Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020
અવસાન નોંધ

ભાવેશભાઇ રાયચુરાના બનેવી ગીરીશભાઇનું સુરતમાં નિધનઃ કાલે  ટેલીફોનીક સાદડી

રાજકોટઃ ગીરીશકુમાર મનહરલાલ માધવાણી ઉ.પ૪ સૂરત વાળા તે ખરેડીવાળા સ્વ. મથુરાદાસ, માવજીભાઇ રાયચુરાના જમાઇ જે  ભાવેશભાઇ રાયચુરાના બનેવીનું તા.રર/૭/ રોજ સુરત મુકામે દુઃખદ અવસાન થયેલ છે સ્વર્ગની ટેલીફોન સાદડી કાલે શુક્રવારે સાંજે ૪ થી ૬ રાજકોટ ખાતે  રાખેલ છે મો. ૭૬૯૮૦ ૩ર૩૮ર (ભાવેશભાઇ) મો.૯૯૯૮૭ ૪૩પ૦૪ (જીતભાઇ) તથા ૦ર૮૧ રરરપ૪૬૪ (રહેણાક)

યોગેશભાઇ રાઠોડ

વીરપુર(જલારામ) : યોગેશભાઇ માવજીભાઇ રાઠોડ (ઉ.વ.પ૧) તે તૃષાલના પિતાશ્રી તથા અશોકભાઇ, કિશોરભાઇ, પ્રદીપભાઇ, રાજેશભાઇ તેમજ પંકજભાઇના નાનાભાઇનું તા. ર૧ના રોજ અવસાન થયેલ છે.

પરેશભાઇ ઝવેરી

ટંકારા : રાજકોટ નિવાસી સોની ગોરધનદાસ મગનલાલ બારભાયાના પુત્ર અને ટંકારા નિવાસી રાણપરા અમૃતલાલ ડાયાલાલના જમાઇ પરેશભાઇ ઝવેરીનું તા. રર ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું આજે તા. ર૩, ગુરૂવારે સાંજના ૪થી૬ રાખેલ છે.

કમલેશકુમાર રાડીયા

રાજકોટ : રાજકોટ નિવાસી સ્વ. ધીરજલાલ મોહનલાલ ગણાત્રાના મોટા જમાઇ પોરબંદર (પાસ્તર) વાળા કમલેશકુમાર મણીલાલ રાડીયા (ઉ.વ.પ૦) તે કેયુરભાઇ તથા વિમલભાઇ, રીનાબેન નિલેશકુમાર મશરૂ-રાજકોટના બનેવીનું તા. રર ને બુધવારે દિલ્હી મુકામે અવસાન થયેલ છે. કોરોના મહામારીના હિસાબે સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા.ર૩ ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ કલાકે કેયુરભાઇના ટેલીફોન નં. ૯રર૮૧ પ૯ર૦પ તથા વિમલભાઇના મો. નં. ૮૩૪૭૭ ૭ર૦ર૦ ઉપર રાખેલ છે.

મોરબીના વજેસિંહ જાડેજાનું ૧૦ર વર્ષની વયે અવસાન

મોરબી : જાડેજા વજેસિંહ ફલજીભા (ઉ.વ.૧૦ર), તે જયેન્દ્રસિંહ, પ્રદીપસિંહના પિતાશ્રી તથા ધીરેન્દ્રસિંહ, પ્રતિપાલસિંહ, મહેશ્વરીબાના દાદાજી તથા યક્ષરાજસિંહ, કામાક્ષીબાના વડદાદાજીનું તા. ર૧ (શ્રાવણ સુદ-એકમ) મંગળવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. બેસણું તા. ર૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬, 'મોચી મંદિર' મોચી શેરી મોરબી રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

લલિતભાઇ રાઠોડ

ટંકારા : વાંકાનેર નિવાસી રાઠોડ લલિતભાઇ જયંતિભાઇ (ઉ.વ.૬૩) તે રવજીભાઇ મકવાણાના જમાઇ તથા રૂપિન, અજય, તૃપ્તિ.પી. પીત્રોડાના પિતાશ્રીનું તા. રર ને બુધવારના રોજ અવસાન થયું છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું ર૪મીએ શુક્રવારે મો.નં. ૯૮રપ૭ પ૬૦૩પ પર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મહેન્દ્રભાઇ પંડયા

રાજકોટઃ સ્વ.મહેન્દ્રભાઇ અમૃતલાલ પંડયા (ઉ.વ.પ૮) તે ભાવેશભાઇના પિતાશ્રી તેમજ જશવંતરાય પંડયાના ભત્રીજા તેમજ રાજેન્દ્રભાઇ પંડયાના નાના ભાઇ તથા મુકેશકુમાર પ્રવિણચંદ્ર જોષીના સસરાનું તા.રરમીએ અવસાન થયું છે. ટેલીફોનિક તેમજ કુટુંબીક બેસણું તા.ર૪મીએ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો. નં. ૮૯૮૦૧ ૧૬૧૧૭

મધુકાંતાબેન દવે

રાજકોટઃ ગં. સ્વ.મધુકાંતાબેન તે સ્વ.વાસુદેવભાઇ ભીખાલાલ દવેના પત્ની તથા પાર્થ વિરેનકુમાર દવે (જેટકો) તથા અમિષા શૈલેષભાઇ દવે (પોલિસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય)ની કચેરી રાજકોટના દાદી તેમજ અ.સો. અરૂણાબેન તથા ગં. સ્વ. દક્ષાબેન દવેના માતુશ્રી તા.રરના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનીક તા.ર૩ના ગુરૂવારે સાંજે પ થી ૬ સુધી રાખેલ છે. મો. નં. પાર્થ વી. દવે મો. નં. ૯૦૯૯૮ ૪પર૧૦ તથા અમિષા દવે મો. નં. ૯૯રપ૧ ર૮૬૦૮ છે.

મુકુન્દભાઈ દોશી

રાજકોટઃ વાંકાનેર નિવાસી મુકુન્દભાઈ તારાચંદ દોશી (ઉ.વ.૭૨) તે નીલાબેનના પતિ, તે મનીષભાઈ (ચેરમેન- જૈન સોશ્યલ ગ્રુપ્સ ઇન્ટર. ફેડરેશન, સૌરાષ્ટ્ર રીજીયન), હીરલ તથા સંદીપના પિતાશ્રી, અશ્વીનભાઈના મોટાભાઈ, સેજલ, બીંદીયા તથા ચિરાગના સસરા, મલય અને ધારાના મોટા પપ્પા, સ્વ.શાંતિલાલ અમૃતલાલ મહેતાના જમાઈ, સુરેન્દ્રભાઈ, ઉદયનભાઈ, વિનયભાઈ તથા ડો.દીપકભાઈના બનેવી તા.૨૨ને બુધવારના રોજ અરીહંર્તશરણ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૫ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મનહરસિંહ બારડ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.ભગવાનજીભાઈ જીવાભાઈ બારડના નાનાભાઈ, મનહરસિંહ જીવાભાઈ બારડ (ઉ.વ.૮૬) તે ડાયાભાઈ (ગર્વમેન્ટ પ્રેસ), વજેસિંહ  (આર.એમ.સી.) તથા રણજીતસિંહ (નાગરીક બેંક)ના મોટાભાઈ તથા ભરતસિંહ બારડના પિતાશ્રી અને રાજદિપસિંહના દાદાજીનું તા.૨૨ના બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું મો.૯૪૨૭૫ ૬૪૬૦૭ લૌકિક ક્રિયા અને ઉત્તરક્રિયા વર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને બંધ રાખેલ છે.