Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021
બાબરાના ઠા.ચંદુલાલ જસાણીનું અવસાન : ટેલીફોનિક બેસણું

રાજકોટ : બાબરા નિવાસી ઠા. ચંદુલાલ દામોદરદાસ જસાણી (ઉ. વ. ૮૮) તે મુકુંદભાઈ જસાણી ના મોટા ભાઈ અને દીપકભાઈ(ડી સી) જસાણી અને દિલીપભાઈ (સીનાભાઈ)જસાણી તથા સરલાબેન કીશોર કુમાર તન્ના રાજકોટ, જ્યોતિબેન સુભાષ કુમાર જીવરાજાણી રાજકોટ તથા બીનાબેન માધવકુમાર આહયા (જૂનાગઢ) ના પિતાશ્રી તા. ૨૧ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૨૨ શનીવારના  સવારે ૯ થી ૫ વાગ્યા સુધી રાખેલ છે. દીપકભાઈ જસાણી (ડીસી) મો ૯૭૨૭૪૯૨૬૭૭, દિલીપભાઈ જસાણી (સિનાભાઈ) ૯૦૯૯૫૨૫૦૭૪,  મુકુંદભાઈ જસાણી ૯૪૦૮૦૨૪૨૦૯.

જામનગરના પીઢ પત્રકાર દિનેશભાઇ વોરાનું અવસાન

જામનગરઃ ''ફૂલછાબ''ના જામનગર જીલ્લાના બ્યુરો ચીફ અને જામનગરના વરિષ્ઠ અને પીઢ પત્રકાર દિનેશભાઇ વોરાનું આજે સવારે જી.જી. (કોવિડ) હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.

અમિતભાઇ ખરસાણીનું અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ ગુ.ક્ષ. કડિયા અમદાવાદ નિવાસી અમિતકુમાર પી. ખરસાણી (ઉ.વ.૬૫) તે મગનભાઈ કાનજીભાઈ સોલંકી અને કંચનબેન સોલંકીના જમાઈ તથા પ્રવિણભાઈ, મહેશભાઈ અને દિપકભાઈ સોલંકીના બનેવીનું તા.૨૧ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલું છે. પિયર પક્ષનું ટેલિફોનિક બેસણું તા.૨૪ને સોમવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૭૧૨૮ ૩૭૪૭૮, ૯૭૨૭૦ ૮૭૯૨૯, ૯૭૨૭૬ ૩૫૩૮૧) રાખેલ છે.

અવસાન નોંધ

જામજોધપુરના પત્રકાર ભરતભાઇ ગોહીલના પિતાનું અવસાન

જામ-જોધપુરઃ ભનુભાઇ કાનાભાઇ ગોહિલ (ઉ.વર્ષ ૭૦) તે ભરતભાઇ ગોહિલ (પત્રકાર) મુકેશભાઇ-વિઠલભાઇ-સ્વ. લક્ષ્મણભાઇના પિતા તથા રંજનબહેન (આચાર્ય આંબરડી મેવાસા) વર્ષાબહેન (શેઠવડાળા પોલીસ સ્ટેશન એએસઆઇ) તથા નિતાબહેનના સસરા જીગ્નેશ તથા શિવમના દાદાનું ા.  ર૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું રાખેલ છે.

જયાબેન હિરાણી

રાજકોટઃ શેરડી (માણાવદર) વાણંદ જયાબેન ધનજીભાઈ હિરાણી (ઉ.વ.૮૫) તે પ્રવીણભાઈના માતુશ્રી તથા યશના દાદીમા તથા કાન્તાબેન બાંટવા વાળા તથા અનસુયાબેન જેતપુર વાળા તથા નર્મદાબેન લાઈઠ વાળા તથા મેનાબેન સુરતવાળાના માતુશ્રીનું અવસાન તા.૨૨ને શનિવારના રોજ થયેલ છે. હાલની પરિસ્થિતી મુજબ ટેલીફોનીક બેસણું તા.૨૪ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રવિણભાઈ ઉર્ફે વિનુભાઈ હિરાણી મો.૯૭૨૭૦ ૨૯૭૦૨, યશ હિરાણી મો.૯૯૦૯૬ ૧૪૮૩૮

પ્રવિણાબેન જોષી

રાજકોટઃ બાબરા નિવાસી હાલ ભાવનગર શ્રી નથુતુલસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મસમાજનાં પ્રવિણાબેન દિવ્યકાંતભાઈ જોષી, તે દિવ્યકાંતભાઈ ડિ.જોષીનાં ધર્મપત્નિ, સ્વ.ભાર્ગવ ડિ.જોષીનાં માતુશ્રી તથા મયુરીબેન બી. જોષીનાં સાસુ, તેમજ ધનરાજ, માહીનાં દાદીનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની મહામારીને હિસાબે લૌકિકપ્રથા બંધ રાખેલ છે. દિવ્યકાંતભાઈ મો.૯૮૨૫૮ ૪૯૯૫૭, મયુરીબેન મો.૯૪૨૬૨ ૩૨૩૨૮ (૩૦.૭)

કપિલભાઇ ત્રિવેદી

રાજકોટઃ ચા.મ.મો. બ્રાહ્મણ સ્વ. ભાઇશંકર ખીમશંકર ત્રિવેદી બેંગ્લોરવાળાના પુત્ર કપિલભાઇ (ઉ.વ.૭૦) તે પુષ્પાબેનના પતિ, પાયલ તથા સંદીપના પિતાજી, ચિરાગકુમાર સતીષભાઇ મહેતાના સસરા, ભારતીબેન, જયોતિબેન તથા જાગૃતિબેનના ભાઇ તેમજ જોધપુર (નદી) મોરબી નિવાસી સ્વ. પ્રેમશંકર શંકરલાલ ભટ્ટના જમાઇનું તા.૨૦ના રોજ બેંગ્લોર મુકામે અવસાન થયેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંદીપભાઇ ત્રિવેદી ૯૬૧૧૧ ૯૬૪૧૮

રોહિતભાઇ દવે

રાજકોટઃ શ્રી ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ રાજકોટ (મુળ ગામ ખાંભા) રોહિતભાઇ રમેશભાઇ દવે (ઉ.૪૭) તે સ્વ. રમેશભાઇ ગિરધરભાઇ દવેનાં પુત્ર તેમજ હર્ષદભાઇ, નિતીનભાઇ, ક્રિષ્નાબેન જે. ઠાકર (રાજકોટ), સંગિતાબેન સી. ત્રિવેદી (ધમતરી)નાં ભાઇ ત્થા કંદર્પ, દિવ્યનાં પિતાશ્રી તેમજ ગુલાબભાઇ લક્ષ્મીશંકર ભટ્ટ (ચરખડી હાલ અ'વાદ) નાં જમાઇ ત્થા પિનાકીનભાઇનાં બનેવીનું આજરોજ તા. રર શનિવારે અવસાન થયેલ છે. નિતીનભાઇ-૯૭૧૪૪ ૦૪૧૮૦

હેમલતાબેન પોપટ

જામકંડોરણા : હેમલતાબેન હેમતલાલ પોપટ (ઉ.વ.૭૮) તે નિતીનભાઇ તથા કિશોરભાઇના માતુશ્રીનું તા. ર૧ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. રર ને શનિવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. નીતિનભાઇ મો. ૯૦૩૩ર ૪૬૪૮૮, કિશોરભાઇ મો. ૯૯રપપ ૪૪ર૭૩

જસરાજભાઇ આશરા

કાલાવડ : બ્રહ્મક્ષત્રીય ચંદુલાલ જસરાજભાઇ આશરા (ઉ.૮પ) તે હરીભાઇ, દિનેશભાઇ, હેમતભાઇ, સ્વ. હસમુખભાઇ અને સ્વ. જયસુખભાઇના મોટાભાઇ તથા વિજયભાઇ, અશ્વિનભાઇ, વિરેન્દ્રભાઇ અને મધુબેન ઘનશ્યામભાઇ જોગી (કેશોદ) ના પિતાનું તા. ર૧ ના રોજ અવસાન થયેલ છે. 

મનસુખભાઇ ભાડેશીયા

રાજકોટ : મુળ ગામ નાગલપર હાલ રાજકોટ સ્વ. ટપુભાઇ ખીમજીભાઇ ભાડેશીયા સ્વ. દિવાળીબેન ટપુભાઇ ભાડેશીયાના પુત્ર મનસુખભાઇ ટપુભાઇ ભાડેશીયા (ઉ.વ.૭૪) તે દીપકભાઇ બીપીનભાઇ નિલેશભાઇ નીતાબેન હસમુખલાલ બદ્રકિયા સંગીતાબેન મહેશકુમાર વિસાવડિયાના પિતા શ્રી તથા ખાનપરના સ્વ. મેઘજીભાઇ ઓધવજીભાઇ સુરેલિયાના જમાઇનું તા. ર૧ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. રરને શનિવારે ૪ થી ૬ રાખેલ છે. દીપકભાઇ ૯૮ર૪ર ૪રપ૭૭, બિપીનભાઇ ૯૮ર૪ર ૪૧પ૧૧, નિલેશભાઇ ૯૯રપ૯ ૦૬૧૦૯.

ચેતનાબેન પારેખ

રાજકોટઃ સ્વ. વિજયભાઇ તારાચંદ પારેખ (એલઆઇસી ઓફીસર) ના ધર્મપત્નિ ચેતનાબેન વિજયભાઇ પારેખ (ઉ.વ.૫૮) તેમજ સાગર અને સૌમીલના માતુશ્રી દર્શીબેન અને પુર્વીસાબેનના સાસુ, જુનાગઢ નિવાસી સ્વ. વાડીલાલ શાહના પુત્રી તેમજ રાજુભાઇ, હિનાબેનના બેન સ્વ. જીતેન્દ્રભાઇ, અશોકભાઇ, હર્ષદભાઇના નાનાભાઇના પત્નિ તા.૨૦ ગુરુવારના રોજ અરિહંત શરણ પામેલ છે.

અન્નપુર્ણાબેન જોષી

રાજકોટઃ વડીયા (દેવળી) સ્વ. જનકરાય બી. જોષીના ધર્મપત્નિ તેમજ અશોકભાઇ જે. જોષી, ધમિષ્ઠાબેન પંડયા, અલ્કાબેન ત્રિવેદી, રેશ્માબેન પંડયા, સોનલબેન દેસાઇના માતુશ્રી તથા ગીરીશભાઇ એચ. રાવલના  જયેન્દ્રભાઇ એચ રાવલના મોટાબેન અન્નપુર્ણાબેન જે. જોષી (ઉ.વ.૮૦) અને તા.૨૧ના કૈલાશવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે. અશોકભાઇ જોષી ૯૬૮૭૩ ૨૦૧૪૬, ધર્મીષ્ઠાબેન પંડયા ૯૮૯૮૫ ૭૪૮૧૯, અલ્કાબેન ત્રિવેદી ૯૪૨૮૭ ૭૬૧૫૨, રેશ્માબેન પંડયા ૯૮૨૪૨ ૮૭૮૭૫, સોનલબેન દેસાઇ ૭૮૭૪૧ ૦૦૭૮૯

જયેન્દ્રભાઇ ટેવાણી

રાજકોટઃ મુળ પોરબંદર નિવાસી હાલ રાજકોટ નિવાસી શાસ્ત્રી જયેન્દ્રભાઇ મગનલાલ ટેવાણી (ઉ.વ.૮૦) તે ડો. વિનયભાઇ ઓસ્ટ્રેલીયા, ડો. વિવેકભાઇ તથા નમ્રતાબેન જીતેન્દ્રકુમાર વાંકાણીના પિતાશ્રી તેમજ વંદન, મિતા, મિશા, જીત, વિષ્ણુના દાદા તથા હાર્દિક તથા અપેક્ષાના નાનાશ્રી તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૨૨ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેેલ છે. વિવેકભાઇ ૯૮૨૫૨ ૧૧૪૦૭, નિશાબેન ૯૮૨૫૨ ૧૫૪૧૭, નમ્રતાબેન ૯૩૨૭૨ ૪૨૨૯૯