Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020
અવસાન નોંધ

ઝેહરાબેન બદામી

જસદણઃ દાઉદી વ્હોરા ઝેહરાબેન (ઉ.વ. ૬પ) તે શબ્બીરભાઇ વલીજીભાઇ બદામીના પત્ની, ઇસ્માઇલભાઇ ધાબરીયા (ધોરાજી)ના પુત્રી ફાતેમાબેન અબ્બાસભાઇ હાડવેદ (ધોરાજી)ના માતા તા. ર૦ મીએ કાલાવડ મુકામે વફાત પામેલ છે સરકારના નિયમો મુજબ હાલના સંજોગોને ધ્યાને લઇ દરેક ધાર્મિક કાર્યો હાલ પૂરતા મોકુફ રાખેલ છે શોક સંદેશા માટે અબ્બાસભાઇ મો. ૯૮રપ૬ ૪૮૩ર૧

મુળજીભાઇ પરમાર

ગોંડલઃ મુળજીભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ. ૭૬) તે પ્રવીણભાઇ, રાજુભાઇ, પ્રકાશભાઇના પિતાનું તા. ર૦ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ર૩ને ગુરૂવારના રોજ રાખેલ છે. પ્રવીણભાઇ મો. ૯૯૧૩પ ૭૯૧૬૦ રાજુભાઇ મો. ૯૯૭૯૯ ૯૭૭૯૮, પ્રકાશભાઇ મો. ૮૪૮૮૮ ૯૭૯૯૯

જયંતીભાઇ શોભણા

ગોંડલઃ જેન્તીભાઇ લાધાભાઇ શોભણા (ઉ. ૮૬) તે રમેશભાઇ, ભરતભાઇ, નિલેશભાઇ, કેતનાબેનના પિતાનું તા. ર૦ના રોજ અવસાન થયેલ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ડો. ઉષાબેન ઠકકર

માળીયા હાટીનાઃ સ્વ. ડો. એ. કે. ઠકકરના ધર્મપત્ની ડો. ઉષાબેન (ઉ.વ. ૮૩) તે કમિનીબેન સુરેશકુમાર રૂપારેલીયા (અમદાવાદ), સ્વ. જયેશભાઇ તથા નિમ્મીબેન ઠકકરના માતૃશ્રી તેમજ ગં.સ્વ. દીપ્તિબેનના સાસુનું તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે. બેસણું ટેલિફોનિક રાખેલ છે. મો. ૯૭ર૭૩ પ૧પર૭

જ્યોતીબેન મહેતા

કોટડાપીઠા : સૌરાષ્ટ્ર () બાજ ખેડાવાળ બહ્માણ મુળ -કોટાપીઠા નિવાસી હાલ અમરેલી જ્યોતીબેન (જયશ્રી) મહેતા (ઉ.વ.૬૦) તે મહેશભાઇ ભાવભાઇ મહેતાનાં તથા પારસ, મીના તથા ભાગ્યેશનાં માતૃશ્રી તથા પુજાનાં સાસુ તેમજ હરેશભાઇ ભાવભાઇ મહેતાનાં નાનાભાઇનાં પત્નીનું તા.૨૦ને સોમવારે અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતીને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા રાખેલ નથી. ટેલીફોનીક શોક સંદેશ મહેશભાઇ ૯૪૨૯૨ ૧૩૭૫૧, પારસ, ૮૯૮૦૦૦૯૭૯૫, ભાગ્યેશ ૯૪૮૪૬ ૮૦૬૮૦ પર રાખેલ છે.

સવિતાબેન ગોહેલ

જુનાગઢઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના સ્વ.સવિતાબેન નારણભાઇ ગોહેલ, (ઉ.વ.૮૭) તે જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઇ નારણભાઇ ગોહેલ, ગીરીશભાઇ, અનિલભાઇ  ઘનશ્યામભાઇ, તથા પરેશભાઇ-રાજકોટના માતુશ્રી તેમજ ડો.તુષાર (યુએસએ), વિવેકભાઇ, ડો.નિરજ, ડો.વત્સલ, ઋષિ, તિર્થ તથા પ્રયાગના દાદીમાં તા.ર૦ને સોમવારે અક્ષરનિવાસી થયા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૩ને ગુરૂવારે રાખેલ છે.

બટુકભાઇ ગોહેલ

રાજકોટઃ સોરઠીયા દરજી ગોહેલ બટુકભાઇ કમરશીભાઇ (કમશીભાઇ)નું તા.ર૦ના અવસાન થયેલ છે. તે સ્વ.વિમલભાઇ તથા ધર્મેશભાઇના પિતાશ્રી તથા જેન્તીભાઇ, જગદીશભાઇ તથા વિનુભાઇના મોટાભાઇ તથા રાઠોડ અશ્વીનકુમારના સસરાશ્રીનું ટેલીફોનીક બેસણું તા.ર૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૮૮૪૯૯ ૪૬૬ર૦ તથા મો. ૯૪૦૯૭ ૧૯૭પપ છે.