Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022
અવસાન નોંધ

નિરંજનાબેન ઉદેશી

રાજકોટઃ નવગામ ભાટિયા નિરંજનાબેન પ્રવિણચંદ્ર ઉદેશી (ઉ.૭૨) તે સમીરભાઇ, અમિતભાઇ તથા ભાવનાબેન સંજયભાઇ કામદારના માતુશ્રી, તેઓ હરેશભાઇ તથા કિરીટભાઇ ઉદેશીના ભાભીશ્રી, તે અમરેલી વાળા સ્વ.મથુરાદાસ દામોદરદાસ સંપટના દીકરી તેમજ દિલીપભાઇ, હસમુખભાઇ, રાજેશભાઇ, તરુણભાઇ તથા ઉર્મિલાબેન નરેશભાઇ વેદના બહેન, રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા.૧૮ને શુક્રવારના રોજ સાંજે ૪.૩૦થી ૫.૩૦ કલાકે શ્રીભાટિયા બોર્ડિગ રેલવે સ્ટેશન સામે રાજકોટ ખાતે રાખેલ છે.(મોબાઇલ ૯૪૨૭૪ ૩૨૩૧૧) સમીરભાઇ ઉદેશી શ્રીજી પેઇન્ટસવાળા

જયેન્દ્રભાઇ જોબનપુત્ર

જુનાગઢ : મુળ જુનાગઢ હાલ રાજકોટ જયેન્દ્રભાઇ જોબનપુત્રા મૂળ જુનાગઢ હાલ  (ઉં.વ.૭૦) તે સ્વ. વજુભાઈ જોબનપુત્રાના મોટા પુત્ર તે અજયભાઈ જોબનપુત્રા( એડવોકેટ) ના મોટાભાઈ તે કીર્તિબેન આર મજીઠીયા( યુકે) તે સ્વ ભારતીબેન એસ રારછ( એડવોકેટ જામનગર),  તે પ્રતિભાબેન ઠક્કર( એડવોકેટ ભાવનગર)  ,ભાવનાબેન એડવોકેટ નોટરી રાજકોટ,  અંબિકાબેન કતીરા, ( રાજકોટ), તથા માલવી બેન અને તેજસભાઈ ના પિતા નું ૧૭ નવેમ્બરના રાજકોટ ખાતે અવસાન થયેલ છે.  પ્રાર્થના સભા તા૧૯ ને શનિવારે જુનાગઢ અંબિકા મંદિર અંબિકા ચોક ખાતે સાંજે ૫ થી૬ રાખેલ છે.

પોપટભાઇ વાઝા

લોધીકાઃ વાણંદ પોપટભાઇ નાગજીભાઇ વાઝા (ઉ.વ.૯૨) તે ચમનભાઇ, ચંદુભાઇ, રસીકભાઇ તથા જસુમતીબેન ચૌહાણનાં પિતાનું તા.૧૭નાં અવસાન થયેલ છે. બેસણું તા.૧૯ને શનિવારે વાણંદ સમાજની વાડી - લોધીકામાં  બપોરે ૩ થી ૫ રાખેલ છે.

લાભકુંવરબેન બદિયાણી

રાજકોટઃ સ્‍વ.લાભકુંવરબેન સૂર્યકાંતભાઇ બદિયાણી તે સ્‍વ.સૂર્યકાંતભાઇ જીવરાજભાઇ બદિયાણી-ખડીયાવાળાના પત્‍ની, સ્‍વ.મોનજીભાઇ પોપટ-કેવદ્રાવાળાના દીકરી, સ્‍વ.અરવિંદભાઇ સૂર્યકાંતભાઇ બદિયાણી(સુરત)ના માતુશ્રી તથા નિશાંતભાઇ અને ભાવિનભાઇ અરવિંદભાઇ (રીચી રીચ ઇન્‍ફોટેક-રાજકોટ), ભૌતિક તથા બંસીના દાદીશ્રીનું તા.૧૮ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમની સ્‍મશાન યાત્રા તા.૧૮ને શુક્રવારના રોજ સાંજે ૬ વાગ્‍યે તેમના નિવાસ સ્‍થાનેથી નીકળશે ૩૦૨, શિવમ-૨ એપાર્ટમેન્‍ટ, નેત્રદીપ આંખની હોસ્‍પિટલની પાછળ, ઓસ્‍કાર સ્‍કાય પાર્કના ગેટની અંદર, અયોધ્‍યા ચોક, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ, સદગતનું બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા.૧૯ને શનિવાર સાંજે ૪થી ૫ સુધી અવધેશ્વર મહાદેવ મંદિર, નેત્રદીપ આઁખની હોસ્‍પિટલની પાછળ, ઓસ્‍કાર સ્‍કાય પાર્કના ગેટની અંદર, અયોધ્‍યાચોક, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૪૨૬૮ ૩૩૫૦૦, ૯૪૦૮૫ ૮૧૮૩૩

રંજનબેન જોષી

રાજકોટઃ મ.ક.મો.ચા. બ્રાહ્મણ સ્‍વ.છેલશંકર જટાશંકર જોષીના ધર્મપત્‍નિ સ્‍વ.ગં.સ્‍વ.રંજનબેન છેલશંકર જોષી જે કલ્‍પનાબેન જોષી (રેલ્‍વે), ચેતનાબેન જોષી, હિતેષભાઈ જોષી (ઓરીએન્‍ટલ ઈન્‍સ્‍યોરંસ)નાં માતુશ્રી, પૂર્વીબેન જોષીનાં સાસુ અને પ્રિયમ તથા વિરાજનાં દાદીમાં તા.૧૭ના કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કષ્‍ટભંજન મહાદેવ મંદિર, સીચાઈનગર, એરપોર્ટ- મઢી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ગં. સ્‍વ. કંચનબેન પીઠડીયા

રાજકોટ : મચ્‍છુકઠીયા સઇસુથાર ગં. સ્‍વ. કંચનબેન મનસુખભાઇ પીઠડીયા (ઉ.વ.૮ર) તે ચેતનભાઇ, બકુલાબેન, ક્રિષ્‍નાબેન તથા કોમલબેનના માતુશ્રી તથા ધીરજ સ્‍ટોર્સવાળા સ્‍વ. ભરતભાઇ, હિતેષભાઇ, જનકભાઇ અને હિરેનભાઇના કાકીનું તા. ૧૭ ના રોજ અવસાન થયેલ છે.  સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧૯ ને શનિવારે સાંજે ૪ થી પ દરમ્‍યાન પંચનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે. પીયર પક્ષ સ્‍વ. હિરાલાલ લાધાભાઇ ખેરડીયા વીરનગરવાળાની સાદડી પણ સાથે રાખેલ છે.

ચંપાબેન વાઘેલા

રાજકોટઃ મ.ક.સ.સુંદરજી જેતપુરવાળા સ્‍વ.ચંપાબેન બાબુલાલ વાઘેલા (ઉ.વ.૮૫) તે ગં.સ્‍વ.મીનાબેન, ભારતીબેન, સરોજબેનના માતુશ્રી તથા સ્‍વ.રામભાઈ કેશવજીભાઈ પરમાર ઉપલેટાવાળાના દીકરી તા.૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને શનિવારના રોજ ૪ થી ૫ હર્ષદભાઈ ગોવિંદભાઈ ખેરડીયા, ન્‍યુ જલારામ સો.સા.૨, શેરીનં.૧, મવડી ચોકડી ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. મો.૯૮૯૮૧ ૩૮૨૦૧, મો.૯૮૭૯૯ ૭૨૨૮૬

રાજશ્રીબેન ઝીંઝુવાડીયા

રાજકોટઃ અમરેલી નિવાસી સોની સ્‍વ.મનસુખલાલ કેશવલાલ ઝીંઝુવાડીયાના પુત્રવધુ તેઓ કમલેશભાઈ મનસુખલાલના ધર્મપત્‍નિ તથા પ્રીત અને પાર્થના માતુશ્રી રાજશ્રીબેન કમલેશભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૫૩)નું તા.૧૬ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૮ શુક્રવારે સાંજે ૪ થી ૬ સોની સમાજની વાડી- અમરેલી ખાતે રાખેલ છે.

જયેન્‍દ્રભાઇ જોબનપુત્ર

જુનાગઢ : મુળ જુનાગઢ હાલ રાજકોટ જયેન્‍દ્રભાઇ જોબનપુત્રા મૂળ જુનાગઢ હાલ  (ઉં.વ.૭૦) તે સ્‍વ. વજુભાઈ જોબનપુત્રાના મોટા પુત્ર તે અજયભાઈ જોબનપુત્રા( એડવોકેટ) ના મોટાભાઈ તે કીર્તિબેન આર મજીઠીયા( યુકે) તે સ્‍વ ભારતીબેન એસ રારછ( એડવોકેટ જામનગર),  તે પ્રતિભાબેન ઠક્કર( એડવોકેટ ભાવનગર)  ,ભાવનાબેન એડવોકેટ નોટરી રાજકોટ,  અંબિકાબેન કતીરા, ( રાજકોટ), તથા માલવી બેન અને તેજસભાઈ ના પિતા નું ૧૭ નવેમ્‍બરના રાજકોટ ખાતે અવસાન થયેલ છે.  પ્રાર્થના સભા તા૧૯ ને શનિવારે જુનાગઢ અંબિકા મંદિર અંબિકા ચોક ખાતે સાંજે ૫ થી૬ રાખેલ છે.

પોપટભાઇ વાઝા

લોધીકાઃ વાણંદ પોપટભાઇ નાગજીભાઇ વાઝા (ઉ.વ.૯૨) તે ચમનભાઇ, ચંદુભાઇ, રસીકભાઇ તથા જસુમતીબેન ચૌહાણનાં પિતાનું તા.૧૭નાં અવસાન થયેલ છે. બેસણું તા.૧૯ને શનિવારે વાણંદ સમાજની વાડી - લોધીકામાં  બપોરે ૩ થી ૫ રાખેલ છે.

નિરંજનાબેન ઉદેશી

રાજકોટઃ નવગામ ભાટિયા નિરંજનાબેન પ્રવિણચંદ્ર ઉદેશી (ઉ.૭૨) તે સમીરભાઇ, અમિતભાઇ તથા ભાવનાબેન સંજયભાઇ કામદારના માતુશ્રી, તેઓ હરેશભાઇ તથા કિરીટભાઇ ઉદેશીના ભાભીશ્રી, તે અમરેલી વાળા સ્‍વ.મથુરાદાસ દામોદરદાસ સંપટના દીકરી તેમજ દિલીપભાઇ, હસમુખભાઇ, રાજેશભાઇ, તરુણભાઇ તથા ઉર્મિલાબેન નરેશભાઇ વેદના બહેન, રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા.૧૮ને શુક્રવારના રોજ સાંજે ૪.૩૦થી ૫.૩૦ કલાકે શ્રીભાટિયા બોર્ડિગ રેલવે સ્‍ટેશન સામે રાજકોટ ખાતે રાખેલ છે.(મોબાઇલ ૯૪૨૭૪ ૩૨૩૧૧) સમીરભાઇ ઉદેશી શ્રીજી પેઇન્‍ટસવાળા