન ચંદ્રકાંતભાઇ રાચ્છના બહેન અને પ્રણવભાઇના ફૈબા, કેદારભાઇના માસીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક ઉઠમણું રાખેલ છે.
મેઘજીભાઇ રાઠોડ
રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ, મુળ ગામ ભેંસદડ હાલ રાજકોટ નિવાસી અ.નિ. મેઘજીભાઇ દેવશીભાઇ રાઠોડ (ઉ.વ.૭પ)નું અવસાન થયેલ છે. તે ગં.સ્વ. રસીલાબેનના પતિશ્રી, વિકાસભાઇ, નિલેશભાઇ અને નિતાબેનના પિતાશ્રી, નયનાબેન તેમજ રાજેષભાઇના સસરાશ્રી, નિલે, ધૈર્યના દાદાશ્રીનું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૮ર૪૮ ૯૦૧૪૪.