Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023
અવસાન નોંધ

નિર્મળાબેન મજીઠીયા

રાજકોટઃ લોહાણા ગં.સ્‍વ નિર્મળાબેન કાંતીલાલ મજીઠીયા તે સ્‍વ.કાંતીલાલ મજીઠીયાના પત્‍ની તે સંજય મજીઠીયા તથા  મીતાબેન પોપટના માતુશ્રી તે જોડીયાવાળા સ્‍વ.જમનાદાસ દયાળજી માણેકના પુત્રીનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૧૯ને શનિવારે સાંજે ૫.૩૦ વાગ્‍યે, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધર્મનગર, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે રાખેલ છે.

મુંજલાબેન દવે

રાજકોટઃ શ્રી ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ સ્‍વ.વસંતલાલ અમૃતલાલ દવે (ભુતકોટડા હરીપર)ના ધર્મપત્‍ની મંજુલાબેન વસંતલાલ દવે (ઉમર ૮૨) તે સ્‍વ.દિલીપભાઇ તથા પ્રદીપભાઇ (ખેતી બેંક-ભુજ) તથા રશ્‍મીકાબેન દિપકકુમાર પંડયાના માતુશ્રી તથા સ્‍વ.જયંતિભાઇ તથા સ્‍વ.પ્રવિણચંદ્ર તથા ભાનુશંકરભાઇના ભાભી તથા પરેશભાઇ, વિજયભાઇ, રામુભાઇ દવે (મંદુરબાર)ના બેનનું તા.૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે જેમનું બેસણું તા.૧૮ને શનિવારના રોજ શ્રી ચા.મ.કા.માંજે બ્રાહ્મણ બોર્ડીગ, મીલપરા, રાજકોટ ખાતે સાંજે ૪થી ૬ રાખેલ છે.

બાલુબેન બરાળીયા

રાજકોટ : બાલુબેન ભીખાભાઇ બરાળીયા (આહીર) (ઉ.વ.૭૬) તે ભીખાભાઇના ધર્મપત્‍ની, તે નિર્મળભાઇ, બહાદુરભાઇ, અરજણભાઇ, અને દિનેશભાઇના માતુશ્રીનું તા. ૧૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ૧૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાન ‘માધવ' નારાયણનગર શેરી નં. ૧ ગાયત્રીનગર મેઇન રોડ, રાજ બેંકની સામેની શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

અરૂણભાઈ જાની

રાજકોટઃ ઔદિચ્‍ય ઘેલારામજી જ્ઞાતિના સ્‍વ.મુળશંકર નાથાલાલ જાનીના પુત્ર અરૂણભાઈ (ઉ.વ.૬૩) તે પંકજભાઈ (પૂર્વ કર્મચારી- રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.) તથા નિલમબેન સી. જોશીના ભાઈ તેમજ નીધીબેન આશીષભાઈ વ્‍યાસ અને અવનીબેનના પિતા અને સ્‍વ.ચંદ્રકાંતભાઈ લક્ષ્મીશંકર જોશીના જમાઈનું તા.૧૬ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને શનિવારે સાંજે ૪ થી ૬, શ્રી ઘેલારામજીની વાડી, જયંત કે.જી. મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જાગૃતિબેન ઉપાધ્‍યાય

ગોંડલઃ વાલમ બ્રાહ્મણ શ્રી સતિમાં ઉપાધ્‍યાય પરિવાર (મોવીયા) ના જાગળતિબેન જ્‍યોતિન્‍દ્રભાઈ ઉપાધ્‍યાય (ઉ.વ.૭૫) તે ડો. જ્‍યોતિન્‍દ્રભાઈ કે.ઉપાધ્‍યાયના ધર્મપત્‍નિ,ચિ.સમીપ તથા ચિ.કળપાબેન (U.S.A.)ના માતુશ્રી, સ્‍વ. ડો. કળષ્‍ણશંકરભાઈ ઉપાધ્‍યાયના પુત્રવધુ, જીજ્ઞાસા સમીપભાઈ ઉપાધ્‍યાયના સાસુમાં તેમજ સ્‍વ.જન્‍મશંકરભાઈ એમ.જોષી તથા સ્‍વ.સુશીલાબેન જે.જોષી (પોરબંદર) ના સુપુત્રી અને સ્‍વ.જીતેન્‍દ્રભાઈ, મિલાપભાઈ, ભાવનાબેન પ્રકાશભાઈ ઉપાધ્‍યાયના બહેનનું તા.૧૫ને બુધવારે  અવસાન થયેલ છે.

બેસણું તા.૧૭ને શુક્રવારે બપોરે ૪ થી ૬ શ્‍યામ વાડી બસસ્‍ટેન્‍ડ રોડ,વોક & ઇંટની સામે,ગોંડલ ખાતે રાખેલ છે.(૨૩.૧૦)

જગદીશભાઇ હુંબલ

ઉપલેટાઃ નીલાખા નિવાસી સ્‍વ. બાવાભાઈ રૂડાભાઈ હુબલના પુત્ર તથા અરવિંદભાઈ બાવાભાઈના મોટાભાઈ તથા દીક્ષિત અને શુભના પિતાશ્રી તથા રાજશીભાઈ અને દિનેશભાઈ હુંબલના ભત્રીજા તે જગદીશભાઈ બાવાભાઈ હુંબલનુ તા. ૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

મૈમુનાબેન બગથળાવાલા

મોરબીઃ મૈમુનાબેન અસગરભાઇ બગથળાવાલા (ઉ.વ.૭૯) તે ગુલામહુશેન મહમદઅલી કેસરીયાના પત્‍નિ તથા હુશેનભાઇ તથા હાતીમભાઇ-મોરબી, નફીસાબેન આમરણવાલા-મુંબઇ અને સકીનાબેન લોખંડવાલા - મોરબીના માતૃશ્રીનું તા.૧૬ના રોજ મોરબી મુકામે અવસાન થયુ છે મર્હુમના ત્રીજયાના સીપારા તા.૧૮ શનિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે સૈફી મસ્‍જીદ-મોરબી મુકામે મરદો-બૈરાઓના સાથે રાખેલ છે.

રંજનબા સોલંકી

રાજકોટઃ સ્‍વ.રંજનબા જીતેન્‍દ્રસિંહ સોલંકી તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ના સાંજે ૪ થી ૬ કલાકે ગુર્જર રાજપુત ક્ષત્રિય સમાજની વાડી, ૨- વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. રાજેન્‍દ્રસિંહ સોલંકી મો.૯૭૨૪૮ ૪૯૪૦૦, નિલેશસિંહ સોલંકી મો.૯૮૭૯૧ ૮૮૮૭૦, ધર્મેન્‍દ્રસિંહ સોલંકી મો.૯૮૨૫૭ ૫૭૩૪૨

નિસપમા ભુપતાણી

રાજકોટઃ નિવાસી નિરૂપમા ભૂપતાણી (રીટાયેર સિનિયર એકાઉન્‍ટન્‍ટ એ.જી. ઓફિસ) તેઓ કિરીટભાઈ પી.ભૂપતાણી (એસ.ટી.)ના ધર્મપત્‍નિ તેમજ તે વિધિના માતુશ્રી તથા સ્‍વ.જગજીવનદાસ તથા મંજુલાબેન સૂચકના પુત્રી તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તેમજ પિયરપક્ષની સાદડી તા.૧૮ના રોજ સાંજે ૫ થી ૬ વાગ્‍યે અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી, રૈયા ટેલીફોન એકસચેન્‍જ પાસે બી.આર.ટી.એસ.ની સામેની શેરીમાં રાખેલ છે.

જાગૃતિબેન ઉપાધ્‍યાય

ગોંડલઃ વાલમ બ્રાહ્મણ શ્રી સતિમાં ઉપાધ્‍યાય પરિવાર (મોવીયા) ના જાગળતિબેન જ્‍યોતિન્‍દ્રભાઈ ઉપાધ્‍યાય (ઉ.વ.૭૫) તે ડો. જ્‍યોતિન્‍દ્રભાઈ કે.ઉપાધ્‍યાયના ધર્મપત્‍નિ,ચિ.સમીપ તથા ચિ.કળપાબેન (U.S.A.)ના માતુશ્રી, સ્‍વ. ડો. કળષ્‍ણશંકરભાઈ ઉપાધ્‍યાયના પુત્રવધુ, જીજ્ઞાસા સમીપભાઈ ઉપાધ્‍યાયના સાસુમાં તેમજ સ્‍વ.જન્‍મશંકરભાઈ એમ.જોષી તથા સ્‍વ.સુશીલાબેન જે.જોષી (પોરબંદર) ના સુપુત્રી અને સ્‍વ.જીતેન્‍દ્રભાઈ, મિલાપભાઈ, ભાવનાબેન પ્રકાશભાઈ ઉપાધ્‍યાયના બહેનનું તા.૧૫ને બુધવારે  અવસાન થયેલ છે.

બેસણું તા.૧૭ને શુક્રવારે બપોરે ૪ થી ૬ શ્‍યામ વાડી બસસ્‍ટેન્‍ડ રોડ,વોક & ઇંટની સામે,ગોંડલ ખાતે રાખેલ છે.

જગદીશભાઇ હુંબલ

ઉપલેટાઃ નીલાખા નિવાસી સ્‍વ. બાવાભાઈ રૂડાભાઈ હુબલના પુત્ર તથા અરવિંદભાઈ બાવાભાઈના મોટાભાઈ તથા દીક્ષિત અને શુભના પિતાશ્રી તથા રાજશીભાઈ અને દિનેશભાઈ હુંબલના ભત્રીજા તે જગદીશભાઈ બાવાભાઈ હુંબલનુ તા. ૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

મૈમુનાબેન બગથળાવાલા

મોરબીઃ મૈમુનાબેન અસગરભાઇ બગથળાવાલા (ઉ.વ.૭૯) તે ગુલામહુશેન મહમદઅલી કેસરીયાના પત્‍નિ તથા હુશેનભાઇ તથા હાતીમભાઇ-મોરબી, નફીસાબેન આમરણવાલા-મુંબઇ અને સકીનાબેન લોખંડવાલા - મોરબીના માતૃશ્રીનું તા.૧૬ના રોજ મોરબી મુકામે અવસાન થયુ છે મર્હુમના ત્રીજયાના સીપારા તા.૧૮ શનિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે સૈફી મસ્‍જીદ-મોરબી મુકામે મરદો-બૈરાઓના સાથે રાખેલ છે.

સુરેશભાઇ સોલંકી

રાજકોટ : સુરેશભાઇ માધવજીભાઇ સોલંકી (લંડન-લેસ્‍ટર) (ઉ.વ.૬૪) તા. ૧પ ના ગોપાલ શરણ પામેલ છે. તે ભનુભાઇ તથા ચંદુભાઇના નાનાભાઇ થાય તેમનું બેસણુ આજે તા. ૧૭ ને શુક્રવારે બપોરે ૪.૩૦ થી ૬ જીવનનગર-શેરી નં. ૪, રામેશ્વર મંદિર કનૈયા ચોક પાસે રૈયા રોડ ખાતે રાખેલ છે. 

રાજેશભાઇ પીઠવા

રાજકોટ : મોટી ખીલોરી હાલ રાજકોટ રાજેશભાઇ શાંતિભાઇ પીઠવા તે શાંતિલાલ નાનજીભાઇ પીઠવાના પુત્ર, કાંતિલાલ પીઠવાના ભત્રીજા તથા હરેશભાઇ તથા સંજયભાઇ તથા પારસભાઇ, નિલેશભાઇના ભાઇ તથા વિવેક અને જીલના પિતાનું તા. ૧૬ ના અવસાન થયેલ છે.

બન્ને પક્ષનું બેસણુ તા. ૧૭ ને શુક્રવારે રાણી કોમ્‍પ્‍લેકસ ગુરૂપ્રસાદ ચોક ખાતે ૪ થી ૬ રાખેલ છે. સસરા પક્ષનું બેસણુ મોટીખીલોરી મુકામે તા. ૧૮ ને શનીવારે ૩.૩૦ થી પ.૩૦ રાખેલ છે.

જાગૃતિબેન ઉપાધ્‍યાય

ગોંડલઃ વાલમ બ્રાહ્મણ શ્રી સતિમાં ઉપાધ્‍યાય પરિવાર (મોવીયા) ના જાગળતિબેન જ્‍યોતિન્‍દ્રભાઈ ઉપાધ્‍યાય (ઉ.વ.૭૫) તે ડો. જ્‍યોતિન્‍દ્રભાઈ કે.ઉપાધ્‍યાયના ધર્મપત્‍નિ,ચિ.સમીપ તથા ચિ.કળપાબેન (U.S.A.)ના માતુશ્રી, સ્‍વ. ડો. કળષ્‍ણશંકરભાઈ ઉપાધ્‍યાયના પુત્રવધુ, જીજ્ઞાસા સમીપભાઈ ઉપાધ્‍યાયના સાસુમાં તેમજ સ્‍વ.જન્‍મશંકરભાઈ એમ.જોષી તથા સ્‍વ.સુશીલાબેન જે.જોષી (પોરબંદર) ના સુપુત્રી અને સ્‍વ.જીતેન્‍દ્રભાઈ, મિલાપભાઈ, ભાવનાબેન પ્રકાશભાઈ ઉપાધ્‍યાયના બહેનનું તા.૧૫ને બુધવારે  અવસાન થયેલ છે.

બેસણું તા.૧૭ને શુક્રવારે બપોરે ૪ થી ૬ શ્‍યામ વાડી બસસ્‍ટેન્‍ડ રોડ,વોક & ઇંટની સામે,ગોંડલ ખાતે રાખેલ છે.

જગદીશભાઇ હુંબલ

ઉપલેટાઃ નીલાખા નિવાસી સ્‍વ. બાવાભાઈ રૂડાભાઈ હુબલના પુત્ર તથા અરવિંદભાઈ બાવાભાઈના મોટાભાઈ તથા દીક્ષિત અને શુભના પિતાશ્રી તથા રાજશીભાઈ અને દિનેશભાઈ હુંબલના ભત્રીજા તે જગદીશભાઈ બાવાભાઈ હુંબલનુ તા. ૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

મૈમુનાબેન બગથળાવાલા

મોરબીઃ મૈમુનાબેન અસગરભાઇ બગથળાવાલા (ઉ.વ.૭૯) તે ગુલામહુશેન મહમદઅલી કેસરીયાના પત્‍નિ તથા હુશેનભાઇ તથા હાતીમભાઇ-મોરબી, નફીસાબેન આમરણવાલા-મુંબઇ અને સકીનાબેન લોખંડવાલા - મોરબીના માતૃશ્રીનું તા.૧૬ના રોજ મોરબી મુકામે અવસાન થયુ છે મર્હુમના ત્રીજયાના સીપારા તા.૧૮ શનિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે સૈફી મસ્‍જીદ-મોરબી મુકામે મરદો-બૈરાઓના સાથે રાખેલ છે.

અરૂણભાઈ જાની

રાજકોટઃ ઔદિચ્‍ય ઘેલારામજી જ્ઞાતિના સ્‍વ.મુળશંકર નાથાલાલ જાનીના પુત્ર અરૂણભાઈ (ઉ.વ.૬૩) તે પંકજભાઈ (પૂર્વ કર્મચારી- રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.) તથા નિલમબેન સી. જોશીના ભાઈ તેમજ નીધીબેન આશીષભાઈ વ્‍યાસ અને અવનીબેનના પિતા અને સ્‍વ.ચંદ્રકાંતભાઈ લક્ષ્મીશંકર જોશીના જમાઈનું તા.૧૬ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને શનિવારે સાંજે ૪ થી ૬, શ્રી ઘેલારામજીની વાડી, જયંત કે.જી. મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

બાલુબેન બરાળીયા

રાજકોટ : બાલુબેન ભીખાભાઇ બરાળીયા (આહીર) (ઉ.વ.૭૬) તે ભીખાભાઇના ધર્મપત્‍ની, તે નિર્મળભાઇ, બહાદુરભાઇ, અરજણભાઇ, અને દિનેશભાઇના માતુશ્રીનું તા. ૧૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ૧૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાન ‘માધવ' નારાયણનગર શેરી નં. ૧ ગાયત્રીનગર મેઇન રોડ, રાજ બેંકની સામેની શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

જેતલસર જં. ના માજી સરપંચ ગોરધનભાઇ વાઘેલાનું અવસાન

જેતલસર : જેતલસર જંકશન નિવાસી માજી સરપંચ ગોરધનભાઈ કાનજીભાઇ વાઘેલા(ઉ.૬૭) તે રમેશભાઈના મોટાભાઇ, રવિભાઈ, ધીરેન્‍દ્રભાઈ વાઘેલા(હેડ કોન્‍સ્‍ટેબલ, ભાયાવદર પોલીસ સ્‍ટેશન)ના પિતા શ્રી તથા રોહનના દાદાનું તા.૧૬ના રોજ અવસાન થયું છે.

 બેસણું તા. ૨૦ના રોજ, સાંજે ૪ થી ૬, બાલકેશ્વર નગર, રેલવે કો-ઓપરેટિવની સામે, જેતલસર જંકશન ખાતે રાખેલ છે.