Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021
અવસાન નોંધ

પૂર્વ મેયર જનકભાઈ કોટકના મોટાભાઈ વસંતભાઈ કોટકનું દુઃખદ અવસાન : સોમવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.ભગત મોરારજી કેશવજી કોટકના પુત્ર વસંતભાઈ કોટક જે સ્વ.હિરાભાઈના નાનાભાઈ તથા સ્વ.હસુભાઈ કોટકના મોટાભાઈ તથા જનકભાઈ કોટક (પૂર્વ મેયરશ્રી) તથા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રતાપભાઈના મોટાભાઈ તથા બિપીનભાઈ તથા નિલેશભાઈના પિતાશ્રીનું તા.૧૯ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૨૨ સોમવાર, સમય ૪ થી ૬ રાખેલ છે. સરનામું:- ૧૬/૧, જંકશન પ્લોટ, લક્ષ્મણ એપાર્ટમેન્ટ-૩૦૫, આગાખાન ગર્લસ હોસ્ટેલની બાજુમાં, રાજકોટ,  જનકભાઈ કોટક મો.૯૯૭૯૯ ૫૦૨૫૬, પ્રતાપભાઈ કોટક મો.૯૪૨૯૦ ૯૯૦૯૯, બિપીનભાઈ મો.૯૦૧૬૨ ૯૫૫૬૫, નિલેશભાઈ કોટક મો.૯૬૨૪૯ ૫૮૬૨૭, જીજ્ઞેશભાઈ કોટક મો.૯૪૨૭૫ ૬૪૪૪૬

અશોકભાઈ નાકર

રાજકોટઃ રાજ્યપુરોહિત બ્રાહ્મણ અશોકભાઈ અમૃતલાલ નાકર (ઉ.વ. ૬૦) હાલ રાજકોટ તે સુધાબેન નાકરના પતિ, અજય નાકર તથા દેવાંગ નાકરના પિતા તથા સ્વ. લાલજીભાઈ, સ્વ. જ્યોતિષભાઈ, અનિલભાઈ, મનોજભાઈ, પ્રવિણાબેન પંડયા, રમિલાબેન તથા ભારતીબેનના ભાઈ તથા સ્વ. જે.એમ. ભટ્ટ ખંભાળીયાવાળાના જમાઈ, સ્વ. સુરેશભાઈ જે. ભટ્ટ તથા હસમુખભાઈ જે. ભટ્ટના બનેવી, ધીરજલાલ નાકર લાલપુર તથા પ્રદીપ ગોપીયાણી ધ્રાફાવાળાના સાઢુભાઈનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા. ૨૨ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્થળઃ પ્રજાપતિની વાડી બજરંગવાડી શેરી નંબર ૧૨ રાજકોટ ખાતે રાખેલ છે. અજયભાઈ મો. ૯૯૧૩૩ ૨૫૧૫૦, મો. ૭૦૧૬૯ ૨૩૮૨૮, દેવાંગભાઈ મો. ૮૪૮૫૯ ૩૯૩૯૦

ઈશ્વરલાલ ગોહેલ

રાજકોટઃ સ્વ. ઈશ્વરલાલ મણીલાલ ગોહેલ (ઉ.વ. ૭૧) તે ઉમેશભાઈ ઈશ્વરલાલ ગોહેલના પિતા ઈશ્વરલાલ મણીલાલ ગોહેલ તેો જીતના દાદા તા. ૧૯ના શ્રીજીચરણ પામેલ છે. હાલના સંજોગો અનુસાર સદગતનું ટેલીફોનિક બેસણુ તા. ૨૨ને સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. ઉમેશભાઈ મો. ૯૪૨૬૫ ૨૬૭૮૩, જીત મો. ૯૪૨૭૨ ૭૨૯૭૩ 

ભવાનીશંકર દવે

રાજકોટઃ ભવાનીશંકર નર્મદાશંકર દવે (રાજકોટ) (ઉ.વ.૮૦) તે નરેન્દ્રભાઈ દવે (એલઆઈસી)ના મોટાભાઈ, બૈજુભાઈ  (દોશી હોઈસ્કુલ)ના પિતાશ્રીનું અવસાન તા.૨૦ના રોજ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ સોમવારના રોજ સાંજે ૫ થી ૬ દરમ્યાન રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ભાનુબેન સતાણી

રાજકોટઃ મુંજકા ગામના નવલભાઈ છગનભાઈ સતાણીના ધર્મપત્નિ ભાનુબેન નવલભાઈ સતાણી (ઉ.વ.૪૫) તા.૧૮ને ગુરૂવારના રોજ અક્ષરધામવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નવલભાઈ, વિનુભાઈ, પ્રાગજીભાઈ, સંદિપભાઈ, મેહુલભાઈ, મો.૯૫૮૬૫ ૨૯૦૯૨, મો.૭૪૦૫૧ ૧૪૪૯૫

વજુભાઈ દેવમુરારી

રાજકોટઃ રામાનંદી સાધુ વજુભાઈ જીવરામદાસ દેવમુરારી (ઉ.વ.૭૫) રાજકોટ ગોપાલનગર (કંધેવાળીયા વાળા) તે કેશવદાસ જીવરામદાસ દેવમુરારી, માધવદાસ જીવરામદાસ દેવમુરારીના નાનાભાઈ અને મનસુખભાઈ જીવરામદાસ દેવમુરારીના મોટાભાઈ તે હર્ષદભાઈ, વિજયભાઈ, અલ્કાબેન, હર્ષાબેન, રૂપાબેન, બિનાબેનના પિતાનું તા.૧૯ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને સોમવારે ૩ થી ૬ રાખેલ છે. મો.૯૫૮૬૦ ૫૫૯૫૫, મો.૯૮૭૯૬ ૧૨૩૫૪

પ્રભુદાસભાઈ સાતા

રાજકોટઃ પ્રભુદાસભાઈ આંબાભાઈ, તે આંબાભાઈ વશરામભાઈ સાતાના પુત્ર તે (દાણાપીઠવાળા) હરેશભાઈ, પ્રકાશભાઈ, નિલેશભાઈ તથા ઉષાબેન કિશોરકુમાર નંદાણી તથા વર્ષાબેનના પિતાશ્રી, તથા સાગર, જયેશ, મીત, હર્ષદ દાદાશ્રી અને ગોવિંદજી કલ્યાણજી રાચના જમાઈનું તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦નાં શનિવાર તેમના નિવાસસ્થાન સાતા મેન્શન ૧૬- રણછોડ નગર સોસાયટીમાં રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. હરેશભાઈ મો.૯૮૨૪૫ ૨૯૯૧૫, નિલેશભાઈ મો.૯૮૨૪૪ ૫૧૬૧૮, પ્રકાશભાઈ મો.૯૮૭૯૪ ૧૮૦૨૩

રમેશભાઈ જાદવ

રાજકોટઃ (કોઠારીયાવાળા) વાણંદ સ્વ.નરશીભાઈ કાનજીભાઈ જાદવના પુત્ર રમેશભાઈ નરશીભાઈ જાદવ (ઉ.વ.૬૫) તે કેતનભાઈ જાદવના પિતાશ્રી જીજ્ઞેશભાઈ જાદવના આદ, સ્વ.દિલીપભાઈ, મહેશભાઈ, સ્વ.અલ્કેશભાઈના મોટાભાઈ, વસંતભાઈ કેસવજીભાઈ જાદવ, ભુપતભાઈ કેશવજીભાઈ જાદવ, સ્વ.પ્રવિણભાઈ અમરસીભાઈ જાદવ, પ્રદીપભાઈ અમરસીભાઈ જાદવના કાકાના દિકરા ભાઈ, મનોજભાઈ દામજીભાઈ જાદવ, રાજેશભાઈ દામજીભાઈ જાદવના અદાના દીકરાભાઈનું  તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૦ શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. રણછોડનગર સોસાયટી ૨૬/૨૪ ખૂણો ત્રાશીયો રોડ પાણીના ઘોડા પાસે રામજી મંદિર- રાજકોટ કેતનભાઈ જાદવ મો.૯૯૧૩૧ ૩૦૫૯૫, જીજ્ઞેશભાઈ જાદવ મો.૯૦૩૩૫ ૪૬૬૦૧

નિર્મળાબેન જીવરાજાણી

રાજકોટઃ મુ.જોડીયા હાલ રાજકોટ નિવાસી લક્ષ્મીદાસ દામજીભાઈ જીવરાજાણીના ધર્મપત્નિ અરૂણભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભારતીબેન કોટેચા, મનીષાબેન રાજાણીના માતુશ્રી, કમલેશકુમાર કોટેચા, કલ્પેશકુમાર રાજાણીના સાસુ, તે સ્વ.વનમાળીદાસ કમળશીભાઈ સાદરાણીના પુત્રી નિર્મળાબેન લક્ષ્મીદાસ જીવરાજાણી તા.૧૮ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૦ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અરૂણભાઈ મો.૯૪૨૭૯ ૭૭૨૦૯, ધર્મેન્દ્રભાઈ મો.૯૮૨૫૦ ૭૯૩૮૧, ભારતીબેન કોટેચા મો.૭૦૬૯૩ ૩૭૯૯૯, મનીષાબેન રાજાણી મો.૯૧૭૩૪ ૭૦૦૧૬

લીલાબેન જોગી

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.લલીતકુમાર ચુનીલાલ જોગી (બાબરાવાળા)ના ધર્મપત્નિ લીલાબેન (લતાબેન), તે સ્વ.વલ્લભદાસ કેશવજી પાડીઆની દિકરી, મહેન્દ્રભાઈ, દિનેશભાઈ, મનોજભાઈના બહેન તા.૧૬ને મંગળવારના રોજ અમરેલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમની પિયર પક્ષની સાદડી તા.૨૦ને શનિવારના સાંજે ૫ થી ૬, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન છનીયારા

રાજકોટઃ ગુર્જર સુતાર સ્વ.છોટાલાલ કાળાભાઈ છનીયારા (ગુંદસરા વાળા)નાં ધર્મપત્નિ લીલાવતીબેન (ઉ.વ.૮૫) તેઓ પ્રફુલભાઈ, અશોકભાઈ, ઈન્દુબેન સુરેશકુમાર સુરેલિયા, લતાબેન વિજયકુમાર વડગામાનાં માતુશ્રી તથા શ્રધ્ધાબેન જીગનેશકુમાર દશાડિયા, પ્રતિકભાઈ, અજયભાઈ, મોહિતભાઈનાં દાદીમાનું તા.૧૮ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ ધારેશ્વર મંદિર- રાજકોટ રાખેલ છે. પ્રફુલભાઈ મો.૯૯૨૫૫ ૦૦૨૨૬, પ્રતિકભાઈ મો.૯૦૬૭૭ ૨૩૮૭૭, અશોકભાઈ મો.૯૭૧૪૦ ૭૦૦૩૬, દિપુબેન મો.૬૩૫૩૪ ૫૮૨૨૭

દયાળજીભાઈ પીત્રોડા

રાજકોટઃ લુહાર દયાળજીભાઈ મોહનભાઈ પીત્રોડા, તે પ્રવિણભાઈ મારૂ, રાજેષ મારૂ (જી.ઈ.બી. મોરબી)ના બનેવી તથા અલ્પેશ મારૂ, હિતેષ મારૂ (અમદાવાદ)ના ફુવાનું તા.૧૯ને શુક્રવારે અવસાન થયું છે. તેમનું બેસણું તા.૨૨ને સોમવારે સાંજે ૪ થી ૬ રાજનગર શે.નં.૪ જૂનો મોરબી રોડ, પંકજ ઓઈલ મીલ પાછળ, રામેશ્વર મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.

દયાળજીભાઈ પિત્રોડા

રાજકોટઃ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ હરિઓ મશીન ટુલ્સ વાળા દાયળજી મોહનભાઈ પીત્રોડા, તે ઈશ્વરભાઈ (વાંકાનેર)ના મોટાભાઈ તથા મહેન્દ્રભાઈ વિજયભાઈના પિતાશ્રી તેમજ રાજેષ પરમાર ગોંડલના સસરાનું તા.૧૯ને શુક્રવારે દુઃખદ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૨૨ને સોમવારે સાંજે ૪ થી ૬ રાજનગર શેરીનં.૪, જૂનો મોરબી રોડ, પંકજ ઓઈલ મીલ પાછળ, રામેશ્વર મંદિર ખાતે રાજકોટ ખાતે રાખેલ છે.

રજનીકાંતભાઇ સોનેજી

રાજકોટ : સ્વ. ગીરધરલાલ ભાણજીના પુત્ર રજનીકાંત ગીરધરલાલ સોનેજી (સરકારી પ્રેસ) તે વસંતલાલ તથા સ્વ.રમણીકલાલના નાનાભાઇ તથા શશીંકાત (સરકારી પ્રેસ)ના મોટાભાઇ તથા નિરજના પિતાશ્રીનું તા. ૧૯ના અવસાન થયું છે. તે સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૦ને શનિવારે સાંજે ૪થી ૬ રાખેલ છે.

વાઘેલા મધુબેન અમૃતલાલ

મોરબીઃ ગામ બેલા (રંગપર) નિવાસી વાઘેલા મધુબેન અમૃતલાલ તે શાંતીલાલ અમૃતલાલ તેમજ જયેશભાઇના માતુશ્રી (ઉ.વ.૭પ) તા.૧૮ના રોજ રામચરણ પામેલ છે. બેસણું તા.ર૦ ના સાંજે ૪ થી ૬ બેલા નિવાસસ્થાને રાખેલ છે.

મણીબેન રૂપારેલ

કોડીનારઃ મણીબેન (ઉ.વ.૯પ) તે સ્વ.પ્રાણજીવનદાસ આણંદજીભાઇ રૂપારેલના ધર્મપત્ની તથા હસમુખભાઇના માતુશ્રી, સ્વ.વૃંદાવનભાઇ તેમજ સ્વ. ઠાકરશીભાઇના ભાભી, તે વાસાવડ હાલ મુંબઇવાળા હરજીવનદાસ માધવજીભાઇ સોનપાલ તથા મથુરાદાસ માધવજીભાઇ વેરાવળવાળાના બહેન, તે અભય, મયંક અને શશાંક તથા એકતાબેનના દાદીમા તા.૧૯ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. ઉઠમણું તા.ર૦ને શનીવારના રોજ સાંજે ૪ કલાકે જંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

દક્ષાબા પરમાર

મોરબીઃ મુળ થોરાળા હાલ મોરબી નિવાસી સ્વ.જગતસિંહ ખાનુભા પરમારના પુત્ર ભરતસિંહના ધર્મપત્ની દક્ષાબા (ઉ.વ.૪૮) તે પ્રણવસિંહના માતુશ્રી તેમજ નરેન્દ્રસિંહ (નૈનભા)ના નાનાભાઇના પત્ની અને ઇન્દ્રજીતસિંહના ભાભી તથા જયદીપસિંહના ભાભુ તા.૧૯ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.રરને સોમવારે સાંજે ૪ થી ૬ નવા ગુ.હા.બોર્ડ એ.કે.કોમ્યુનીટી હોલ છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

ભાવેશભાઇ રાયચા

અમરેલીઃ જલારામ સ્વીટ માર્ટ વાળા અમૃતલાલ વલ્લભદાસ રાયચાના પુત્ર ભાવેશભાઇ (ઉ.વ.૪૮) તે મનીષભાઇના ભાઇ તથા ધ્રુવીના પિતા અને ટીસા, હિતાર્થના ભાઇનું તા.૧૯મીએ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.ર૦ને શનીવારે સાંજના ૪ થી પ.૩૦ કલાકે આર.કે.હોલ કોઠારીયા રોડ ફાટક પાસે અમરેલી ખાતે રાખેલ છેે. અમૃતભાઇ મો.નં. ૯૪ર૯૮ ૮૯૮પ૪.