Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023
અવસાન નોંધ

 

ચંપકભાઈ વ્‍યાસ

રાજકોટઃ સ્‍વ.ચંપકભાઈ ભુરાભાઈ વ્‍યાસ (ઉ.વ.૯૦) તે જગદીશભાઈ, રમેશભાઈ, પ્રવિણભાઈ તથા બકુલભાઈના પિતાશ્રીનું તા.૧૭ને શુક્રવારે રાજકોટ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને સોમવાર સાંજે  ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાન હાઉસીંગ બોર્ડ -૪, નીલકંઠ પાર્ક શેરી નં.૪, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે તથા પાણી ઢોળ તા.૨૩ને ગુરૂવારે તેમના નિવાસસ્‍થાને રાખેલ છે.

જયશ્રી કોટેચા

રાજકોટઃ જયશ્રી વિરલભાઈ કોટેચા (જલ્‍પા) તે ધ્રોલ નિવાસી વિરલભાઈ છોટાલાલ કોટેચાના ધર્મપત્‍નિ, તે હેત કોટેચાના માતુશ્રી, તેમજ રાજકોટ નિવાસી સ્‍વ.નવિનચંદ્ર પ્રાગજીભાઈ પુજારાની પુત્રીનું તા.૧૭ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું શનિવાર તા.૧૮ના રોજ સાંજે ૪ થી ૫ વાગ્‍યે રાખેલ છે. વિરલભાઈ મો.૯૪૨૮૮ ૬૦૭૨૨, મનિષભાઈ મો.૯૮૨૪૯ ૧૨૫૨૨, ચંદ્રેશભાઈ મો.૯૮૨૪૫ ૦૯૦૮૧, અલ્‍પાબેન મો.૮૮૬૬૦ ૦૯૦૮૮.

શાંતાબેન જોષી

રાજકોટઃ મુળ નટવર, હાલ જયુબેલી નિવાસી સ્‍વ.શાંતાબેન નારણજી જોષી (ઉ.વ.૮૮) તેઓ સ્‍વ.નારણજી પ્રેમજી જોષીના ધર્મપત્‍નિ અને મનસુખલાલ જોષી, મુકેશભાઈ જોષી તથા રેખાબેન કાંતિલાલ થાનકીના માતુશ્રી અને હંસાબેન, ઈલાબેનના સાસુ તથા હિરેન, સુનીલ, ભાવિક, શીતલના દાદીમાનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. નિવાસસ્‍થાન- વારાહી ફલોરમીલ, મારાજ બાગ રોડ, જયુબેલી. સદ્દગતની પ્રાર્થનાસભા, ઉઠમણું તા.૨૩ ગુરૂવારે સાંજે ૪ થી ૫ જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર, જયુબેલી બરડાઈ બ્રહ્મ સમાજ સામે રાખેલ  છે. મનસુખલાલ મો.૮૮૬૬૪ ૦૪૨૦૨, હિરેન મો.૮૦૦૦૦ ૪૦૬૦૮, ભાવિક મો.૯૬૨૪૪ ૭૯૮૫૭

ચન્‍દુલાલ કેશરીયા

રાજકોટઃ સ્‍વ.વનમાળીદાસ દેવકરણ કેશરીયાના પુત્ર ચન્‍દુલાલ વનમાળીદાસ કેશરીયા (ઉ.વ.૮૧) તે નરેન્‍દ્રભાઈ, બિપીનભાઈ હસમુખભાઈના મોટાભાઈ, મુકેશભાઈ, પ્રવિણભાઈ, કિરણબેન અતુલકુમાર ખાખરીયા તેમજ છાયાબહેન અતુલકુમાર કકકડના પિતાશ્રી તથા ગૌરવ, જાનકી કલ્‍પકુમાર મિરાણી, પ્રિયંક, શ્રેયાના દાદા તેમ દુર્લભજી શામજી વસાણીના જમાઈ તા.૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૦ સોમવારના રોજ પંચનાથ મંદિરે સમય ૫ થી ૬ રાખેલ છે. શ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્‍વર્ગસ્‍થનું ચક્ષુદાન કરેલ છે.

જયશ્રી કોટેચા

રાજકોટઃ જયશ્રી વિરલભાઈ કોટેચા (જલ્‍પા) તે ધ્રોલ નિવાસી વિરલભાઈ છોટાલાલ કોટેચાના ધર્મપત્‍નિ, તે હેત કોટેચાના માતુશ્રી, તેમજ રાજકોટ નિવાસી સ્‍વ.નવિનચંદ્ર પ્રાગજીભાઈ પુજારાની પુત્રીનું તા.૧૭ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું શનિવાર તા.૧૮ના રોજ સાંજે ૪ થી ૫ વાગ્‍યે રાખેલ છે. વિરલભાઈ મો.૯૪૨૮૮ ૬૦૭૨૨, મનિષભાઈ મો.૯૮૨૪૯ ૧૨૫૨૨, ચંદ્રેશભાઈ મો.૯૮૨૪૫ ૦૯૦૮૧, અલ્‍પાબેન મો.૮૮૬૬૦ ૦૯૦૮૮.

શાંતાબેન જોષી

રાજકોટઃ મુળ નટવર, હાલ જયુબેલી નિવાસી સ્‍વ.શાંતાબેન નારણજી જોષી (ઉ.વ.૮૮) તેઓ સ્‍વ.નારણજી પ્રેમજી જોષીના ધર્મપત્‍નિ અને મનસુખલાલ જોષી, મુકેશભાઈ જોષી તથા રેખાબેન કાંતિલાલ થાનકીના માતુશ્રી અને હંસાબેન, ઈલાબેનના સાસુ તથા હિરેન, સુનીલ, ભાવિક, શીતલના દાદીમાનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. નિવાસસ્‍થાન- વારાહી ફલોરમીલ, મારાજ બાગ રોડ, જયુબેલી. સદ્દગતની પ્રાર્થનાસભા, ઉઠમણું તા.૨૩ ગુરૂવારે સાંજે ૪ થી ૫ જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર, જયુબેલી બરડાઈ બ્રહ્મ સમાજ સામે રાખેલ  છે. મનસુખલાલ મો.૮૮૬૬૪ ૦૪૨૦૨, હિરેન મો.૮૦૦૦૦ ૪૦૬૦૮, ભાવિક મો.૯૬૨૪૪ ૭૯૮૫૭

ચન્‍દુલાલ કેશરીયા

રાજકોટઃ સ્‍વ.વનમાળીદાસ દેવકરણ કેશરીયાના પુત્ર ચન્‍દુલાલ વનમાળીદાસ કેશરીયા (ઉ.વ.૮૧) તે નરેન્‍દ્રભાઈ, બિપીનભાઈ હસમુખભાઈના મોટાભાઈ, મુકેશભાઈ, પ્રવિણભાઈ, કિરણબેન અતુલકુમાર ખાખરીયા તેમજ છાયાબહેન અતુલકુમાર કકકડના પિતાશ્રી તથા ગૌરવ, જાનકી કલ્‍પકુમાર મિરાણી, પ્રિયંક, શ્રેયાના દાદા તેમ દુર્લભજી શામજી વસાણીના જમાઈ તા.૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૦ સોમવારના રોજ પંચનાથ મંદિરે સમય ૫ થી ૬ રાખેલ છે. શ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્‍વર્ગસ્‍થનું ચક્ષુદાન કરેલ છે.

કેવલ આલોડીયા

ઉપલેટા : રાજકોટ નિવાસી મચ્‍છુ કઠીયા લુહાર જ્ઞાતિના ચેતનભાઇ બોઘાભાઇ આલોડીયાના સુપુત્ર કેવલ ઉ.૩૦ તે નરેન્‍દ્રભાઇ તથા વિનોદભાઇ ભત્રીજા તા. ૧૭ શુક્રવારના રોજ અવસાન પામ્‍યા છે. તેમનું બેસણુ તા. ૧૮ શનીવારે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન કલ્‍પવન, ગોંડલ રોડ, ખોડીયાર હોટલ પાસે, રાજકોટ મુકામે રાખેલ છે.

બૈજૂભાઇ દલસાણી

જુનાગઢ : સ્‍વ. હરિભાઇ ભાણજીભાઇ દલસાણીના પુત્ર બેજુભાઇ ઉ.૪૦ તે રસીલાબેન હરિભાઇના પુત્ર તથા જીગરભાઇ અને જીજ્ઞાસાબેન જીજ્ઞેશકુમાર બારીયાના ભાઇ તેમજ દિનેશભાઇના ભત્રીજા અને ધવલના પિતરાઇભાઇનું અવસાન થયું છે. બેસણું તા. ૧૮ ના બપોરે ૩-૩૦ થી ૪-૩૦ જાગનાથ મહાદેવ મંદિર તળાવ દરવાજા, જુનાગઢ ખાતે રાખેલ છે.

ચંપકભાઈ વ્‍યાસ

રાજકોટઃ સ્‍વ.ચંપકભાઈ ભુરાભાઈ વ્‍યાસ (ઉ.વ.૯૦) તે જગદીશભાઈ, રમેશભાઈ, પ્રવિણભાઈ તથા બકુલભાઈના પિતાશ્રીનું તા.૧૭ને શુક્રવારે રાજકોટ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને સોમવાર સાંજે  ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાન હાઉસીંગ બોર્ડ -૪, નીલકંઠ પાર્ક શેરી નં.૪, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે તથા પાણી ઢોળ તા.૨૩ને ગુરૂવારે તેમના નિવાસસ્‍થાને રાખેલ છે.