Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022
ચલાલા પાલિકાના નિવૃત હેડ કલાર્ક ભીખાભાઇ પેથાણીના ધર્મપત્‍નીનું અવસાન

ચલાલાઃ સમસ્‍ત પટેલ સમાજના અગ્રણી અને પાલિકાના નિવૃત હેડ કલાર્ક તેમજ ચલાલા સ્‍ટેશન પરા સહકારી મંડળીના મંત્રી ભીખાભાઇ શામજીભાઇ પેથાણીના ધર્મપત્‍ની કમળાબેન ભીખાભાઇ પેથાણી (ઉવ.૭૨)નું તા. ૧૩ના રોજ અવસાન થયું છે.

સદગતનું બેસણુ તા. ૧૮ શનિવાર સવારે ૮ થી સાંજના ૬ કલાક સુધી પટેલવાડી, ફુલવાડી પ્‍લોટ ખાતે રાખેલ છે. 

અવસાન નોંધ

ઇલાબેન પંડયા

રાજકોટઃ સ્વ.બળવંતરાય કે.પંડયાના ધર્મપત્ની ઇલાબેન પંડયા (ઉ.વ.૮ર) તે કલ્પનાબેન નરેશભાઇ રાવલ તથા કમલેશભાઇ અને જયંતભાઇના માતુશ્રી હાર્દિક (એચડીએફસી બેંક) અને નિરાલીના  નાનીમા, વૈશાલી પંડયાના દાદીમા અને સ્વ.યોગેશ પંડયા (રેલ્વે) ના ભાભુ તા.૧૬-૬-૨૨ ગુરૂવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. જેમનું બેસણું તા.૧૮-૬-રર શનિવારના રોજ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ ખાતે સાંજે ૪.૩૦ થી ૬.૦૦ ના રાખેલ છે

મુકેશભાઇ અગ્રાવત

રાજકોટઃ અગ્રાવત મુકેશભાઇ  ભરતદાસ (ઉ.વ.૫૪) (એ.એસ.આઇ. એસ.આર.પી. ગ્રુપ૧૩)તે તુષારભાઇ તથા જયંતભાઇના પિતાશ્રી તથા જગદીશભાઇ (નિવૃત મદઃતા.વિ.અ)ના નાનાભાઇ તથા ભૂપતભાઇ (પ્રા.શિ)નાં મોટાભાઇ તથા શોભનાબેન કિશોરભાઇ નિમાવતનાં ભાઇનું તા.૧૬ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ના શનિવારે સાંજે ૪થી ૬ પુનિત સોસાયટી, રામેશ્વર મંદિર પાસે, સૂતા હનુમાન રોડ કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

મંછાબેન નિમાવત

આટકોટ : નિમાવત સ્વ. મંછાબેન મનુભાઇ (ઉ.૭ર) તે ઘનશ્યામભાઇ તથા કિરીટભાઇના માતૃશ્રીનું તા. ૧પ ના રોજ રામચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૭ શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાને રાધાકૃષ્ણ મંદિર સાંજ ૪ થી ૬ રાખેલ છે.

મનહરભાઇ ચાવડા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના મનહરભાઇ ખિમજીભાઇ ચાવડા(ખીરસરાવાળા) (ઉ.વ.૮૫) તે સ્વ.ખિમજીભાઇ જેઠાભાઇ ચાવડાના પુત્ર તથા ભાનુબેન મનહરભાઇ ચાવડાના પતિ, આશિષભાઇ મનહરભાઇ ચાવડા તથા દર્શનાબેન વિજયકુમાર રાઠોડના પિતાશ્રી તા. ૧૫ના રામચરણ પામેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૭ શુક્રવાર સાંજે ૫ થી ૬ કલાકે સહયોગ વાડી (દરજીની વાડી) ગુરુકુળ પાસે, ઢેબર રોડ  રાજકોટ ખાતે રાખેલ છે.

મનોજભાઇ જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. વાસુદેવ મયાશંકર જોષી (અમરનગર-જેતપુર) ના પુત્ર મનોજભાઇ (નવસારી) (ઉ વર્ષ ૭૦) ને પ્રવિણભાઇ ,દિનેશભાઇ (અમરનગર) લલિતભાઇ (રાજકોટ) સ્વ. શશીકાંત અને અ,સૌ.મંજુલાબેન હસમુખરાય ભટ્ટ (રાજકોટ)ના ભાઇનું તા.૧૬ ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનુ ટેલીફોનીક બેસણું તા. ૧૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

મંછાબેન નિમાવત

આટકોટ : નિમાવત સ્વ. મંછાબેન મનુભાઇ (ઉ.૭ર) તે ઘનશ્યામભાઇ તથા કિરીટભાઇના માતૃશ્રીનું તા. ૧પ ના રોજ રામચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૭ શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાને રાધાકૃષ્ણ મંદિર સાંજ ૪ થી ૬ રાખેલ છે.

મનહરભાઇ ચાવડા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના મનહરભાઇ ખિમજીભાઇ ચાવડા(ખીરસરાવાળા) (ઉ.વ.૮૫) તે સ્વ.ખિમજીભાઇ જેઠાભાઇ ચાવડાના પુત્ર તથા ભાનુબેન મનહરભાઇ ચાવડાના પતિ, આશિષભાઇ મનહરભાઇ ચાવડા તથા દર્શનાબેન વિજયકુમાર રાઠોડના પિતાશ્રી તા. ૧૫ના રામચરણ પામેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૭ શુક્રવાર સાંજે ૫ થી ૬ કલાકે સહયોગ વાડી (દરજીની વાડી) ગુરુકુળ પાસે, ઢેબર રોડ  રાજકોટ ખાતે રાખેલ છે.

મનોજભાઇ જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. વાસુદેવ મયાશંકર જોષી (અમરનગર-જેતપુર) ના પુત્ર મનોજભાઇ (નવસારી) (ઉ વર્ષ ૭૦) ને પ્રવિણભાઇ ,દિનેશભાઇ (અમરનગર) લલિતભાઇ (રાજકોટ) સ્વ. શશીકાંત અને અ,સૌ.મંજુલાબેન હસમુખરાય ભટ્ટ (રાજકોટ)ના ભાઇનું તા.૧૬ ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનુ ટેલીફોનીક બેસણું તા. ૧૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

મનહરભાઇ ચાવડા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના મનહરભાઇ ખિમજીભાઇ ચાવડા(ખીરસરાવાળા) (ઉ.વ.૮૫) તે સ્વ.ખિમજીભાઇ જેઠાભાઇ ચાવડાના પુત્ર તથા ભાનુબેન મનહરભાઇ ચાવડાના પતિ, આશિષભાઇ મનહરભાઇ ચાવડા તથા દર્શનાબેન વિજયકુમાર રાઠોડના પિતાશ્રી તા. ૧૫ના રામચરણ પામેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૭ શુક્રવાર સાંજે ૫ થી ૬ કલાકે સહયોગ વાડી (દરજીની વાડી) ગુરુકુળ પાસે, ઢેબર રોડ  રાજકોટ ખાતે રાખેલ છે.

મનોજભાઇ જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. વાસુદેવ મયાશંકર જોષી (અમરનગર-જેતપુર) ના પુત્ર મનોજભાઇ (નવસારી) (ઉ વર્ષ ૭૦) ને પ્રવિણભાઇ ,દિનેશભાઇ (અમરનગર) લલિતભાઇ (રાજકોટ) સ્વ. શશીકાંત અને અ,સૌ.મંજુલાબેન હસમુખરાય ભટ્ટ (રાજકોટ)ના ભાઇનું તા.૧૬ ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનુ ટેલીફોનીક બેસણું તા. ૧૮ ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

 

મુકેશભાઇ અગ્રાવત

રાજકોટઃ અગ્રાવત મુકેશભાઇ ભરતદાસ (ઉ.વ.૫૪)( એ.એસ.આઇ. એસ.આર.પી. ગ્રુપ-૧૩) તે તુષારભાઇ તથા જયંતભાઇના પિતાશ્રી તથા જગદીશભાઇ (નિવૃત મદઃતા.વિ.અ)ના નાનાભાઇ તથા ભૂપતભાઇ (પ્રા.શિ)નાં મોટાભાઇ તથા શોભનાબેન કિશોરભાઇ નિમાવતનાં ભાઇનું તા.૧૬ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ના શનિવારે સાંજે ૪થી ૬ પુનિત સોસાયટી, રામેશ્વર મંદિર પાસે, સૂતા હનુમાન રોડ કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

ઇલાબેન પંડયા

રાજકોટઃ સ્‍વ.બળવંતરાય કે.પંડયાના ધર્મપત્‍ની ઇલાબેન પંડયા (ઉ.વ.૮ર) તે કલ્‍પનાબેન નરેશભાઇ રાવલ તથા કમલેશભાઇ અને જયંતભાઇના માતુશ્રી હાર્દિક (એચડીએફસી બેંક) અને નિરાલીના  નાનીમા, વૈશાલી પંડયાના દાદીમા અને સ્‍વ.યોગેશ પંડયા (રેલ્‍વે) ના ભાભુ તા.૧૬-૬-૨૨ ગુરૂવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. જેમનું બેસણું તા.૧૮-૬-રર શનિવારના રોજ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ ખાતે સાંજે ૪.૩૦ થી ૬.૦૦ ના રાખેલ છે.

મંછાબેન નિમાવત

આટકોટ : નિમાવત સ્‍વ. મંછાબેન મનુભાઇ (ઉ.૭ર) તે ઘનશ્‍યામભાઇ તથા કિરીટભાઇના માતૃશ્રીનું તા. ૧પ ના રોજ રામચરણ પામેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ૧૭ શુક્રવારના રોજ તેમના નિવાસસ્‍થાને રાધાકૃષ્‍ણ મંદિર સાંજ ૪ થી ૬ રાખેલ છે.