Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022
અવસાન નોંધ

 

જુનાગઢ વિષ્‍ણુભાઇ પાઠકનું અવસાન કાલે ટેલિફોનીક બેસણું

જુનાગઢઃ બ્રહ્મસમાજના આગેવાન મુળ પાટણવાવ અને હાલ જુનાગઢ નિવાસી વિષ્‍ણુભાઇ ઓધવજીભાઇ પાઠક (ઉ.૮૪) તે નટવરલાલ, ભાસ્‍કરભાઇ, દિનેશભાઇ, વિનોદભાઇના મોટાભાઇ તથા ભરતભાઇ, દિપકભાઇ, મિલનભાઇ અને કમલેશભાઇ, બિનાબેનના પિતા અને સચિન કુમારના સસરાનુ તા.ર૦ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રરને શનીવારના રોજ સાંજે ૪ થી ૬ મો.૯૯૭૮૪ ૪૦૪૬૯ ઉપર રાખેલ છે.

હસમુખભાઈ કોટેચા

રાજકોટઃ મોરબી નિવાસી હસમુખભાઈ રામજીભાઈ કોટેચા (ઉ.વ.૭૨) (નિવૃત કર્મચારી મોરબી નાગરીક સહકારી બેંક) તે ભાનુબેનના પતિ, દર્શના અનડકટ, પ્રતિક કોટેચાના માતા, મહેશભાઈ, ભરતભાઈના બેનનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬, નિવાસસ્‍થાન તનીશ્‍ક એપાર્ટમેન્‍ટ, સોમનાથ સોસાયટી, રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.

ઈન્‍દ્રવદન ગાંધી

રાજકોટઃ મુંબઈ (મલાડ) રહેવાસી હાલ રાજકોટ સ્‍વ.ઈન્‍દ્રવદન હીરાચંદ ગાંધી (ઉ.વ.૬૨) તે સુદાનવાળા ગાંધી હીરાચંદ જેરામભાઈના પુત્ર તથા હર્ષાબેન (રૂપા)ના પતિ હર્ષ અને અમીના પિતા સુનિલ અને ઝીલના સસરા તથા કિર્તીભાઈ એચ. ગાંધી (સુદાન), સ્‍વ.ગીતાબેન દોશી (મુંબઈ), શ્‍યામબેન સંઘવી (લંડન), પુનમબેન વોરા (મદ્રાસ), કુ.હેમાબેન (મુંબઈ)ના ભાઈ, સ્‍વ.ભીખાલાલ ચુ.શાહના જમાઈ અને ભરતભાઈ, દીપકભાઈ શાહ અને સુનિતાબેનના બનેવી તા.૨૦ને ગુરૂવાર રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ શનિવારના રોજ ૪ થી ૬ રાખ્‍યું છે. ભરતભાઈ શાહ મો.૯૪૨૬૨ ૪૭૬૬૨, દીપકભાઈ શાહ મો.૯૯૨૫૭ ૨૬૬૮૯

હરીશંકરભાઇ ભટ્ટ

ખંભાળીયા : મુળ પટેલકા કલ્‍યાણપુર નિવાસી હાલ ખંભાળીયા રહેતા હરીશંકરભાઇ પ્રભાશંકર ભટ્ટ (નિવૃત આચાર્ય પટેલકા) (ઉ.૮૧) તે સ્‍વ. પ્રભાશંકર પોપટલાલ ભટ્ટના પુત્ર, મધુબેનના પતિ, સંજયભાઇ, જનાર્દનભાઇ તથા સ્‍મૃતિબેનના પિતા તથા કાંતિભાઇ (નિવૃત પોસ્‍ટ માસ્‍તર), અંબાશંકરભાઇ (નિવૃત પોસ્‍ટમેન),  સ્‍વ. લલીતાબેન ચીમનલાલ વ્‍યાસ (કલ્‍યાણપુર), ચંપાબેન દોલતરાય મહેતા (આહીર સિંહણ), હંસાબેન હેમતભાઇ આશા (સિકકા)ના  મોટાભાઇ તથા રમણીકભાઇ ભટ્ટ (છાપાવાળા)ના નાનાભાઇ તથા અંકિત, શ્વેતા તથા પ્રિયાન્‍સના દાદા તા. ૧૮ ના રોજ અવસાન પામ્‍યા છે.

માનશંકરભાઈ ભટ્ટ
રાજકોટઃ શ્રી ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ ફતેપર હાલ રાજકોટ માનશંકર પરસોતમ ભટ્ટ (ઉ.વ. ૭૫) તે સ્‍વ. પ્રભાશંકર પી. ભટ્ટ, સ્‍વ. પ્રાણશંકર પી. ભટ્ટ, સ્‍વ. શારદાબેન માધવલાલ દવે (મોરબી)ના નાના ભાઈ તથા સંદિપભાઈ, વર્ષાબેન, આશાબેનના પિતાશ્રી તેમજ મોહિત અને ઋષિરાજના દાદા, ચંદ્રકાંત હરિલાલ જાની, અરવિંદ હરિલાલ જાનીના સસરા તેમજ સ્‍વ. મનસુખલાલ હરિશંકર દવે (સાલપીપળીયા)ના જમાઈ તા. ૨૦ના સ્‍વર્ગવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૨૨ને શનિવારે સાંજે ૪ થી ૫, રેલનગર, અમૃત પાર્ક ૧/૨, કર્ણાવતી સ્‍કૂલની બાજુમાં મહાકાલેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે. સંદિપભાઈ મો. ૯૩૨૮૦ ૮૦૭૮૧, મોહિત મો. ૬૩૫૩૭ ૩૭૧૫૮, ભૂપતભાઈ મો. ૭૫૬૭૫ ૨૪૯૧૫

મંગળાબેન મશરૂ
રાવલ : સ્‍વ. હરીદાસ પ્રેમજીભાઇ મશરૂ (હરીભાઇ પટેલ)ના પુત્રી મંગળાબેન (ઉ.વ.૭૩) તે સ્‍વ. દયાળજીભાઇ, જમનભાઇ (યુ. કે.), સ્‍વ. ભીખુભાઇ, તથા વિઠલભાઇના બહેન, તેમજ વિનુભાઇ (લંડન), જેન્‍તીભાઇ (આફ્રિકા), સતિષભાઇ, (એલ. આઇ. સી.- ખંભાળીયા), કેતનભાઇ, શૈલેષભાઇ, તથા ડો. ઉમેશભાઇ (ભાટીયા) ના ફઇબા તા. ર૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું (પ્રાર્થના સભા), તા. ર૧ ને શુક્રવારના રોજ વર્તમાન કોરોના પ્રોટોકોલ સાથે ગામ માટે બપોરે ૩-૩૦ થી ૪ દરમ્‍યાન રોટેશન પધ્‍ધતીથી કોટેશ્વર મહાદેવ મંદિર, દરબારગઢ ખાતે રાખેલ છે. બહારગામના લોકો માટે ટેલીફોનીક ઉઠમણું તે દિવસે પ થી ૬ દરમ્‍યાન રાખેલ છે. મો. સતિષભાઇ ૯૯રપ૦ ૩૧૩૮૮, કેતનભાઇ ૮૧પપ૦ ૮૦૦૬૭, ડો. ઉમેશભાઇ ૯૪ર૭પ ૧૪૮૦૩, શૈલેષભાઇ ૯૯૭૯૧ ૬૬૭ર૦