Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023
અવસાન નોધ

ગોકુલભાઇ નારણભાઇ

રાજકોટ : ગોકુલભાઇ નારણભાઇ દાસ (ઉ.૬૮) જલારામ પાન, સુભાષભાઇ, દિનેશભાઇના ભાઇ અને તુષારભાઇ, કરણભાઇના પિતાનું તા. ર૦ અવસાન થયેલ છે. બેસણુ તા. ર૩ ના ગુરૂવારે ૪ થી ૬ ૧૦ ગાયકવાડી જંકશન પ્‍લોટ ‘કરણ' અનાજ ગોડાઉન સામે રાખેલ છે.

શાંતિબેન સરડવા

મોરબી : નિવાસી શાંતીબેન ખોડાભાઇ (ઉ.વ.૯૭) તે કેશવજીભાઇ જીવરાજભાઇ સરડવાના માતુશ્રી તેમજ ધર્મેન્‍દ્રભાઇના બા. તા. રર ના રોજ અવસાન પામેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ર૪ ને શુક્રવારે સવારે ૮ થી ૧૦ તેઓના નિવાસ સ્‍થાને સિતારામ વિલા, અવની ચોકડી પાસે, મિલાપનગર શેરી નં. ૧ મોરબી ખાતે રાખેલ છે. (મો. ૯૬૦૧૯ ૪પ૮૮૦, મો. ૯૯૦૯પ ૪૦૭૪ર)

સરોજબેન દવે

રાજકોટ : ભાવનગર-રાજકોટ નિવાસી સરોજબેન દિલીપભાઇ દવે (ઉ.વ.૬પ) તા. ર૦ ના રોજ અવસાન પામેલ છે. તે સ્‍વ. દિલીપભાઇ ઇશ્વરભાઇ દવેના પત્‍ની તથા સ્‍વ. વિનોદભાઇ તથા રમણીકભાઇ દવેના નાના ભાઇના પત્‍ની તથા સ્‍વ. નવલભાઇ તથા પ્રકાશભાઇ, બીપીનભાઇ અને અનિલભાઇના ભાભીનું બેસણુ તા. ર૪ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ અયોધ્‍યા સોસાયટી, અવધેશ્વર મહાદેવ મંદિર, અયોધ્‍યા ચોક, નેત્રદીપ હોસ્‍પિટલ વાળી શેરી રાજકોટ ખાતે રાખેલ છે.

હિતેષભાઇ પાઠક

દેવગામ : દેવગામ નિવાસી ઔદિચ્‍ય ઝાલાવડી બ્રાહ્મણ હિતેષભાઇ ચંપકલાલ પાઠક (ઉ.વ.પ૮) તે હરેશભાઇ (હાલ યુ. એસ. એ.) ઉમાબેન વિનોદકુમાર ઠાકર (હાલ યુ. એસ.), પુષ્‍પાબેન કિશોરભાઇ જોશી (ગોંડલ), તરૂલાબેન દિનેશભાઇ જાની (રાજકોટ), કૈલાશબેન ધર્મેન્‍દ્રભાઇ રાવલ (રાજકોટ)ના ભાઇ તથા સિધ્‍ધાર્થ અને મોનીકાબેન ગૌરાંગકુમાર જોષીના પિતાશ્રી તથા અર્જુન (હાલ યુ. એસ. એ.)ના કાકાનું તા. ૧૮ ના શનીવારે અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ર૪ ના શુક્રવારે બપોરે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્‍થાન દેવગામ (જીલ્લો અમરેલી) ખાતે રાખેલ છે.

વલ્લભદાસ ટાંક

ઉપલેટા : નિવાસી ગુર્જર ક્ષત્રીય કડીયા સ્‍વ. વલ્લભદાસ લક્ષ્મણદાસ ટાંક (ઉ.૮૩) તે જયેશભાઇ તથા જીતેશભાઇના પિતાશ્રી તા. રર બુધવારના રોજ અવસાન પામ્‍યા છે. તેમનું બેસણું તા. ર૪ શુક્રવારના રોજ ૪ થી ૬ શ્રી ત્રિલોકનાથ મહાદેવ મંદિર, આદર્શ સોસાયટી, બસ સ્‍ટેન્‍ડ પાછળ, ઉપલેટા મુકામે રાખેલ છે. (મો. ૯૮૭૯૬ ૬૪૦૩૮)

ચંદ્રકાંતભાઇ ખૂંટ

ગોંડલ : ચંદ્રકાન્‍તભાઇ નાથાભાઇ ખૂંટ (એડવોકેટ) તે પ્રવિણભાઇના ભાઇ વિક્રાંત - પ્રજીતના પિતા ચિરાગ, ભાવનાના કાકાનું તા. ર૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ પટેલવાડી -ભગવતપરા ગોંડલ મુકામે રાખેલ છે.

સુધાબેન રાઠોડ

રાજકોટઃ સુધાબેન પરસોતમભાઇ રાઠોડ તે પરસોતમભાઇ રાઠોડના ધર્મપત્‍ની તથા ભગવાનભાઇ રાઠોડ, કૌશીકભાઇ રાઠોડ તેમજ નીશાબેન રાઠોડના માતુશ્રીનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૨૪ને શુક્રવારે સાંજે ૪થી ૬ મધુરમ સો.૩ હવેલી સામે અંકુર વિદ્યાલય રોડના છેડે, મવડી મેઇનરોડ ખાતે રાખેલ છે.

વિનયકુમાર શુકલ

રાજકોટઃ ઔદિચ્‍ય ગઢીયા બ્રાહ્મણ મૂળ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્‍વ.વિનયકુમાર પ્રભુલાલ શુકલ જેઓ સ્‍વ.શિવુભાઈ, સ્‍વ.દેવીપ્રસાદભાઈ, સ્‍વ.ઈન્‍દુભાઈના ભાઈ તથા સુનિલભાઈ (રાજકોટ), જયેશભાઈ (રાજકોટ) અને શોભનાબેન  દિલીપભાઈ વ્‍યાસ (રાજકોટ)ના પિતાશ્રીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્‍યે કષ્‍ટભંજન દેવ મંદિર ન્‍યુ રાજદીપ સોસાયટી, ધરમનગર, ૪૦ ફૂટ રોડ, મવડી રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રાખેલ છે. સુનિલભાઈ મો.૯૮૯૮૭ ૮૪૪૦૪, જયેશભાઈ મો.૭૫૬૭૮ ૭૦૫૦૭, શોભનાબેન મો.૯૪૨૬૫ ૧૪૯૬૨

મનહરબા જાડેજા

રાજકોટઃ સ્‍વ.મનહરબા ગનતાનસિંહ જાડેજા (ઉ.વ.૬૭) તે સ્‍વ.ગનતાનસિંહ ઉમેદસિંહ જાડેજાના ધર્મપત્‍નિ, દિપુભા ઉમેદસિંહ જાડેજાના નાનાભાઈના ધર્મપત્‍નિશ્રી, બાલુભા ઉમેદસિંહ જાડેજાના ભાભી, દિલાવરસિંહ જગેન્‍દ્રસિંહ તેમજ નરેન્‍દ્રસિંહના માતુશ્રી, વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા તથા રામદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાના મોટાબા તા.૨૧ મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૨૪ને શુક્રવારના રોજ  ૪ થી ૬ વાગ્‍યે રાજપુત સમાજની વાડી પાણીના ટાંકા સામે રેલનગરમાં રાખેલ છે.

રાજેશભાઈ દવે

રાજકોટઃ મૂળ હળવદ હાલ રાજકોટ ઔદિચ્‍ય સહષા ઝાલાવાડી બ્રાહ્મણ પરિવારના રાજેશભાઈ દવે (ઉ.વ.૫૦) (ત્રિમૂર્તિ- દવે કલાસીઝ), તે નવીનચંદ્ર મગનલાલ દવેના પુત્ર, પરેશભાઈના નાનાભાઈ, અભિષેકના પિતા, નિશાબેનના પતિ અને લાખાભાઈ કેશાભાઈ ઢોલરીયાના જમાઈનું તા.૨૨ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ‘અભિષેક', ૨-વૈશાલીનગર, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કાન્‍તાબેન વસાણી

રાજકોટઃ કાન્‍તાબેન મોહનલાલ વસાણી (ઉ.વ.૯૫) (જૈન નવી મેંગણીવાળા રાજકોટ)નું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. કિશોરભાઈ મોહનભાઈ વસાણી, ‘ચામુંડા કૃપા', સરદારપરા શેરી નં.૨, રામેશ્વરવાડીથી આગળ રાજકોટ. અમૃતલાલ વસાણી.(૩૦.૭)

પ્રકાશભાઈ દવે

રાજકોટઃ ચા.મ.મો.બ્રાહ્મણ, મુળ વિરવાવ હાલ પુના સ્‍વ.ખેલશંકર ઝીણાલાલ દવેના પુત્ર પ્રકાશભાઈ તે ભરતભાઈ તથા આશાબેન દવે રાજકોટ તથા હેમંતભાઈ-પુનાના ભાઈનું તા.૨૧ને મંગળવારના રોજ પુના મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૫ શનિવારે સાંજે ૬ કલાકે તેમના નિવાસસ્‍થાન પુના મુકામે રાખેલ છે.

નિર્મળાબેન ઠાકર

રાજકોટઃ ઔદિચ્‍ય ગોહિલવાડી ઘેલારામજી બ્રાહ્મણ નિર્મળાબેન અરવિંદભાઇ ઠાકર(ઉ.૮૨) તે સ્‍વ. અરવિંદભાઇ રૂગનાથભાઇ ઠાકરના પત્‍ની, સ્‍વ.રજનીકાંતભાઇ તેમજ સ્‍વ.વિજયભાઇ ઠાકરના ભાભી, હીનાબેન વ્‍યાસના માતુશ્રી તથા સ્‍વ.ધનેશ્વર અંબારામ જોશીના પુત્રીનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૫ને શનિવારના રોજ સાંજે ૪થી ૬ મહારાજ ઘેલારામજી બ્રાહ્મણ બોર્ડિગ, જયંત કે.જી.મેઇનરોડ, દિનકર કોલોની રાજકોટ ખાતે રાખેલ છે.(બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.) જયેશભાઇ મો. ૯૯૭૯૭ ૦૭૧૧૭, મીનાબને મો.૯૯૨૫૩ ૧૭૧૭૧

પુનીતાબેન રાચ્‍છ

વેરાવળઃ ઠા.પરમાણંદદાસ રૂગનાથ રાચ્‍છના પુત્રવધુ પુનીતાબેન અશોકભાઈ રાચ્‍છ ઉ.૬૮ તે જલ્‍પાબેન અમીતકુમાર અઢીયા, જીગરભાઈ, એકતાબેન સાહીલકુમાર સોઢાના માતૃશ્રી તથા ચમનલાલ મોહનલાલ જીવરાજાણીના દીકરી તા.રર/૩ ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.ર૩ને ગુરૂવારે સાંજે ૪ કલાકે બિલેશ્‍વર મહાદેવ મંદિર જૈન દેરાસર ચોક, જલારામ ટોકીઝ વેરાવળ ખાતે રાખેલ છે.

 

નિર્મળાબેન ઠાકર

રાજકોટઃ ઔદિચ્‍ય ગોહિલવાડી ઘેલારામજી બ્રાહ્મણ નિર્મળાબેન અરવિંદભાઇ ઠાકર(ઉ.૮૨) તે સ્‍વ. અરવિંદભાઇ રૂગનાથભાઇ ઠાકરના પત્‍ની, સ્‍વ.રજનીકાંતભાઇ તેમજ સ્‍વ.વિજયભાઇ ઠાકરના ભાભી, હીનાબેન વ્‍યાસના માતુશ્રી તથા સ્‍વ.ધનેશ્વર અંબારામ જોશીના પુત્રીનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૫ને શનિવારના રોજ સાંજે ૪થી ૬ મહારાજ ઘેલારામજી બ્રાહ્મણ બોર્ડિગ, જયંત કે.જી.મેઇનરોડ, દિનકર કોલોની રાજકોટ ખાતે રાખેલ છે.(બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.) જયેશભાઇ મો. ૯૯૭૯૭ ૦૭૧૧૭, મીનાબને મો.૯૯૨૫૩ ૧૭૧૭૧

ગોકુલભાઇ નારણભાઇ

રાજકોટ : ગોકુલભાઇ નારણભાઇ દાસ (ઉ.૬૮) જલારામ પાન, સુભાષભાઇ, દિનેશભાઇના ભાઇ અને તુષારભાઇ, કરણભાઇના પિતાનું તા. ર૦ અવસાન થયેલ છે. બેસણુ તા. ર૩ ના ગુરૂવારે ૪ થી ૬ ૧૦ ગાયકવાડી જંકશન પ્લોટ ‘કરણ’ અનાજ ગોડાઉન સામે રાખેલ છે.

શાંતિબેન સરડવા

મોરબી :  નિવાસી શાંતીબેન ખોડાભાઇ (ઉ.વ.૯૭) તે કેશવજીભાઇ જીવરાજભાઇ સરડવાના માતુશ્રી તેમજ ધર્મેન્દ્રભાઇના બા. તા. રર ના રોજ અવસાન પામેલ છે. સદ્્ગતનું બેસણું તા. ર૪ ને શુક્રવારે સવારે ૮ થી ૧૦ તેઅોના નિવાસ સ્થાને સિતારામ વિલા, અવની ચોકડી પાસે, મિલાપનગર શેરી નં. ૧ મોરબી ખાતે રાખેલ છે. (મો. ૯૬૦૧૯ ૪પ૮૮૦, મો. ૯૯૦૯પ ૪૦૭૪ર)

સરોજબેન દવે

રાજકોટ : ભાવનગર-રાજકોટ નિવાસી સરોજબેન દિલીપભાઇ દવે (ઉ.વ.૬પ) તા. ર૦ ના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. દિલીપભાઇ ઇશ્વરભાઇ દવેના પત્ની તથા સ્વ. વિનોદભાઇ તથા રમણીકભાઇ દવેના નાના ભાઇના પત્ની તથા સ્વ. નવલભાઇ તથા પ્રકાશભાઇ, બીપીનભાઇ અને અનિલભાઇના ભાભીનું બેસણુ તા. ર૪ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ અયોધ્યા સોસાયટી, અવધેશ્વર મહાદેવ મંદિર, અયોધ્યા ચોક, નેત્રદીપ હોસ્પિટલ વાળી શેરી રાજકોટ ખાતે રાખેલ છે.

હિતેષભાઇ પાઠક

દેવગામ : દેવગામ નિવાસી ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ હિતેષભાઇ ચંપકલાલ પાઠક (ઉ.વ.પ૮) તે હરેશભાઇ (હાલ યુ. ઍસ. ઍ.) ઉમાબેન વિનોદકુમાર ઠાકર (હાલ યુ. ઍસ.), પુષ્પાબેન કિશોરભાઇ જાશી (ગોîડલ), તરૂલાબેન દિનેશભાઇ જાની (રાજકોટ), કૈલાશબેન ધર્મેન્દ્રભાઇ રાવલ (રાજકોટ)ના ભાઇ તથા સિધ્ધાર્થ અને મોનીકાબેન ગૌરાંગકુમાર જાષીના પિતાશ્રી તથા અર્જુન (હાલ યુ. ઍસ. ઍ.)ના કાકાનું તા. ૧૮ ના શનીવારે અવસાન થયું છે. સદ્્ગતનું બેસણુ તા. ર૪ ના શુક્રવારે બપોરે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન દેવગામ (જીલ્લો અમરેલી) ખાતે રાખેલ છે.

વલ્લભદાસ ટાંક

ઉપલેટા : નિવાસી ગુર્જર ક્ષત્રીય કડીયા સ્વ. વલ્લભદાસ લક્ષ્મણદાસ ટાંક (ઉ.૮૩) તે જયેશભાઇ તથા જીતેશભાઇના પિતાશ્રી તા. રર બુધવારના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા. ર૪ શુક્રવારના રોજ ૪ થી ૬ શ્રી ત્રિલોકનાથ મહાદેવ મંદિર, આદર્શ સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ, ઉપલેટા મુકામે રાખેલ છે. (મો. ૯૮૭૯૬ ૬૪૦૩૮)

ચંદ્રકાંતભાઇ ખૂંટ

ગોîડલ :  ચંદ્રકાન્તભાઇ નાથાભાઇ ખૂંટ (ઍડવોકેટ) તે પ્રવિણભાઇના ભાઇ વિક્રાંત - પ્રજીતના પિતા ચિરાગ, ભાવનાના કાકાનું તા. ર૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ પટેલવાડી -ભગવતપરા ગોîડલ મુકામે રાખેલ છે.

સુધાબેન રાઠોડ

રાજકોટઃ સુધાબેન પરસોતમભાઇ રાઠોડ તે પરસોતમભાઇ રાઠોડના ધર્મપત્ની તથા ભગવાનભાઇ રાઠોડ, કૌશીકભાઇ રાઠોડ તેમજ નીશાબેન રાઠોડના માતુશ્રીનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૨૪ને શુક્રવારે સાંજે ૪થી ૬ મધુરમ સો.૩ હવેલી સામે અંકુર વિદ્યાલય રોડના છેડે, મવડી મેઇનરોડ ખાતે રાખેલ છે.

કાન્‍તાબેન વસાણી

રાજકોટઃ કાન્‍તાબેન મોહનલાલ વસાણી (ઉ.વ.૯૫) (જૈન નવી મેંગણીવાળા રાજકોટ)નું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. કિશોરભાઈ મોહનભાઈ વસાણી, ‘ચામુંડા કૃપા', સરદારપરા શેરી નં.૨, રામેશ્વરવાડીથી આગળ રાજકોટ. અમૃતલાલ વસાણી

પ્રકાશભાઈ દવે

રાજકોટઃ ચા.મ.મો.બ્રાહ્મણ, મુળ વિરવાવ હાલ પુના સ્‍વ.ખેલશંકર ઝીણાલાલ દવેના પુત્ર પ્રકાશભાઈ તે ભરતભાઈ તથા આશાબેન દવે રાજકોટ તથા હેમંતભાઈ-પુનાના ભાઈનું તા.૨૧ને મંગળવારના રોજ પુના મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૫ શનિવારે સાંજે ૬ કલાકે તેમના નિવાસસ્‍થાન પુના મુકામે રાખેલ છે.

વિનયકુમાર શુકલ

રાજકોટઃ ઔદિચ્‍ય ગઢીયા બ્રાહ્મણ મૂળ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્‍વ.વિનયકુમાર પ્રભુલાલ શુકલ જેઓ સ્‍વ.શિવુભાઈ, સ્‍વ.દેવીપ્રસાદભાઈ, સ્‍વ.ઈન્‍દુભાઈના ભાઈ તથા સુનિલભાઈ (રાજકોટ), જયેશભાઈ (રાજકોટ) અને શોભનાબેન  દિલીપભાઈ વ્‍યાસ (રાજકોટ)ના પિતાશ્રીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્‍યે કષ્‍ટભંજન દેવ મંદિર ન્‍યુ રાજદીપ સોસાયટી, ધરમનગર, ૪૦ ફૂટ રોડ, મવડી રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રાખેલ છે. સુનિલભાઈ મો.૯૮૯૮૭ ૮૪૪૦૪, જયેશભાઈ મો.૭૫૬૭૮ ૭૦૫૦૭, શોભનાબેન મો.૯૪૨૬૫ ૧૪૯૬૨

મનહરબા જાડેજા

રાજકોટઃ સ્‍વ.મનહરબા ગનતાનસિંહ જાડેજા (ઉ.વ.૬૭) તે સ્‍વ.ગનતાનસિંહ ઉમેદસિંહ જાડેજાના ધર્મપત્‍નિ, દિપુભા ઉમેદસિંહ જાડેજાના નાનાભાઈના ધર્મપત્‍નિશ્રી, બાલુભા ઉમેદસિંહ જાડેજાના ભાભી, દિલાવરસિંહ જગેન્‍દ્રસિંહ તેમજ નરેન્‍દ્રસિંહના માતુશ્રી, વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા તથા રામદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાના મોટાબા તા.૨૧ મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૨૪ને શુક્રવારના રોજ  ૪ થી ૬ વાગ્‍યે રાજપુત સમાજની વાડી પાણીના ટાંકા સામે રેલનગરમાં રાખેલ છે.

રાજેશભાઈ દવે

રાજકોટઃ મૂળ હળવદ હાલ રાજકોટ ઔદિચ્‍ય સહષા ઝાલાવાડી બ્રાહ્મણ પરિવારના રાજેશભાઈ દવે (ઉ.વ.૫૦) (ત્રિમૂર્તિ- દવે કલાસીઝ), તે નવીનચંદ્ર મગનલાલ દવેના પુત્ર, પરેશભાઈના નાનાભાઈ, અભિષેકના પિતા, નિશાબેનના પતિ અને લાખાભાઈ કેશાભાઈ ઢોલરીયાના જમાઈનું તા.૨૨ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ‘અભિષેક', ૨-વૈશાલીનગર, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નિર્મળાબેન ઠાકર

રાજકોટઃ ઔદિચ્‍ય ગોહિલવાડી ઘેલારામજી બ્રાહ્મણ નિર્મળાબેન અરવિંદભાઇ ઠાકર(ઉ.૮૨) તે સ્‍વ. અરવિંદભાઇ રૂગનાથભાઇ ઠાકરના પત્‍ની, સ્‍વ.રજનીકાંતભાઇ તેમજ સ્‍વ.વિજયભાઇ ઠાકરના ભાભી, હીનાબેન વ્‍યાસના માતુશ્રી તથા સ્‍વ.ધનેશ્વર અંબારામ જોશીના પુત્રીનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૫ને શનિવારના રોજ સાંજે ૪થી ૬ મહારાજ ઘેલારામજી બ્રાહ્મણ બોર્ડિગ, જયંત કે.જી.મેઇનરોડ, દિનકર કોલોની રાજકોટ ખાતે રાખેલ છે.(બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.) જયેશભાઇ મો. ૯૯૭૯૭ ૦૭૧૧૭, મીનાબને મો.૯૯૨૫૩ ૧૭૧૭૧

ઈલાબેન બલદેવ

રાજકોટઃ ઈલાબેન કમલેશભાઈ બલદેવ તે શાંતિલાલ ગોરધનદાસ બલદેવના પુત્રવધુ તથા કમલેશભાઈના પત્‍ની તથા ગૌરવના માતુશ્રી તથા દિલીપભાઈ, અલકાબેન, નીલાબેન, આરતીબેનના ભાભી તથા કાંતિલાલ હરિદાસ પલાણના પુત્રી તથા રાજેશભાઈ, હિતેશભાઈ, જાગૃતિબેનના બહેન તા.૨૨ બુધવાર શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ શુક્રવારના રોજ રાખેલ છે. સમય સાંજે ૪ થી ૬ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. કમલેશભાઈ મો.૯૩૭૭૧ ૩૯૯૩૯, ગૌરવભાઈ મો.૯૮૭૯૩ ૬૦૪૪૦, શાંતિલાલ મો.૯૨૬૫૪ ૯૮૧૮૭, દિલીપભાઈ મો.૯૯૦૯૦ ૧૦૦૦૬.

મનહરબા જાડેજા

રાજકોટઃ ગામ ચાંચાવદરડા (હાલ રાજકોટ) નિવાસી મનહરબા ગનતાનસિંહ જાડેજા (ઉ.વ.૬૭) તે સ્‍વ.ગનતાનસિંહ ઉમેદસિંહ જાડેજાના ધર્મપત્‍નિ, દિપુભા ઉમેદસિંહ જાડેજાના નાનાભાઈના ધર્મપત્‍નિશ્રી, બાલુભા ઉમેદસિંહ જાડેજાના ભાભી, દિલાવરસિંહ જગેન્‍દ્રસિંહ તેમજ નરેન્‍દ્રસિંહના માતુશ્રી, વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા તથા રામદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાના મોટાબા તા.૨૧ મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૨૪ને શુક્રવારના રોજ  ૪ થી ૬ વાગ્‍યે રાજપુત સમાજની વાડી પાણીના ટાંકા સામે રેલનગરમાં રાખેલ છે. ઉત્તરક્રિયા તા.૧/૪ શનિવારના રોજ તેમના નિવાસસ્‍થાન ગંગોત્રી પાર્ક મેઈન રોડ, પોસ્‍ટ ઓફિસ પાછળ, રેલનગર, રાજકોટ રાખેલ છે.

ચંદુલાલ કેસરીયાનું

અવસાન થતાં ચક્ષુદાન

રાજકોટઃ ચંદુલાલ વનમાળીદાસ કેસરીયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્‍છા અનુસાર તથા જનકલ્‍યાણ ટ્રસ્‍ટ ની પ્રેરણા થી ચક્ષુદાન કરેલ છે.ટ્રસ્‍ટના આ અંગદાન, ત્‍વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમા કુલ ૩૧૨ (આ મહિનામાં નવમું) ચક્ષુદાન થયેલ છે. ંવધુ માહિતી માટે,ટ્રસ્‍ટ ના ચેરમેન ઉમેશ મહેતા  ૯૪૨૮૫૦૬૦૧૧ નો સંપર્ક કરવો