Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021
જસદણમાં પટેલ દૂધની ડેરી ફાર્મવાળા શંભુભાઈનું નિધન

જસદણઃ પટેલ શંભુભાઈ સવજીભાઈ હિરપરા (ઉ.વ. ૮૫) તે રણછોડભાઈ, કાનજીભાઈ, સ્વ. સાકરબેન જીવરાજભાઈ ટીમડીયા (સરધાર)ના ભાઈ રવજીભાઈ, મનસુખભાઈ, ભરતભાઈ, સરોજબેન કેશુભાઈ ગોંડલિયા (સુલતાનપુર)ના પિતાનું તા. ૧૬ શુક્રવારના રોજ નિધન થયેલ છે. શોક સંદેશા માટે રવજીભાઈ મો. ૯૯૯૮૩ ૮૦૯૩૭, ભરતભાઈ મો. ૯૭૨૩૨ ૫૫૩૩૩

અવસાન નોંધ

જીતેન્દ્રભાઈ પોરીયા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા મુ.ધુળકોટ હાલ રાજકોટ નિવાસી સ્વ.મનજીભાઈ ધરમશીભાઈ પોરીયાના નાના પુત્ર જીતેન્દ્રભાઈ મનજીભાઈ પોરીયા (ઉ.વ.૫૯) તે મયુરભાઈ (મોન્ટુ) અને જયભાઈના પિતાશ્રીનું તા.૧૫ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૫ થી ૭ ઈન્દ્રશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

ડો.દિપક હિંડોચા

રાજકોટઃ સુત્રાપાડા નિવાસી સ્વ.ડો.વી.ડી.હિંડોચાનાં પુત્ર ડો.દિપક વી.હિંડોચા (વઢવાણ- ઝીમ્બાબ્વે) (ઉ.વ.૬૧) તે ગં.સ્વ.પારૂલબેનનાં પતિ, ડો.જયદિપ હિંડોચા (બરોડા), અંજલીબેન ધવલકુમાર સાયતા (ગાંધીનગર), માનસીબેન સંદિપકુમાર ઠકકર (લંડન)નાં પિતાશ્રી તથા પિયુષભાઈ હિંડોચા (રાજકોટ), શોભનાબેન વિંડા (ગોંડલ), લતાબેન ગાંધી (રાજકોટ)ના ભાઈ તથા સ્વ.વૃજલાલ મગનલાલ સોમૈયા (રાજકોટ)નાં જમાઈ, કમલેશભાઈ, રાજુભાઈ તથા દિવ્યેશભાઈ સોમૈયા (રાજકોટ)નાં બનેવી, સુનિલકુમાર સોઢાનાં સાઢુભાઈ, રાજેશકુમાર નટવરલાલ સાયતા (વિરમગામ), ઈન્દ્રવદનભાઈ કાંતીલાલ ઠકકર (ધ્રાંગધ્રા)ના વેવાઈ વઢવાણ મુકામે તા.૧૫ને ગુરૂવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૧૭ને શનિવારનાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પિયુષભાઈ મો.૯૪૨૮૪ ૬૫૯૮૭, ડો.જયદિપ મો.૮૩૨૦૮ ૨૫૯૭૩, ધવલકુમાર મો.૯૯૨૫૮ ૮૬૩૯૨, કમલેશભાઈ મો.૯૪૨૭૨ ૧૪૭૫૧, રાજેશભાઈ મો.૯૪૨૬૭ ૩૨૩૯૧, દિવ્યેશભાઈ મો.૯૮૨૫૭ ૭૬૯૦૫

ભરતભાઇ થાનકી

જુનાગઢઃ પોરબંદર નિવાસી ભરતભાઇ વશરામભાઇ થાનકી (ઉ.પ૮) તે દિલીપભાઇ, દિનેશભાઇ તેમજ શૈલેષભાઇ (મો.૯૭ર૭૪ ૧૩૪૧૪) તથા ગીતાબેન અને પુષ્પાબેનના ભાઇ તેમજ મીનાબેનના પતિ તથા ઋષિના પિતા તેમજ સંદીપ (મો. ૯પ૧૦૦ ૮૯૦૦૧) પુનીત અને હિતેશના કાકાનું તા.૧૬ ના રોજ અવસાન થયેલ છે સદ્દગતની ટેલીફોનીક પ્રાર્થના સભા તા.રરને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ કલાકે રાખેલ છે. કોરોના મહામારીને કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

પાનાચંદભાઇ કોટેચા

ધ્રોલ : સ્વ. વલ્લભદાસ પુંજાભાઇ કોટેચાના મોટા પુત્ર સ્વ. પાનાચંદભાઇ તે સ્વ. મંજુલાબેનના પતિ નૈનેશભાઇ મેહુલભાઇ, ગં.સ્વ બીનાબેન હિતેશભાઇ અભાણી, દિપ્તીબેન અજયભાઇ ચંદારાણા, લીનાબેન અશ્વિનભાઇ કટારીયાના પિતા તેમજ સ્વ. જગદીશભાઇના મોટાભાઇ તથા સ્વ. નાનજીભાઇ ગંગારામભાઇ  પુજારાના જમાઇ  તા.૧૬ ના રોજ શ્રીજીચરણ પામેલ છે સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા.૧૭ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૩ર૭૪ પ૯૦૭પઅમો.૯૭ર૩૭ ૩૭ર૮૦(

રાજેશભાઈ વાડોદરીયા

રાજકોટઃ હડમતાળા (કોલીથડ) હાલ રાજકોટ સ્વ.રાજેશભાઈ પ્રાણજીવનભાઈ વાડોદરિયા (ઉ.વ.૪૯) તે સ્વ.પ્રાણજીવનભાઈ શાંતિલાલ વાડોદરિયાના પુત્ર અને જયેશભાઈના મોટાભાઈ અને મામા- મેઘજીભાઈ મોહનભાઈ ગૌતમીના ભાણેજ તા.૧૫ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારે ૩ થી ૫ કાઠીયાવાડ મેવાડા સુથાર જ્ઞાતિની વાડી, સમોજાદ સ્કૂલની બાજુમાં, ઉદય નગર મવડી મેઈન રોડ- રાજકોટ