Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023
જેન્‍તીલાલ માવાણી

મીઠાપુર : સુરજકરાડી નિવાસી સ્‍વ. જેઠાલાલ હરિદાસ માવાણીના પુત્ર સ્‍વ. જેન્‍તીલાલ જેઠાલાલ માવાણી તે સ્‍વ. મગનભાઇ, સ્‍વ. અમૃતલાલના નાનાભાઇ કાંતિભાઇ, રમેશભાઇ, સ્‍વ. નરેશભાઇ ના મોટાભાઇ, હરેનભાઇના પિતાશ્રી તા. ૧૯ ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ર૦ ને સોમવાર સાંજે પ થી પ.૩૦ ના રોજ આશાપુરા સોસાયટી ગ્રાઉન્‍ડ એસ. બી. આઇ. બેંક પાછળ, સુરજકરાડીમાં રાખેલ છે. સાસરા પક્ષ વાળા સ્‍વ. હરિદાસ મથુરાદાસ સચદેવ (નંદાણા વાળા)ની સાદડી સાથે રાખેલ છે.

હિતેશભાઇ ધોરાજીયાના દીકરી વિભુતીબેનનું અવસાનઃ સાંજે બેસણું

રાજકોટઃ સેવંત્રા નિવાસી હાલ રાજકોટ સ્‍વ.વિભુતીબેન હિતેશભાઇ ધોરાજીયા (ઉ.૩૨) તા.૧૮ શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું આજે તા.૨૦ સોમવારે સાંજે ૪થી ૬ કાઠિયાવાડ મેવાડા સુતાર જ્ઞાતિની વાડીએ રાખેલ છે, (રાજકોટ)(હરિભાઇ કોન્‍ટ્રાકટર)હિતેશભાઇ ધારોજીયા ૯૪૨૬૪ ૪૩૬૨૩, મહેન્‍દ્રભાઇ ધોરાજીયા ૯૯૧૩૦ ૨૦૦૦૪, નિલેશભાઇ ધોરાજીયા ૯૮૨૪૮ ૧૩૪૧૧

નિર્મળાબેન મોદી

દ્વારકા : દ્વારકા નિવાસી સ્‍વ. ગોપાલદાસ શામજીભાઇ મોદીના ધર્મપત્‍ની સ્‍વ. નિર્મળાબેન ગોપાલદાસ મોદી (ઉ.વ.૭૪) તે વિજયભાઇ મોદી, કમલેશભાઇ મોદી, રાજૂભાઇ મોદીના માતુશ્રી તથા જય મોદી, હેમાંશી મોદીના દાદીનું અવસાન થયેલ છે. બેસણુ સોમવારના ર૦ ના સાંજે ૪ થી ૪.૩૦ લોહાણા મહાજનવાડીમાં ભાઇઓ તથા બહેનોનું રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી રાખેલ છે. (પ-૧૯)

પ્રભાતબા જાડેજા

ધ્રોલ : મછલીવડ નિવાસી હાલ ધ્રોલ જાડેજા પ્રભાતબા પ્રકાશસિંહ ઉ.વ.૭૦ તે પ્રકાશસિંહ રાસુભા જાડેજાના ધર્મપત્‍ની તે ધર્મરાજસિંહ ટીકુભા તથા યજવેન્‍દ્રસિંહ પીન્‍ટુભાઇના માતુશ્રી તા. ૧૯ ના અવસાન પામેલ છે. બેસણુ તા. ર૩ ના ગુરૂવારના દિવસે તેમના નિવાસસ્‍થાન રોયલ પાર્ક જીઇબી ઓફીસ પાછળ ધ્રોલ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અવસાન નોંધ

નટુભા ઝાલા

રાજકોટ : મુળ રાયસંગપર હાલ રાજકોટ નટુભા ગુલાબસિંહ ઝાલા (ઉ.વ.૭૬) તે હરિંદ્રસિંહ અને ગીરીરાજસિંહના પિતાશ્રીનું તા. ૧૯ ના રોજ અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ર૩ ના ગુરૂવારે સાંજે ચાર થી છ તેમના નિવાસસ્‍થાને રેલનગર-ર, શેરી નં.-૩, રાજકોટ ખાતે રાખ્‍યું છે.

શર્મિષ્‍ઠાબેન પારેખ

રાજકોટઃ રંગપરબેલા નિવાસી શ્રી કિશોરભાઇ પરસોતમદાસ પારેખ (આકાર જવેર્લ્‍સ)ના ધર્મપત્‍ની શર્મિષ્‍ઠાબેન(ઉ.૭૨) તે મૌલીક પારેખ તથા ભૈરવી શાહ (યુએસએ)ના માતુશ્રી વાકાંનેર નિવાસી શ્રી લીલાધર મુળજીભાઇ શાહની સુપુત્રી, સ્‍વ.નલિનભાઇ(એસબીઆઇ), મહેન્‍દ્રભાઇ, કિર્તીભાઇ તથા સ્‍વ.રંજનબેન કિશોરચંદ્ર શાહ તથા પ્રિતીબેન દિલીપભાઇ દોશીના ભાભી, શ્રી પરાગભાઇ શાહ(યુએસએ) તથા વૈભવી પારેખના સાસુ તેમજ આંગીના દાદી તથા તીર્થ અને મોક્ષના નાની, જીજ્ઞેશ પારેખ, સમીર પારેખ, પરાગ પારેખ, આદિત્‍ય પારેખ, પરિન પારેખ, હાર્દિક પારેખના કાકી અરીહંતચરણ પામેલ છે. તેમનું ઉઠમણું: તા.૨૧ મંગળવારના રોજ સવારે ૧૦ કલાકે, સ્‍થળઃ જાગનાથ ઉપાશ્રય ખાતે રાખેલ છે.

ભરતભાઇ દવે

રાજકોટઃ યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ ભરતભાઇ હર્ષદરાય દવે (સ્‍વ.ચંદ્રીકાભાભીના પુત્ર તથા ધર્મપત્‍નિ નીલાબેન દવે) અમદાવાદ નિવાસી હાલ રાજકોટ તે નીરવભાઇ, ચાર્મીબેન તથા પુર્વીબેનના પિતાશ્રીનું રાજકોટ  ખાતે તા.૧૮-૨-ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું આજે સાંજે ૪ થી ૬ કલાક દરમ્‍યાન ગાંધીગ્રામ ખાતે યર્જુ શ્રીમાળી બ્રાહ્મણ વાડી, લાખના બંગલા પાસે, ૮૦ ફુટ રોડ પ્રજાપતિ જ્ઞાતિ વાડી સામે રાખેલ છે.

જયંતીલાલ પુરોહીત

વેરાવળઃ જગદીશ અબોટી બ્રાહમણ જયંતીલાલ છગનલાલ પુરોહીત ઉ.૬૮ તે રાજુભાઈ, પ્રફુલભાઈ, સ્‍વ.દીપકભાઈ, રેખાબેન (પોરબંદર), રંજનબેન  ના પિતાશ્રી તથા હાર્દિક, ચિંતન, દર્શિલના દાદાનું તા.૧૯ ના રોજ અવસાન પામેલ છે.  ઉઠમણું તા.ર૦ને સોમવારે સાંજે ૪ થી ૬ બિલેશ્‍વર મહાદેવ મંદિર શિક્ષક કોલોની વેરાવળ ખાતે રાખેલ છે.

રમાબેન ત્રિવેદી

વેરાવળઃ ઔદિચ્‍ય સહસ્‍ત્ર ચિભડીયા બ્રહમસમાજ સ્‍વ.બાબુલાલ છોટાલાલ ત્રીવેદીના પત્‍ની રમાબેન ઉ.૮૦ તે વંદનાબેન, દીલીપભાઈ, પ્રશાંતભાઈ, પુનીતભાઈ, જતનભાઈના માતૃશ્રી તથા અનસુયા,વિનોદરાય, લીનાબેન, સ્‍વ.વીણાબેન, કીરીટકાંત, નરેન્‍દ્રભાઈ, સ્‍વ.મહેશકુમારના ભાભી તા.૧૭ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.ર૦ને સોમવારે સાંજે ૪.૩૦ થી પ.૩૦ બિલેશ્‍વર મહાદેવ મંદિર શિક્ષક કોલોની વેરાવળ ખાતે રાખેલ છે.

કેશવલાલ કોટેચા

વેરાવળઃ કેશવલાલ રણછોડદાસ કોટેચા(આરેણાવાળા)ઉ.૭પ તે ભુપતભાઈ, સ્‍વ.અમુભાઈ, જમનભાઈ, બટુકભાઈના ભાઈ તથા રાજુભાઈ, ગીતાબેન હસમુખભાઈ ઉનડકટ (જુનાગઢ)ના પિતાશ્રી તેમજ સ્‍વ.લાલજીભાઈ, કાલીદાસ કાનાબાર (અમરાપુરીગીર) વાળાના જમાઈનું તા.૧૯ના અવસાન પામેલ છે. ઉઠમણું તથા શ્‍વસુર પક્ષની સાદડી તા.ર૦ને સોમવારે સાંજે ૪ થી પ બિલેશ્‍વર મહાદેવ મંદિર શિક્ષક કોલોની વેરાવળ ખાતે રાખેલ છે.

જેરામભાઇ તળાવીયા

રાજકોટઃ જુના વાઘણીયા નિવાસી પટેલ જેરામભાઇ રવજીભાઇ તળાવીયા(ઉ.૯૦)તે સ્‍વ.લાલજીભાઇ તથા શ્રી કનુભાઇ રવજીભાઇ તળાવીયાના મોટાભાઇ તથા ભીખુભાઇ તથા પ્રવિણભાઇના પિતાશ્રીનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે.

હેમન્‍દ્રકુમાર સંઘાણી

રાજકોટઃ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ શ્રમણ ઉપાસક જૈનનાડી વૈદ હેમેન્‍દ્રકુમાર જયંતીલાલ સંઘાણી(ઉ.૭૨)તે સ્‍વ.જયંતિલાલ મુળશંકર સંઘાણી તથા સ્‍વ.શાંતાબેનના સુપુત્ર તેમજ સ્‍વ.હરીલાલ પાનાચંદ મોદીના જમાઇશ્રી તથા સ્‍વ.હર્ષાબેનના પતિશ્રી ઉપરાંત સ્‍વ.જગદીશચંદ્ર, સ્‍વ.શરદચંદ્ર, દિનેશચંદ્ર, રાજેન્‍દ્રભાઇ તથા અ.સૌ.નયનાબેન દિનેશચંદ્ર દોશી, અ.સૌ.ભારતીબેન મુકેશભાઇ ખોખાણીના ભાઇશ્રી તેમજ અ.સૌ.હીમાબેન, અ.સૌ.નમિતા, અ.સૌ.દેવાંગી, કુણાલ, સિધ્‍ધાર્થના કાકાશ્રી તેમજ નાડી વૈદ જયદત્ત, ચૈતાલી, કૌશાની, ઋષભ, રોહનના ભાઇજી તેમજ જલ્‍પાબેનના સસરા અને પ્રિસાબેનના દાદા તા.૧૮ને શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદગતનું ઉઠમણું-પ્રાર્થનાસભા તા.૨૦ સોમવારે સવારે ૧૦.૩૦ કલાકે વિરાણીવાડી, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ સદગતનું ચક્ષુદાન કરેલ છે.

ઇંદીરાબેન નથવાણી

રાજકોટઃ શ્રી જેઠાલાલ દેવચંદભાઇ નથવાણીના ધર્મપત્‍ની સ્‍વ.ઇંદિરાબેન (ઉ.૮૦)ને જયેન્‍દ્રભાઇ તથા ભુપેન્‍દ્રભાઇ તેમજ પુષ્‍પાબેન જયેશકુમાર ઠકકર અને દિવ્‍યાબેન નરેન્‍દ્રકુમાર કટારીયાના માતુશ્રી તેમજ ધવલભાઇ તથા શ્વેતાના દાદીમાં તેમજ નવાગામ નિવાસી સ્‍વ.મનસુખલાલ જમનાદાસ ખંધેડીયા તેમજ સ્‍વ.હેમતલાલ તથા સ્‍વ.રમેશભાઇ તથા વૃજલાલભાઇના બહેન તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૦ને સોમવારે સાંજે ૬ કલાકે તેમના નિવાસ સ્‍થાન શ્રીજીદર્શન ફલેટસ, ૭ મનહરપ્‍લોટ, મંગળારોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધીરજગીરી ગોસ્‍વામી

રાજકોટ : ગોંડલ-હડમતાળા (અરડોઇ) વાળા ધીરજગીરી ફુલગીરી ગૌસ્‍વામી તે આશિષગીરી (જી.ઇ.બી. રાજકોટ)ના પિતા, જયગીરીના દાદાનું તા. ૧૬ ગુરૂવારના અવસાન થયું છે. બેસણું તા. ર૦ સોમવાર બપોરના ૩ થી ૬ દશનામ સમાજ વાડી, કોલેજ ચોક, ગોંડલ ખાતે રાખેલ છે.

અરૂણભાઇ ભટ્ટ

રાજકોટઃ મુળગામ ભાવનગર હાલઃ રાજકોટ સ્‍વ.અરૂણભાઇ બાલકૃષ્‍ણભાઇ ભટ્ટ(ઉ.૮૧) (નિવૃત એસ.ટી.કર્મચારી, રાજકોટ) તે હિરેનભાઇ, હિતેષભાઇ અને સ્‍વ.અમીબેનના પિતાશ્રી તથા રમીલાબેનના પતિ તેમજ મહેશભાઇ, નલીનભાઇ, જગદીશભાઇ અને રાજેશભાઇના મોટાભાઇ તા.૧૮ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૦ને સોમવારે સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્‍થાને ગૌતમનગર-ર, મારૂતિહોલ પાછળ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે. હિતેષભાઇ ભટ્ટ મો.૯૯૨૪૮ ૧૦૨૫૨

તિલોતમાબેન જોષી

રાજકોટઃ તિલોતમાબેન કૃષ્‍ણચંદ જોષી(ઉ.૮૩)તે બટુકભાઇ અતરવાળાના મોટાબેનનું તા.૧૭ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૦ને સોમવારે સાંજે ૫થી ૭ કલાકે તેમના નિવાસ સ્‍થાન પ્રતાપ કુંવરબા સ્‍કુલની બાજુમાં, રૈયાનાકા ટાવરની અંદર, રાજકોટ-૧ ખાતે રાખેલ છે.

ગોરધનભાઇ ભુવા

રાજકોટઃ મુળગામ શેરીયાખાણ, જી.જુનાગઢ, હાલ રાજકોટ ગોરધનભાઇ દેવજીભાઇ ભુવા(ઉ.૬૫)તે જીતેન્‍દ્રભાઇ, મહેન્‍દ્રભાઇ, અંજનાબેન ચંદુભાઇ દેલવાડીયા, સગુણાબેન ચેતનભાઇ પનારાના પિતાશ્રીનું તા.૧૮ને શનિવારના રોજ અવસાન થયેલ છે. રાજકોટ બેસણું: તા.૨૦ સોમવારના રોજ સાંજે ૪થી ૬, સ્‍કાય એવન્‍યુ, નચિકેતા સ્‍કુલની બાજુમાં, અંબિકા ટાઉનશીપ. શેરીયાખાણ બેસણું: તા.૨૩ ગુરૂવારના રોજ સવારે ૮થી ૧૧, પટેલ સમાજ, શેરીયાખાણ, જી.જુનાગઢ. જીતેન્‍દ્રભાઇ મો.૯૧૭૩૩ ૯૪૮૬૧, મહેન્‍દ્રભાઇ મો.૯૫૧૦૬ ૨૬૮૯૯, ઉર્મિલાબેન મો.૯૭૭૩૦ ૯૩૪૪૧, ચેતનાબેન મો.૯૪૨૮૧ ૫૭૯૭૮

તારાબેન શેઠ

રાજકોટ : તારાબેન રતિલાલ શેઠ (ઉ.વ.૯ર) તે અશ્વિનભાઇ (યુનિવર્સિટી), સ્‍વ. તરૂણભાઇ, વિનયભાઇ (કલેકટર કચેરી) તથા ચંદ્રીકા દિલીપકુમાર મહેતાના માતુશ્રી તે નારણદાસ ગોવિંદજી બદાણીના પુત્રી તથા ડો. કૌશલ, અમિત, હાર્દિક, પૂર્વી ટીંબડીયા, નેહા પારેખ, અમી અને ચાંદની કપાસીના દાદીમાં તા. ૧૯ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા. ર૦ ના રોજ સવારે ૯.૩૦ કલાકે નેમીનાથ વિતરાગ ઉપાશ્રય, નાણાવટી ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

મુકેશભાઇ ઉદેશી

ગોંડલ : રાજકોટ નિવાસી નવાગામ ભાટીયા જ્ઞાતિના સ્‍વ. અમૃતલાલ છગનલાલ ઉદેશીના પુત્ર મુકેશભાઇ (રાજ ઇલેકટ્રોનિકલ -રાજકોટ) (ઉ.વ.૬૦) કરણભાઇના પિતા વિવાનના દાદા માલતીબેન આશર, નીલાબેન સંપટના ભાઇ તથા સ્‍વ. જેન્‍તીલાલ ગોપાલદાસ આશર જામનગર વાળાના જમાઇનું તા. ૧૮ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૦ ના સોમવારે સાંજે પ વાગ્‍યે ભાટીયા બોર્ડીંગ, રેલ્‍વે જંકશનની સામે રાજકોટ મુકામે રાખેલ છે.

ચંદુલાલ ચાવડા

ગોંડલ : ગોંડલ ગુજરાતી મચ્‍છુ કઠીયા દરજી ચંદુલાલ જીવનભાઇ ચાવડા (ઉ.૮ર) તે પુષ્‍પાબેનના પતિ, રજનીકાંત, હિતેશભાઇ, હર્ષાબેન (રાજકોટ) નિતીનકુમાર (એડવોકેટ)ના પિતા, સંજયકુમાર રાઠોડના સસરા, સ્‍વ. પ્રતિક, જશના દાદાનું તા. ૧૭ શુક્રવારના અવસાન થયું છે. બેસણુ તા. ર૦ સોમવાર સાંજે ચાર થી છ ગુજરાતી મચ્‍છુ કઠીયા દરજી જ્ઞાતિની વાડી, ભોજરાજપરા, બેંક સામે ગોંડલ ખાતે રાખેલ છે.

ભાવનાબેન આડેસરા

ગો.વા.સોની વૃજલાલ વિઠ્ઠલદાસ આડેસરાના પુત્રવધુ તે નિલેશભાઇના નાનાભાઇ જીજ્ઞેશભાઇના ધર્મપત્‍ની અ.સૌ.ભાવનાબેન(ઉ.૫૧)તે કીંજલ મોહિતકુમારના મમ્‍મી સુમીત, પ્રિયંકા, જહાન્‍વીના કાકી તે ગો.વા.સોની હરજીવનદાસ ગોવિંદજી ફીચડીયાના પુત્ર કરસનદાસ હરજીવનદાસની પુત્રી તે અશોકભાઇ, જયેશભાઇ તથા કલાબેન ચેતનકુમારના બહેન શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે. સ્‍થળઃ શ્રી વાઘેશ્વરીની વાડી યુનિટ નં.૩ રામનાથપરા સમયઃ બપોરે ૪થી ૫.૩૦ વાગ્‍યે તા.૨૦ સોમવાર

મનહરલાલ ટોલીઆ

રાજકોટઃ મનહરલાલ પી.ટોલીઆ(ઉ.૮૫) (આસી.ડિસ્‍ટ્રીકટ રજીસ્‍ટાર સહકારી મંડળી ઓ.)તે સંદીપ(વિજય કોમર્શિયલ બેંક), શ્રી સ્‍વ.પ્રભાશંકર મોનજી ટોલીઓના સુપુત્ર તથા શ્રી સ્‍વ.અંદરજીભાઇ ઝવેરચંદ મહેતાના જમાઇ કિર્તી, સંગીતા અને રીટાના પિતાશ્રી, મૌલીક અને પ્રિન્‍સના દાદા તથા શ્રી હિતેનભાઇ, દિનેશભાઇ અને અશોકભાઇના સસરાનું તા.૨૦ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૧ શુક્રવારના રોજ પારસધામ દેરાસર, કાલાવડ રોડ ખાતે સવારે ૧૦ કલાકે રાખવામાં આવેલ છે.