Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020
પૂર્વ કોંગી કોર્પોરેટર વિનોદભાઈ રાઠોડનું દુઃખદ અવસાન

રાજકોટઃ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિનોદભાઈ પુરપોષત્તમભાઈ રાઠોડનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેઓ ભીલવાડા યુવક મંડળના પ્રમુુખ, ભીલ યુવક સમિતિના પ્રમુખ, એકલવ્ય સ્થાયી સમિતિના પ્રમુખ તેમજ તકેદારી સમિતિમાં  પણ સેવા આપી હતી. સ્વ.વિનુભાઈના ધર્મપત્ની જયાબેને પણ કોર્પોરેટર તરીકે સેવા આપી હતી. મો.૯૬૨૪૫ ૯૫૧૮૪/ ૯૯૦૪૩ ૪૪૯૧૦

વિરમગામના પત્રકાર ગોવિંદ પનારાના પિતાનું દુઃખદ અવસાન

વઢવાણઃ વિરમગામના યુવા પત્રકાર ગોવિંદ પનારાના પિતાશ્રી બચુભાઈ મગનભાઈ પનારાનુ તા. ૧૮ને શનિવારે દુઃખદ નિધન થયુ છે. પરિવારજનોની હાજરીમાં બચુભાઈ પનારાની અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવી હતી.વિરમગામના ભોજવા ગામમાં રહેતા બચુભાઈ મગનભાઈ પનારા રેલ્વેના નિવૃત કર્મચારી હતા અને નિવૃત્ત્િ। બાદ પણઙ્ગ ધાર્મિક સમાજીક કાર્યો સાથે પણ જોડાયેલા હતા. આપત્ત્િ।ના સમયે તેઓ લોકોને મદદરૂપ બનવા માટે સદા તત્પર રહેતા હતા. તેઓના નિધનથી પનારા પરિવાર ઉપરાંત ભોજવા ગામમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે.

જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલના માતુશ્રી સવિતાબેનનું અવસાન

જુનાગઢ : સવિતાબેન નારણભાઇ ગોહેલ (ઉ.વ.૮૭) તે મેયર તેમજ ગુર્જર ક્ષત્રિય કડિયા પ્રમુખ ધીરૂભાઇ ગોહેલ તેમજ ગિરીશભાઇ, અનિલભાઇ, પરેશભાઇ તથા ઘનશ્યામભાઇ ગોહેલના માતુશ્રી તથા શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ધીરૂભાઇ ગોહેલના સાસુ તેમજ વિવેકભાઇ ગોહેલ અને ડો. તુષાર ગોહેલ (અમેરિકા)ના દાદીમા આજરોજ અક્ષરધામ નિવાસી થયેલ છે. સદ્ગતની સ્મશાન યાત્રા સવારે તેમના નિવાસ સ્થાન 'મહાપૂજા' ગ્રીનસીટી-જુનાગઢ ખાતેથી નીકળી હતી. વર્તમાન સ્થિતિને લઇ આગેવાનો અધિકારીઓ, પદાધિકારીઓ, સગા-સ્નેહીઓ જ્ઞાતિજનોએ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

અવસાન નોંધ

અસમાબેન અબ્દુલહુસેન

જસદણ : અસમાબેન (ઉ.વ.૮૮) તે અબ્દુલહુસૈન ઇબ્રાહીમજીના બૈરો અલીભાઇના સુત્રી, ઓનભાઇ, સકીનાબેન (ફાતેમાબેન), મુનીરાબેનના માતા, શબ્બીરભાઇ, તસ્નીમબેનના દાદીમા, મ. શબ્બીરભાઇ ડેડાણવાળા મ. નજમુદીનભાઇના સાસુ, હુસૈનભાઇ જૈનુદીનભાઇ, જુજરભાઇના નાનીમાં તા. ૧૯ના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે. સરકારના નિયમ મુજબ હાલની પરિસ્થિતિને અનુલક્ષીને દરેક ધાર્મિક કાર્યક્રમો મોકુફ રાખેલ છે. શોક સંદેશા માટે મો. ૮ર૬૪૭ ૩પર૭ર

 પ્રફુલાબેન કોટેચા

રાજકોટઃ પ્રફુલભાઈ જયંતિલાલ કોટેચા (ઉ.વ.૪૮) તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૨૦ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગં.સ્વ.નીતાબેન પ્રફુલભાઈ કોટેચા (મો.૯૫૩૭૧ ૫૭૨૪૮), કિરીટભાઈ જયંતિલાલ કોટેચા (મો.૯૯૨૪૧ ૫૪૩૫૦), હરેશભાઈ જયંતિલાલ કોટેચા (મો.૯૯૭૮૮ ૧૮૭૮૯), શિવમ પ્રફુલભાઈ કોટેચા (મો.૮૨૦૦૯ ૦૮૬૩૦)

લક્ષ્મીબેન દાવડા

ગોંડલઃ લુહાર ચંદુલાલ છગનલાલ દાવડાના ધર્મ પત્ની લક્ષ્મીબેન તે દિનેશભાઇ, નવલભાઈના માતૃશ્રી તથા ધવલના દાદીમાનું તા.૧૬ ને ગુરૂવાર ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલિફોનિક રાખેલ છે. મોં. ૯૬૦૧૭ ૧૮૭૯૧  તથા મોં. ૯૯૯૮૧ ૬૭૫૪૬.

ચનાભાઇ ખાંટ

ગોંડલ : વડિયા દેવળી નિવાસી હાલ ગોંડલ ખાંટ ચનાભાઈ કાળાભાઇ ગુજરાતી (ઉ.૮૦) તે જીતેશભાઇ, જયેશભાઇ, દિનેશભાઇ, સંજયભાઈના પિતા તથા પ્રવીણભાઈના (કાકા વડિયા)નું તા ૧૮ ને શનિવારના રોજ અવસાન થયેલ છે.  ટેલિફોનિક બેસણું રાખેલ છે. જીતેશભાઇ મોં : ૮૧૨૮૮ ૭૭૨૮૦ સંજયભાઈ મોં : ૯૮૯૮૪ ૩૯૧૬૬

કાજલબેન ભુપતાણી

રાજકોટઃ દ. સો. વણીક સ્વ.હસમુખલાલ રમણીકલાલ ભુપતાણીના પુત્ર રાજેશભાઇના ધર્મપત્ની કાજલબેન (ઉ.વ.૪પ) તે ધર્મેન્દ્રભાઇ તથા આશિષભાઇના ભાભી તેમજ ચિ. ચાર્મી અને નીકુંજના માતુશ્રી શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું આજે તા.ર૦ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો. નં. ૯૮રપ૦ ર૪૩૯પ તથા મો. નં. ૯૮રપર ૧૭૯પ૪ છે.

હસમુખભાઇ મણિયાર

રાજકોટઃ મોઢ વણિક વાંકાનેર નિવાસી હાલ રાજકોટ હસમુખભાઇ ભાઇચંદભાઇ મણિયાર (મણિયાર ફિલ્મસ) તે વીણાબેન અને ભૂપેન્દ્રભાઇ (યુ.એસ.એ.)ના ભાઇ, પંકજ અને ચેતનાના પિતાશ્રી, માનસના દાદા તેમજ જયંતીલાલ મૂળજીભાઇ મેહતાના જમાઇનું તા.૧૭ના અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા.ર૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯૪ર૭૦ ૮૪૪૪પ અને મો. નં. ૯૪૦૮૭ પર૧૪૭ છે.

મધુસુદનભાઇ ભટ્ટ

ગોંડલ : મધુસુદનભાઇ છોટાલાલ ભટ્ટ (ઉ.વ.૮૦) (નિવૃત્ત બેંક ઓફ ઇન્ડિયા) તે કલ્પેશભાઇ ભટ્ટ - એડવોકેટ, નીલાબેન તથા નિશાબેનના પિતા તેમજ ઇન્દુભાઇ, જયંતિભાઇ, જશુભાઇ, પુષ્પાબેન, અરવિંદાબેનના ભાઇ તેમજ સ્વ. મુકુંદરાય વિશ્વનાથ ભટ્ટ (કાકુભાઇ)ના જમાઇ તથા રાજ ઠાકોર અને રાજેશ ભટ્ટના સસરાનું તા. ૧૯ના અવસાન થયું છે.

રવિકુમાર ભટ્ટ

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળગામ લખધીરનગર (નવાગામ) રવિકુમાર તુલજાશંકર ભટ્ટ ( ઉ.વ. ૩૦) તે સ્વ. તુલજાશંકર પ્રેમશંકર ભટ્ટના પુત્ર તથા રમણીકભાઇ વલ્લભભાઇ મહેશભાઇ અને રસીકભાઇના ભત્રીજા તેમજ હેતલબેન અને ભાવિકના મોટાભાઇ તથા શ્રી ભીખુભાઇ કેશવલાલ વ્યાસ (રાજકોટ)ના જમાઇનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું હાલની પરિસ્થિતિને અનુલક્ષીને તા.૨૩ના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ભાવિક ૯૦૨૩૪ ૪૦૪૨૩, હેતલબેન ૭૯૮૪૭ ૪૧૩૧૪

વિજયભાઇ શેઠ

રાજકોટઃ સ્વ. શાંતિલાલ ધારશીભાઇ શેઠના પુત્ર વિજયભાઇ (ઉ.વ.૬૫) તે સ્વ. રમેશભાઇ સ્વ. નવનીતભાઇ, સ્વ. પ્રફુલ્લાબેન ભાનુભાઇ પંચમીયા, સ્વ. જયશ્રીબેન બીપીનભાઇ દેસાઇના ભાઇ, કેયુર, બ્રીજેશ, બૈજુ તથા કાજલ જીજ્ઞેશભાઇ બોરડીયા અને ધારા તેજસભાઇ દોઢીવાલાના કાકા તા.૧૮ના અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે તમામ પ્રકારના લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. બૈજુ મો.૯૪૨૮૨ ૬૧૫૧૪, કેયુર ૯૪૨૮૨ ૬૧૫૧૨

ભુપેન્દ્રભાઇ મકવાણા

રાજકોટઃ ભુપેન્દ્રભાઇ ગણેશભાઇ મકવાણા તે વિશાલભાઇના પિતાશ્રી, ધીરજલાલના નાનાભાઇ તથા ઘનશ્યામભાઇ, સ્વ. દિનેશભાઇ પ્રજ્ઞાબેન કિશોરભાઇ રાઠોડના મોટાભાઇનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકીક ક્રિયા રાખેલ નથી. મો.૭૮૭૪૯ ૯૬૦૭૬, વિશાલ મકવાણા ૯૯૦૪૦ ૮૭૪૭૮, સુનિલ મકવાણા

 કલ્પનાબેન બુચ

રાજકોટઃ શ્રી નરેશભાઇ નીતીરાય બુચના ધર્મપત્નિ કલ્પનાબેન (ઉ.વ.૬૫) તે કૃણાલીના માતુશ્રી તથા વિપીનભાઇ, હર્ષાબેન અને હિના ઋષીભાઇ દેસાઇ (વડોદરા)ના ભાભી, જીજ્ઞાના કાકી તેમજ ભરતભાઇ, જયંતભાઇ માંકડ (આણંદ), સૌ.ભાવનાબેન બક્ષીના બહેનનું આજે તા.૧૯ના રાજકોટ ખાતે અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ કોઇ લૌકીક ક્રિયા રાખેલ નથી.

ભગવતીબેન ભોજાણી

મોરબી : મોરબી નિવાસી ભગવતીબેન ધીરજલાલ ડાયાલાલ ભોજાણી (ઉ.વ.૭૮) તે અતુલભાઇ ધીરજલાલ ભોજાણીના માતુશ્રી તથા પાર્થભાઇ અતુલભાઇ ભોજાણીના દાદીનું તા. ર૦ સોમવારના અવસાન થયેલ છે.

ચેતનભાઇ વડગામા

રાજકોટ : સ્વ. ચેતનભાઇ (ગુણવંતભાઇ) ખીમજીભાઇ વડગામા મૂળ  ગામ-રવાપરનદી, હાલ-રાજકોટ, તે મયુર, નિખિલ વડગામા, મેનાબેન જનકભાઇ અખિયાણીયાના પિતા દિલીપભાઇના ભાઇ, ભારતીબેન જેન્તીભાઇ દુદકીયા તથા હસુબેન પ્રભુભાઇ ભાલારાના ભાઇનું તા. ૧૯ ને રવિવારે અવસાન થયેલ છે. તમામ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બસણું મો. ૯૦૩૩૩ ૧૩૪ર૩-મયુરભાઇ ચેતનભાઇ વડગામા, મો. ૯૬ર૪૭ ૩પ૯૮૯-મયુરભાઇ ચેતનભાઇ, મો. ૯૪ર૬૪ ૭૩૪૮૯-ચંદુભાઇ કલ્યાણજીભાઇ ગડગામા, મો. ૯૧૦૬૦ ૭૧ર૮પ-દિલીપભાઇ ખીમજીભાઇ વડગામા, મો. ૯૭ર૭૦ ૦૦૩૦પ- જનકભાઇ અખિયાણીયા (જમાય)ને શોકસંદેશો પાઠવવો.