Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020
અમરેલીઃ મંજુલાબેન જયંતિલાલ મહેતાનું દુઃખદ અવસાન

રાજકોટઃ અમરેલી નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મંજુલાબેન જયંતિલાલ મહેતા (ઉ.વ.૭૪) તે તુષારભાઈ, કૌશિકભાઈ તથા સોનલબેન, માલતીબેનનાં માતુશ્રી, ભાર્ગવ, રાજના દાદીમાંનુ તા.૨૦ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ના શનિવારે  રાખેલ છે. મો.૯૬૬૨૧ ૩૧૪૧૦

વાંકાનેર : રાઠોડ પરિવારમાં દુઃખદ અવસાન -જન્નતનશીન

વાંકાનેર : જરીનાબેન ગફારભાઇ (મંત્રી) રાઠોડ ઉ.વ. ૬પ જેઓની તબીયત ગઇકાલે બગડતા રાજકોટ સીવિલમાં એડમીટ કરવામાં આવેલ. બાદમાં તેઓનો કોરોના રીપોર્ટ કરવામાં આવતા (શંકાસ્પદ) જણાતા તેઓને ઓકિસજન ઉપર રાખવામાં આવેલ. તેઓનું મોડી રાત્રે હાર્ટએટેકનો હુમલો આવતા અવસાન થયેલ છે.

મર્હુમ જરીનાબેન કે જેઓ હાજી ઇસ્માઇલ ગુરમામદના દિકરા ગફારભાઇ રાઠોડના ધર્મપત્ની અને મકસુદ અ. ગફારના માતુશ્રી, ગેલેકસી પ્રેસ વાળા ફારૂકભાઇના ભાભી તેમજ વાંકાનેરના સીનીયર પત્રકાર મહંમદભાઇ રાઠોડના કાકાના દિકરાની પત્નિ થાય. તેઓનું અવસાન થતાં આજે સવારે તેઓના મૈયત-જનાજાની દફનવિધિ કરવામાં આવશે.  મર્હુમ જરીનાબેનના અચાનક અવસાનથી રાઠોડ પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.

મારૂ રાજપૂત સમાજના સેવાભાવી અગ્રણી ખોડીદાસ રાઠોડનું નિઃધન કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટ : અહીના મારૂ રાજપૂત સમાજના સેવાભાવી આગેવાન ખોડીદાસભાઇ રાજાભાઇ રાઠોડ (દેવાબાપાના ભગત) (ઉ.૬૬) તે રોનકભાઇ ત્થા શકિતભાઇ (દિવ્યેશભાઇ)ના પિતાશ્રી અને સ્વ. મનુભાઇ ખોડાભાઇ ડોડિયા (ડોયિાપાન) ના જમાઇનું ગઇકાલે તા.ર૦ ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગત ખોડીદાસભાઇ સરળ અને હસમુખા સ્વભાવ ત્થા સેવા ભાવનાને કારણે સમાજમાં માનભર્યું સ્થાન ધરાવતા હતા વર્તમાન કોરોના પરિસ્થિતિને કારણે લૌકિક ક્રીયા બંધ રાખેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું કાલે તા.રરને શનિવારે રાખેલ છે તેથી સગા સ્નેહીઓને ટેલીફોનીક મેસેજ પાઠવવા વિનંતી છે. શકિતભાઇ (દિવ્યેશભાઇ) મો.૯૭૩૭૪ ૦૦૭૭૭, રોનકભાઇ મો.૯૬ર૪૯ ૭૬ર૬૦, પ્રકાશભાઇ મનીષભાઇ રાઠોડ ૮૩ર૦૪ ૪પ૪૪૦, (થાનગઢ), કિર્તીરાજ મો.૭૩૮૩૩ ૪૪૧૩ર, (થાનગઢ), હર્ષરાજ ભૂપતભાઇ રાઠોડ મો. ૯૯૦૪૬ ૩૧ર૦પ (થાનગઢ) નીવાસસ્થાન કોઠારીયા રોડ, હોટલ પંચમુખી વાળી શેરી શાળા નં. ૬૩ સામે રાજકોટ

અવસાન નોંધ

ગુજરાતી હાલારી સમવાય ચતુર્વેદી બ્રાહ્મણ જયદેવભાઇ ત્રિવેદીનું અવશાન

રાજકોટઃ હાલારી સમવાય ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ તે નાથુભાઇ રવિશંકર ત્રિવેદીના સુપુત્ર જયદેવભાઇ પ્રાણલાલ ત્રિવેદી ઉ.૭૩ તે અતુલભાઇ પિનાકીનભાઇ રાજેશભાઇ તુપ્તિબેનના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી હરિ વલ્લભભાઇ ભવાનીશંકર ત્રિવેદીના જમાઇનું  તા.૧૯/૮ બુધવારના રોજ અવસાન થયેલ છે કોરોના વર્તમાન પરિસ્થિતિ મુજબ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. અતુલભાઇ મો. ૯૪ર૯૩ ર૦૩૭૧, પીનાકીભાઇ ૯૯રપ૦ ૬૮૯૦૦, રાજુભાઇ ૯૮૭૯૭ ૦૩૬૦૦

જીતેન્દ્રભાઇ પંડયાનું અવસાન સોમવારે ટેલીફોનિક બેસણુ

રાજકોટ : જિતેન્દ્ર ભાઇશંકર પંડયા (ઉ.વ.૬૪) તે લત્તાબેનના પિતા, સ્વ. ભાઇશંકર તુલસીદાસ પંડયાના પુત્ર, જયંતિભાઇ, વિનોદભાઇના લઘુબંધુ, ગિરીશભાઇના મોટાભાઇ, વિજયભાઇ તથા ખુશ્બુબેનના પિતાશ્રી, જયશ્રીબેન ઠાકરના ભાઇનું તા. ર૦ના અવસાન થયેલ છે.  ટેલિફોનિક બેસણું (મો. નં. ૮ર૦૦૪ ૪૦૧૦૯/ ૮ર૦૦૪ ૧પર૪૩) સોમવાર તા. ર૪ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉત્તરક્રિયા બંધ રાખેલ છે.

મુકતાબેન લખલાણી

જૂનાગઢઃ મુકતાબેન નેનસુખભાઇ લખલાણી (ઉ.વ.૭૦) તે સ્વ.યોગેશભાઇ નેનસુખભાઇ લખલાણી તેમજ પ્રદીપભાઇ નેનસુખભાઇ લખલાણીના માતૃશ્રીનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાને રાખી લૌકિક કાર્ય બંધ રાખેલ છે. પ્રદીપભાઇ નેનસુખભાઇ લખલાણી મો.નં.૯૮૯૮૯૦૯૧૫૪, ૯૫૮૬૩૫૨૩૬૧

રંજનબેન પંડિત

કેશોદ : ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ કેશોદ નિવાસી રંજનબેન કનકરાય પંડિત (ઉ.૭૧) તે મધુસુદનભાઇ તથા કલ્પેશભાઇના માતુશ્રીનું તા. ર૦ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. રર ને શનિવારના રોજ  સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. કનકરાયભાઇ મો. ૯૬૩૮૦ ૦પ૦પ૪, મધુસુદનભાઇ ૯૭ર૩પ ૯૩૮૯૮, કલ્પેશભાઇ ૯૮રપ૬ ૪૬૭૧૧

પ્રભાબેન ભાયાણી

રાજકોટઃ મૂળ ગામ રાંઢીયા (તા. અમરેલી) હાલ રાજકોટ નિવાસી પ્રભાબેન નાગજીભાઈ ભાયાણી (વાળંદ) (ઉ.વ.૮૦) તે મનુભાઈ (મો.૯૯૭૮૧ ૨૯૫૨૫), સુરેશભાઈ (મો.૯૫૩૭૫ ૨૮૬૩૬), કિશોરભાઈ (મો.૬૩૫૩૮ ૯૪૨૧૨), ગીરીશભાઈ (મો.૯૯૭૯૪ ૭૭૯૨૫)ના માતુશ્રીનું તા.૨૦ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે ટેલીફોનીક બેસણું રાંઢીયા તા.અમરેલી, જિ.અમરેલી ખાતે રાખેલ છે.

જગદીશભાઈ પોપટ

રાજકોટઃ મુળ પોરબંદર રાણા કંડોરણા (હાલ રાજકોટ) નિવાસી જગદીશભાઈ દામોદરભાઈ પોપટ (ઉ.વ.૬૯) તે હિતેષભાઈ તથા વિશાલભાઈ તથા અપેક્ષાબેનના પિતાશ્રી તથા ઓધવજી નારણદાસ ઠકરાર (રાણા વડવાળા)ના જમાઈ તા.૨૧ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું ટેલીફોનીક રાખેલ છે. તા.૨૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ હિતેશભાઈ મો.૯૫૫૮૧ ૨૩૯૯૯, વિશાલભાઈ મો.૯૪૨૮૪ ૩૯૪૯૯, કેતનકુમાર મો.૯૪૦૮૫ ૭૭૦૦૧

હરજીવનભાઈ ડોડીયા

રાજકોટઃ હરજીવનભાઈ નારણભાઈ ડોડીયા (ઉ.વ.૭૪) તા.૨૦ને ગુરૂવારના રોજ શ્રીરામચરણ પામેલ છે. હાલની પરિસ્થિતીને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૨૨ને શનિવારના રોજ રાખેલ છે. મો.૯૮૨૫૨ ૬૫૮૩૪ / ૯૪૦૮૫ ૨૨૯૯૨

કાંતાબેન આડતીયા

રાજકોટઃ મૂળ જૂનાગઢ હાલ રાજકોટ નિવાસી સ્વ.મોરારજીભાઇ પોપટલાલ આડતીયાના ધર્મપત્ની, જે રાજેશભાઇ, હેમલભાઇ, સુધાબેન તથા કીર્તિબેનનાં માતુશ્રી તેમજ દિલિપભાઇ કારિયા અને દિનેશભાઇ પાઉંના સાસુ, કાન્તાબેન મોરારજીભાઇ આડતીયા (ઉ.વ.૭પ)નું તા.ર૦ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું રાખેલ છે.

કિરણભાઇ વિરડીયા

ગોંડલઃ કિરણભાઇ સવજીભાઇ વિરડીયા તે પૂજાબેન તથા હરિતભાઇના પિતાનું તા.૧૮ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. મો. ૮૩ર૦૧ ૪૩૪૧૧, ૭૩૮૩પ ૪રપ૮પ.

મનસુખભાઇ કામદાર

રાજકોટઃ જામકંડોરણા નિવાસી સ્વ.ફુલચંદ તારાચંદ કામદારના પુત્ર મનસુખભાઇ તે નીતાબેનના પતિ જે સ્વ.બીપીનચંદ્ર પારેખ (લંડન)ના જમાઇ જે આશીષ, રવિ અને મીલનના પિતાશ્રી તા.ર૦ના અરીહંત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.ર૧ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મોબાઇલ નં. ૯૭રરપ ર૭પ૧૧ છે.

અમૃતલાલ જોષી

મોરબીઃ અમૃતલાલ પુરૂષોતમ જોષી (ઉ.વ.૮ર) તે દેવેન્દ્રભાઇ તથા શૈલેષભાઇના પિતાશ્રી તા.ર૦ના કૈલાસવાસ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.રર શનીવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૯૭૯૯ ૮૬પ૩૩, ૯૪ર૭૮ ૯ર૪૪૯.

અશોકભાઇ પીઠડિયા

ધોરાજી : મચ્છુ કઠિયા સઇ સુથાર દરજી અશોકભાઇ રમણીકભાઇ પીઠડીયા (ઉં.વ. ૫૨) (રાજેશ ટેલરવાળા) તે રમણીકભાઇ જીવનભાઇ પીઠડીયાના પુત્ર તેમજ વિજયભાઇ રમણીકભાઇ પીઠડીયાના મોટાભાઇ તથા પાર્થ અને રવિના પિતાનું તા. ૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલિફોનિક રાખવામાં આવેલ છે.

રંજનબેન જાની

આટકોટ : મૂળ આટકોટ હાલ રાજકોટ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ સ્વ. હીરાલાલ પ્રાગજીભાઇ જાનીના ધર્મપત્ની સ્વ. રંજનબેન (ઉં.વ.૭૭) તે પ્રજ્ઞેશભાઇ, ઉષાબેન (મદ્રાસવાળા), દિવ્યેશભાઇ તથા કિર્તીબેન (કોચીનવાળા)ના માતુશ્રીનું તા. ૧૯ને બુધવારના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ૨૧મીને શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬ ટેલીફોનિક રાખેલ છે.

જશુમતીબેન કોઠારી

ચોટીલા : સ્વ. કોઠારી ભગવાનજીભાઇ તારાચંદભાઇના પુત્રવધુ તે મનિષભાઇ, રૂપેશભાઇ, સંગીતાબેન તથા કામિનીબેનના માતા જશુમતીબેન ઘેલાભાઇ કોઠારી (ઉં.વ.૭૬)નું તા. ૨૧ના રોજ અરિહંત શરણ પામેલ છે.

બાવચંદભાઇ સાવલીયા

ભાડેર (ધારી): પટેલ બાવચંદભાઇ હીરજીભાઇ સાવલીયા (ઉ.વ.૮પ) તે શ્રીમતિ શારદાબેન ગીરધરભાઇ ગેવરીયા (અમદાવાદ) તથા શ્રીમતિ મંજુબેન અશ્વીનભાઇ વઘાસીયા (અમરાપુર-ધાનાણી)નાં પિતાશ્રી તેમજ શ્રીમતિ જલ્પાબેન કમલેશ સાંગાણી, ભાર્ગવ, અનિરૂધ્ધ વઘાસીયાનાં નાનાનું તા.૧૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું પાણીઢોળ તા.ર૧ના શુક્રવારે ભાડેર ખાતે રાખેલ છે.

હરેશકુમાર મશરૂ

રાજકોટઃ સ્વ.જગન્નાથભાઇ દ્વારકાદાસભાઇ ભાતેલીયા, સ્વ.કાંતાબેનના જમાઇ તે અરવિંદભાઇ જગન્નાથભાઇ ભાતેલીયા, નરેન્દ્રભાઇ, રાજેશભાઇ, યોગેશભાઇના બનેવી, તે નિલાબેનના પતિ તે શ્રીની અને નિર્મલના પિતાશ્રી, મુળ સાવરકુંડલા નિવાસી,  અત્યંત સેવાભાવી, માનવતાવાદી હરેશકુમાર છોટાલાલ મશરૂ શ્રીજી ચરણ પામેલ છે.

કિશોરભાઈ અધ્વર્યુ

રાજકોટઃ વીસનગરા નાગર બ્રાહ્મણ કિશોરભાઈ હીરાલાલ અધ્વર્યુ (ઉ.વ.૭૨) તે ભટ્ટાબેન કિશોરભાઈ અધ્વર્યુના પતિ તથા સ્વ.શીવશંકર ગુલાબભાઈ ભટ્ટના જમાઈ તથા કેયુરભાઈ તથા યામીનીબેન વિમલભાઈ જોષી (મોરબી)ના પિતાશ્રી હસમુખભાઈ અધ્વર્યુ નાનાભાઈનું તા.૧૮ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગો અનુસાર સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રવજીભાઈ માળવી

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા સ્વ.રવજીભાઈ અરજણભાઈ માળવી (ઉ.વ.૮૦) તે સ્વ.મુકેશભાઈના પિતાશ્રી તથા હાર્દિક મુકેશભાઈ માળવી મો.૯૯૭૯૧ ૯૭૦૪૯ના દાદા તથા કાળુભાઈ મો.૯૮૯૮૫ ૧૫૦૪૭, અશ્વિનભાઈ મો.૯૮૨૪૨ ૪૮૯૨૬, સતિષભાઈ મો.૯૮૭૦૦ ૭૧૩૯૫ના કાકા તથા પ્રતાપભાઈ મારૂ મો.૯૯૧૩૨ ૭૦૫૪૮ તેમજ વિજયભાઈ ટાંક મો.૯૯૯૮૯ ૩૫૧૭૪ના સસરાનું તા.૨૦ના રોજ અક્ષરવાસ થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા.૨૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ચુનીલાલ સોલંકી

રાજકોટઃ મોટા વડા નિવાસી લુહાર ચુનીલાલ ધનજીભાઇ સોલંકી (ઉ.૬૪) તે પ્રાણલાલ, શામજીભાઇ, ભગવાનજીભાઇ તથા લીલાવંતીબેનના નાનાભાઇનું તા. ર૦ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું: પ્રાણલાલ ધનજીભાઇ સોલંકી-૯૮રપ૭ ૪પ૬૯૪) શામજીભાઇ ધનજીભાઇ સોલંકી-૯૮૯૮૯ રપ૦૩પ તા. રરના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ગિરીશભાઈ મહેતા

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ દેરાળા હાલ રાજકોટ સ્વ.ગીરીશભાઈ રવિશંકર મહેતા (ઉ.વ.૬૩) તે સ્વ.પ્રફુલભાઈ, સુરેશભાઈ, વિનોદભાઈના ભાઈ,સ્વ.ગીરીજાશંકર મોનજીભાઈના જમાઈ તથા રમણીકલાલ, જીતેન્દ્રભાઈ દવેના બનેવી તેમજ નયનભાઈ તથા મોહીતભાઈના પિતા  તથા શિવાંશના દાદાનું તા.૨૦ના કૈલાસવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૨૨ શનિવાર સાંજે ૪ થી ૫ ટેલીફોનીક બેસણું રાખેલ છે. નયનભાઈ મો.૯૭૨૭૫ ૨૫૨૮૮, મોહીતભાઈ મો.૯૫૩૭૧ ૩૭૭૦૭