Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023
સ્‍વ. વિઠ્ઠલભાઇ રાદડિયાના સાથીદાર ધોરાજીના અનિલભાઇ વઘાસીયાનું અવસાન

ધોરાજી તા. રપ :.. સહકારી અગ્રણી અને ભાજપના આગેવાન વર્ષોથી વિઠ્ઠલભાઇ રાદડીયાની સાથે રહેલા અનિલભાઇ પોપટભાઇ વઘાસીયાનું દુઃખદ અવસાન થયેલ છે. અને સ્‍વ. અનિલભાઇ વઘાસીયાની વિશાળ સ્‍મશાન યાત્રા નીકળી હતી જેમાં રાજકીય અગ્રણીઓ શિક્ષણવિદો ડોકટરશ્રીઓ સામાજીક સંસ્‍થાના હોદેદારો અને સમાજ શ્રેષ્‍ઠીઓ સ્‍વ. અનિલભાઇની સ્‍મશાન યાત્રામાં જોડાયા હતા અને સ્‍વ. અનિલભાઇ વઘાસીયાની સેવાઓને બીરદાવી શ્રધ્‍ધાસુમન અર્પણ કરેલ હતાં.

સ્‍વ. અનિલભાઇ વઘાસીયાનું બેસણું ધોરાજી ખાતે મોતીનગર કોમ્‍યુનીટી હોલ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે

ધોરાજીના ૧૦૪ વર્ષના વૃધ્‍ધાનું નિધન

ધોરાજી : અહીંના ૧૦૪ વર્ષના જીવતીબેન તે સ્‍વ. ન્‍યાલચંદભાઇ રવજીભાઇ ગોટેચાના પત્‍ની, સ્‍વ. દમયંતીબેન ગોટેચાના સાસુ હરસુખભાઇ ગોટેચાના માતુશ્રી, તથા રાજેશભાઇ ગોટેચા (ગોપાલ નમકીનવાળા) સંજયભાઇ ગોટેચા (રાજાણી ટી વાળા), આશિષભાઇ ગોટેચાના તથા હર્ષાબેન લાખાણી, જયોત્‍સનાબેન રૂપારેલીયા, મીનાબેન કોટક, અલ્‍કાબેન ચંદારાણા ના દાદીમાં તા. રપ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ર૦૩ મધુરમ આર્કેડ, સ્‍ટેશન રોડ, ધોરાજી

અવસાન નોંધ

વિજયાબેન વાગડીયા

રાજકોટઃ સોની સ્‍વ.ભાઇલાલભાઇ નરભેરામભાઇ વાગડિયાના પત્‍ની સ્‍વ.વિજયાબેન ભાઇલાલભાઇ(ઉ.૯૨) તે અનીલભાઇના ભાભી તે પ્રકાશભાઇ, વિનુભાઇ, રમાબેન નિતિનકુમાર, કુંદનબેન નવિનકુમારના માતુશ્રી, મનોજભાઇના ભાભુ તથા પ્રતિક, મીલન, હિરેન, જયદીપ, નંદનના દાદી તથા પાટડીયા મેઘજીભાઇ ચનાભાઇની દીકરી તથા સ્‍વ.હરિભાઇ તથા હિરાભાઇ પાટડીયાના  મોટાબેનનું અવસાન થયેલ છે.

શારદાબેન તન્‍ના

રાજકોટઃ ગૌ.વા.શારદાબેન અમૃતલાલ તન્‍ના તે ગૌ.વા.અમૃતલાલ કાનજીભાઇ તન્‍નાના પત્‍નિ તથા ગૌ.વા.નટવરલાલ, ગૌ.વા. કિશોરભાઇ, ઇન્‍દુબેન, જશુબેન, ભારતીબેન, શીલાબેન,  જાગૃતિબેન, સેજલબેનના માતુશ્રી તથા મીનાબેન નટવરલાલ તન્‍નાના સાસુશ્રી તથા ભાવિનભાઇ, નિકુંજભાઇ, મીરાબેનના દાદીશ્રી તથા હેતલબેન, હિરલબેન, જીજ્ઞેશકુમારના  દાદીસાસુના તથા દક્ષિતના પરદાદીશ્રી તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા.૨૭ને સોમવાર, સાંજે ૫થી ૬, સમૃધ્‍ધિ પાર્ક શેરી નં.૪, રાધેશ્‍યામ, અમૃતપાર્ક મેઇનરોડ, આલાપગ્રીન સીટી પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

વિજયાબેન વાગડીયા

રાજકોટઃ સોની સ્‍વ.ભાઇલાલભાઇ નરભેરામભાઇ વાગડિયાના પત્‍ની સ્‍વ.વિજયાબેન ભાઇલાલભાઇ(ઉ.૯૨) તે અનીલભાઇના ભાભી તે પ્રકાશભાઇ, વિનુભાઇ, રમાબેન નિતિનકુમાર, કુંદનબેન નવિનકુમારના માતુશ્રી, મનોજભાઇના ભાભુ તથા પ્રતિક, મીલન, હિરેન, જયદીપ, નંદનના દાદી તથા પાટડીયા મેઘજીભાઇ ચનાભાઇની દીકરી તથા સ્‍વ.હરિભાઇ તથા હિરાભાઇ પાટડીયાના  મોટાબેનનું અવસાન થયેલ છે.

શારદાબેન તન્‍ના

રાજકોટઃ ગૌ.વા.શારદાબેન અમૃતલાલ તન્‍ના તે ગૌ.વા.અમૃતલાલ કાનજીભાઇ તન્‍નાના પત્‍નિ તથા ગૌ.વા.નટવરલાલ, ગૌ.વા. કિશોરભાઇ, ઇન્‍દુબેન, જશુબેન, ભારતીબેન, શીલાબેન,  જાગૃતિબેન, સેજલબેનના માતુશ્રી તથા મીનાબેન નટવરલાલ તન્‍નાના સાસુશ્રી તથા ભાવિનભાઇ, નિકુંજભાઇ, મીરાબેનના દાદીશ્રી તથા હેતલબેન, હિરલબેન, જીજ્ઞેશકુમારના  દાદીસાસુના તથા દક્ષિતના પરદાદીશ્રી તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા.૨૭ને સોમવાર, સાંજે ૫થી ૬, સમૃધ્‍ધિ પાર્ક શેરી નં.૪, રાધેશ્‍યામ, અમૃતપાર્ક મેઇનરોડ, આલાપગ્રીન સીટી પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

 

નિર્મળાબેન તન્‍ના

ગોંડલ : રાજકોટના સ્‍વ. અશોકભાઇ વાલજીભાઇ તન્‍ના (વીરનગર વાળા)ના ધર્મપત્‍ની નિર્મળાબેન (ઉ.વ.૭૦) તે વિપુલભાઇ, દિનેશભાઇના માતુશ્રીનું તા. ર૧ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૭ ના રોજ રાજકોટ ધારેશ્વર મહાદેવ મંદિરે ભકિતનગર સર્કલ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અતુલભાઇ રાવલ

જુનાગઢ : શુધ્‍ધાત્‍મા શ્રી અતુલભાઇ મનુભાઇ રાવલ, તેઓ મનુભાઇ પોપટભાઇ રાવલનાં પુત્ર, ચેતનાબેન અતુલભાઇ રાવલનાં પતિ તેઓ બી. જે. પી. જુનાગઢનાં પૂર્વ કાર્યાલય મંત્રી, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી નાં પુર્વ સેનેટ મેમ્‍બર તથા જુનાગઢ શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખ તા. ર૩ ગુરૂવારનાં રોજ કૈલાશવાસી થયેલ છે. સદ્‌્‌ગતની પ્રાર્થના સભા તા. ર૭ સોમવારે સાંજે પ થી ૭ વાગ્‍યે ઔદીચ્‍ય ગઢીયા બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ગાંધીગ્રામ ફાટક પાસે, જુનાગઢ મુકામે રાખેલ છે.

ભીખાલાલ પુરોહિત

જુનાગઢ : શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ કુંઢેચ હાલ જુનાગઢ નિવાસી ભીખાલાલ પુરોહિત (ઉ.વ.૭૮) તે સ્‍વ. હરજીવન કુરજીભાઇ પુરોહિતના પુત્ર તથા સ્‍વ. કેશવલાલ કાનજીભાઇ ભટ્ટ (થાણાગાલોળ)ના જમાઇ તેમજ વાસુદેવભાઇ (બટૂકભાઇ)ના બનેવી તથા સ્‍વ. ભાનુશંકર દુર્ગાશંકર ભટ્ટ, સ્‍વ. હરસુખભાઇ, સ્‍વ. લલિતભાઇ અને સ્‍વ. રમણીકભાઇના ભાણેજ તેમજ સાગરભાઇ અને જીગુબેનના ફુવાનું તા. ર૩ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સ્‍વસુરપક્ષની સાદડી તા. રપ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે સિધ્‍ધનાથ મહાદેવ, મંદિર, ઝાંજરડા રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

જમુનાબેન હીરપરા

આટકોટ : જસદણના પટેલ જમુનાબેન જેરામભાઇ હીરપરા (ઉ.વ.૮પ) તે સ્‍વ. પોપટભાઇના નાના ભાઇના પત્‍ની સ્‍વ. ગોકળભાઇના ભાભી વિઠલભાઇ, વેલાભાઇ, વિનુભાઇ, જેન્‍તીભાઇ, કાન્‍તિબેન રમેશભાઇ સાવલિયા (જીવાપર) સ્‍વ. પ્રભાબેન બાબુભાઇ પાનસુરીયા (ગમાં પીપળીયા)ના માતુશ્રીનું તા. ર૪ ને શુક્રવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. રપ ને શનિવારના રોજ આખો દિવસ તેમનાં નિવાસ સ્‍થાન ગંજીવાડા રોડ, સીતારામ વાડી જસદણ ખાતે રાખવામાં આવેલ છે.

ગૌરીબેન મારૂ

ધોરાજી : વાંકાનેર જીયાણા નિવાસી લુહાર સ્‍વ. હંસરાજભાઇ લવજીભાઇ મારૂનાં ધર્મપત્‍ની ગૌરીબેન હંસરાજભાઇ મારૂ તે નરોતમભાઇ મારૂ, અરવિંદભાઇ મારૂ, મહેશભાઇ મારૂ અને ભાવનાબેન કવૈયા અનુબેન હંસોરા માતુશ્રી તેમજ સ્‍વાતિબેન દાવડા ખુશ્‍બુબેન મારૂ જીજ્ઞેશભાઇ મારૂના દાદીમાનું તા. રર ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું સદ્‌્‌ગત બેસણુ તા. ર૭ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાને ગામ જીયાણા તાલુકો વાંકાનેર ખાતે રાખેલ છે.

વિજયાબેન પોસીયા

ધોરાજી : ધોરાજી નિવાસી સ્‍વ. વિજયાબેન જેન્‍તીભાઇ પોસીયા (ઉ.વ.૬પ) તે ધરમભાઇ અને ભૌતિકભાઇના માતુશ્રીનું તા. ર૩ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ર૭ ને સોમવારે બપોરે ૩ થી ૬ કલાકે નિવાસ સ્‍થાન હીરપરા વાડી ડો. રાજાણી મેઇન રોડ, ખોડીયાર મંદિર પાસે ધોરાજી ખાતે રાખેલ છે.

વસંતબા જાડેજા

રાજકોટ : વચલી ઘોડી નિવાસી સ્‍વ. લખુભા ધીરૂભા જાડેજાના ધર્મપત્‍ની વસંતબા લખુભા જાડેજા (ઉ.વ.૮૭) જે દિલીપસિંહ ધીરૂભાના ભાભીમાં તથા ધર્મેન્‍દ્રસિંહ, શૈલેન્‍દ્રસિંહ, સ્‍વ. દેવેન્‍દ્રસિંહ, ભાલચંદ્ર ચંદ્રસિંહ તથા હરદેવસિંહના માતુશ્રી તેમજ ડોકટર રાજેન્‍દ્રસિંહ, હરેન્‍દ્રસિંહ, નરેન્‍દ્રસિંહના ભાભુમા તથા શકિતસિંહ, બલભદ્રસિંહ, સિધ્‍ધરાજસિંહ, શિવરાજસિંહ, જેસલસિંહ, હરપ્રતાપસિંહના દાદીમાનું તા. ર૩ ના અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ર૭ ના ૧૦૮ સરકારી વસાહત, બ્‍લોક બી. કવાર્ટર નં. ૩૦૩, જલભવન ઓફીસની સામે, યુનિવર્સિટી રોડ, યુનિવર્સિટી પોસ્‍ટ ઓફીસની બાજુમાં રાજકોટ મુકામે સાંજના ૪ થી ૬ રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૩ માર્ચના  શુક્રવારે ઉપરના સરનામે રાજકોટ રાખેલ છે.

તારાલક્ષ્મી મહેતા

રાજકોટ : રાજકોટ નિવાસી સ્‍વ. રમણિકલાલ ભગવાનજીભાઇ મહેતાના ધર્મપત્‍ની તારાલક્ષ્મી રમણીકલાલ મહેતા (ઉ.વ.૯૪), તે પ્રકાશભાઇ તથા રેખાબેનના માતુશ્રી તેમજ હેમાબેનના સાસુ આજરોજ અરિહંતશરણ થયેલ છે. સ્‍વ.ની પ્રાર્થના સભા - ઉઠમણું તા. ર૬- રવિવારના ૧૦-૩૦ કલાકે જૈન ભુવન, ર૧ ન્‍યુ જાગનાથ પ્‍લોટ, સર્વેશ્વર ચોકમાં રાખેલ છે.

રમેશચંદ્ર ગણાત્રા

રાજકોટઃ સ્‍વ.રમેશચંદ્ર મનસુખલાલ ગણાત્રા (ઉ.વ.૭૦) જે સ્‍વ.મનસુખલાલ છગનલાલ ગણાત્રા અને સ્‍વ.નવલબેન એમ.ગણાત્રાના પુત્ર જે નયનાબેન રમેશચંદ્ર ગણાત્રાના પતિ તથા કુસુમબેન નટવરલાલ કારીયા (અમરેલી)ના નાનાભાઈ અને સ્‍વ.અશોકભાઈ, સ્‍વ.જીતેન્‍દ્રભાઈ, મધુબેન જયવંતકુમાર લાખાણી (પોરબંદર)ના મોટાભાઈ તથા ભરતભાઈ, હાર્દિકભાઈ, ધ્‍વનીબેન મુકુંદકુમાર વિઠ્ઠલાણીના પિતાશ્રી જે વૃજલાલ વલ્લભજી રાજાના જમાઈનું તા.૨૪ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૭ સોમવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, જલારામ પ્‍લોટ-૨, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.