અવાસન નોંધ
વશરામભાઇ સોલંકી
રાજકોટઃ સ્વ.વશરામભાઇ માવજીભાઇ સોલંકી લોધીકા વાળા તે કાનજીભાઇના તથા ભાવેશભાઇ પિતાનું અવસાન થયેલ છે તેમનું બેસણું તા.૨૯ના ૪ થી ૬ ૫૦ રીંગ રોડ કારડીયા રાજપૂત વાડી રાખેલ છે.
મુકતાબેન પાંધી
રાજકોટઃ જામખંભાળિયા નિવાસી સારસ્વત બ્રાહ્મણ મુકતાબેન ઉમિયાશંકર પાંધી (ઉ.વ.૮૨)નું તા.૨૬ના અવસાન થયેલ છે. તે નિલેશભાઇ ઉમિયાશંકર પાંધી (પીજીવીસીએલ) તથા જયશ્રીબેન પ્રદીપકુમાર કનૈયા (રાજનંદાગાવ) મધ્યપ્રદેશ, મીનાબેન વિજયકુમાર જોશી (માણાવદર) ના માતૃશ્રી તથા રીટાબેન નિલેશભાઇ પાંધીના સાસુ, દેવાંગ, અક્ષય, પૂજાબેન પ્રતિકુમાર જોશી (ચઠ)ના દાદીમાંનું ઉઠમણું તા.૨૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ સુધી રાધાકૃષ્ણ જોશી (ચઠ)ના દાદીમાંનું ઉઠમણું તા.૨૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ સુધી રાધાકૃષ્ણ મંદિર એરપોર્ટ દીવાલ સામે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.
કુંદનબા જાડેજા
રાજકોટઃ વીરપુર (જલારામ) નિવાસી કુંદનબા હરેન્દ્રસિંહજી જાડેજા (ઉ.વ.૮૪) તે સ્વ.હરેન્દ્રસિંહજી જોરાવરસિંહજી જાડેજાના પત્નિ તે મહેન્દ્રસિંહ મુળુભા ગોહિલ, સ્વ.મજબુતસિંહજી મુળુભા, રણધીરસિંહજી મુળુભા (રતનપુર/ઉમરાળા)ના બહેનશ્રી, પ્રધ્યુમનસિંહ (મવડી મંડળી), માનવેન્દ્રસિંહ (રા.મ્યુ.કો.), ધર્મરાજસિંહ, મુદુલાકુમારના માતૃશ્રી, ડો.એમ.આર.જાડેજા (ભરતભાઇ), યાદવેન્દ્રસિંહ (એસ.ટી.ગોંડલ) કિરીટસિંહ (રામ હોસ્પિટલ -ગોંડલ)ના કાકીમા તથા હરદિપસિંહ (કસ્ટમ રાજકોટ) પદ્મજીતસિંહ (એલ.આઇ.સી.ગોંડલ), જીતેન્દ્રસિંહના મોટા મા તથા અરૂણેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ નાગરીક સહ.બેંક)ના ભાભીજી તા.૨૬ના સ્વર્ગવાસી થયેલ છે.
બેસણું: તા.૨૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ નમ્રતા ગેસ્ટ હાઉસ, રેલ્વે સ્ટેશન રોડ, વીરપુર ખાતે રાખેલ છે.
સુશીલાબેન સાકડેચા
રાજકોટઃ મુળ ગામ - મોટી મોલડી હાલઃ રાજકોટ નિવાસી અમૃતલાલ ગોરધનભાઇ સાકડેચાના ધર્મપત્નિ સુશીલાબેન (ગોદાવરીબેન) (ઉ.વ.૭૦) તે ભેલાવાળા સ્વ.મગનભાઇ ગણેશભાઇ ભારદીયાની દિકરી તથા રમેશભાઇના બહેન તથા કલ્પેશભાઇ, રશ્મિબેન રસિકકુમાર જાદવાણી, નિલાબેન કિશોરકુમાર વડગામા, પારૂલબેન દિપકકુમાર બકરાણીયા તથા હેતલબેન પ્રદિપકુમાર આમરણીયાના માતુશ્રીનું તા.૨૬ના અવસાન થયેલ છે. તેઓનું બેસણું: તા.૨૯ને શુક્રવારે બપોરે ૪ થી ૬ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ભકિતનગર સ્ટેશન પ્લોટ, ૭/૧૦ કોર્નર, ખાતે રાખેલ છે.
મનસુખભાઇ અટારા
રાજકોટઃ મનસુખભાઇ ધનજીભાઇ અટારા તે સ્વ.સુર્યકાંતભાઇ કાનાણીના બનેવીનું તા.૨૬ના અવસાન થયેલ છે. ઉઠમણું અને સાદળી તા.૨૯ના શુક્રવારે ૪ થી ૫, જાગનાથ મંદિર રાજકોટ ખાતે તથા બેસણું: તા.૩૦ના શનિવારે બગસરા ગાયત્રી મંદિર ખાતે ૪ થી ૫ રાખેલ છે.
જીતેન્દ્રભાઇ ભટ્ટ
મોરબી : હરીલાલભાઇ મહાદેવભાઇ ભટ્ટના પુત્ર જીતેન્દ્રભાઇ (ઉ.વ.૬૩) તે વિધીબેન કથનકુમાર દવે, કૃતીબેન તથા વત્સલભાઇના પિતાશ્રીનું તા. ર૬ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ર૯ ને શુક્રવારે સાંજે ૪થી પ.૩૦ કલાકે સિધ્ધિ વિનાયક હોલ, સત્યમ પાન વાળી શેરી, સરદારબાગ સામે, શનાળા રોડ, મોરબી રાખેલ છે.
નલીનકુમાર પંડયા
મોરબી : ચા. મ. કા. મોઢ બ્રાહ્મણ મુળ નેશડા (ખાનપર) હાલ મોરબી સ્વ. નાનાલાલ નરસીરામ પંડયાના પૌત્ર સ્વ. ધીરજલાલ નાનાલાલ પંડયાનાં પુત્ર નલીનકુમાર ધીરજલાલ પંડયા (ઉ.વ.૬૦) તે પીયુષભાઇ તથા હેતલબેનના પિતાશ્રી તેમજ ગીરીશભાઇ તથા ધર્મેન્દ્રભાઇ (ડી. ડી. પંડયા) નાં મોટાભાઇ તેમજ સ્વ. જયંતિલાલ ભવાનીશંકર દવે (ટીંબડી) ના જમાઇનું તા. રપ ને (સોમવાર)ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણુ તા. ર૮ ને ગુરૂવારે બપોરે ૪ થી પ કલાકે ચા. મ. કા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ૧૦.૧૧ સાવસર પ્લોટ મોરબી મુકામે રાખેલ છે.
અમૃતબેન ચુડાસમા
જામજોધપુર : જામજોધપુરનાં તરસાઇ નિવાસી સ્વ. અમૃતબેન ધનજીભાઇ ચુડાસમા ઉ.વ.૯૭ નું તા. રપ ને સોમવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ર૯ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને તરસાઇ ખાતે રાખેલ છે.
રાજેન્દ્રભાઇ ડોડીયા
રાજકોટઃ નિવાસી રાજેન્દ્રભાઇ મુળજીભાઇ ડોડીયા (ઉ.વ.૫૧)તે સ્વ. મુળજીભાઇ ડોડીયા તેમજ શારદાબેન ડોડીયાના મોટા પુત્ર, હસમુખભાઇ ડોડીયાના મોટાભાઇ, ભીખુભાઇ રમણીકભાઇ, મનસુખભાઇના ભત્રીજા, કીંજલ, રાધિકા અને સૌમ્યના પિતાશ્રીનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૯ ના રોજ રાજનગર સોસાયટી, રાજનગર કોમ્યુનિટી હોલ, નાનામવા મેઇન રોડ ખાતે રાખેલ છે.
મોહનભાઇ ચલ્લા
રાજકોટઃ વીરનગરવાળા હાલ રાજકોટ નિવાસી, શ્રીમોહનાભાઇ નથુભાઇ ચલ્લા(ઉ.વ.૯૫) તે મંજુલાબેનના પતિ તેઓ, સરોજબેન, ઇન્દુબેન, હંસાબેન, નીતાબેન, શૈલેષભાઇ, દક્ષાબેનના પિતાશ્રી, તે કિરણબેનના સસરા થાય તે હર્ષ અને ક્રિષ્નાના દાદા સ્વ. નું બેસણું તા.૨૮ ગુરુવારના રોજ સાંજે ૪થી ૬, ભગવાન ભુવન વાડી, પંચનાથ પ્લોટ ૧૧, રાજકોટ રાખેલ છે. તા.૨૬ મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલા છે. શૈલેષભાઇ ૯૪૨૬૫ ૨૭૬૭૦
સંદિપભાઈ જાદવ
રાજકોટઃ કાગદડી નિવાસી સ્વ.સંદિપભાઈ જીતેન્દ્રભાઈ જાદવ તે ગીરધરભાઈ બાબુભાઈ જાદવના પૌત્ર તથા જીતેન્દ્રભાઈ ગીરધરભાઈ જાદવના પુત્ર અને ધવલ જીતેન્દ્રભાઈ જાદવના ભાઈનું તા.૨૫ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૯ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને, મું. કાગદડી ખાતે રાખેલ છે. મો.૭૦૪૬૦ ૪૩૮૪૯
બીનાબેન ટંકારીયા
રાજકોટઃ મચ્છુ કડીયા સઈ સુતાર જ્ઞાતી મુળ જારીયાવાળા હાલ રાજકોટ અશ્વિનભાઈ શાંતીભાઈ ટંકારીયાના ધર્મપત્નિ સ્વ.બીનાબેન અશ્વિનભાઈ ટંકારીયા (ઉ.વ.૩૨)નું તેઓ શાંતીભાઈ અમરશીભાઈ ટંકારીયાના પુત્રવધુ અને કેતનભાઈ અને દીપેશભાઈના ભાભી થાય અને ધ્રોલ નિવાસી ઈન્દુભાઈ પ્રેમજીભાઈ સોલંકીના દીકરીનું તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૯ને શુક્રવારે સાંજે ૪ થી ૫ બન્ને પક્ષનું સાથે રાખેલ છે. રામનાથપરાની વાડી મચ્છુ કડીયા સઈ સુતારની વાડી રાજકોટ મો.૮૩૪૭૦ ૮૨૪૧૮
કંચનબેન દૂધૈયા
જામનગર :. ગુર્જર સુતાર જામનગર નિવાસી ગં. સ્વ. કંચનબેન કાન્તીભાઇ દૂધૈયા, (ઉ.વ.૮ર) તે સ્વ. કાન્તીલાલ લાલજી દૂધૈયાના પત્ની, શૈલેષભાઇ, નરેન્દ્રભાઇ, શ્રીમતી ઇલાબેન અશોકભાઇના માતુશ્રી, અમુભાઇ દૂધૈયાના ભાભી, શ્રીમતી પ્રભાબેન શાન્તીભાઇ વડગામા (લંડન) ગં. સ્વ. મંજુલાબેન માવજીભાઇ ભારદીયા (ચીંગચ) વાળાના ભાભીનંુ તા. ર૭ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૮ ને ગુરૃવારે સાંજે પ થી પ-૩૦ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર પંચેશ્વર ટાવર પાસે, જામનગર ખાતે રાખેલ છે.
લલીતાબેન તન્નારાણા
વેરાવળઃ સોનારીવાળા હાલ.વેરાવળ નિવાસી સ્વ.ભીખાલાલ ભીમજીભાઈ તન્નારાણાના પત્ની લલીતાબેન ઉ.૮પ તે હીમતલાલ (નાનુભાઈ કેશરીયાવાળા)ના ભાભી તથા સ્વ.જાદવજી રામજીભાઈ કાનાબાર (સનવાવ)ના દીકરી તેમજ ભીખાલાલ, પ્રવિણભાઈ, સ્વ.રસીકભાઈ નામોટા બહેન તથા કંચનબેન(નાથીબેન) વિનોદરાય દેવાણીના માતૃશ્રી તેમજ ભાવિનભાઈ દેવાણીના નાનીમાંનું તા.ર૭ના અવસાન થયેલ છે ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.ર૮ને ગુરૃવારે સાંજે ૪ વાગ્યે ઓમનાથ મહાદેવ મંદિર જાગૃતિ વિસ્તાર ૬૦ ફુટ રોડ વેરાવળ ખાતે રાખેલ છે.
બાલકિશનભાઇ પુજારા
રાજકોટઃ મુ. ટંકારા નિવાસી હાલ રાજકોટ તે સ્વ. હિરાલાલ દયાલજીભાઇ પુજારાના પુત્ર સ્વ. બાલકિશનભાઇ હિરાલાલ પુજારા (ઉ.૬૪) તે વાવડીવાળા સ્વ. ચત્રભુજભાઇ દેવચંદભાઇ મજેઠીયાના જમાઇ અને ભરતભાઇના મોટાભાઇ તથા પ્રવિણભાઇના નાનાભાઇ તેમજ પ્રશાંત તથા કૃણાલના પિતાશ્રીનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૯ શુક્રવારના રોજ ૪થી ૫ શ્રી રામ મંદિર, રામનગર પી.ડી.ઍમ કોલેજ પાસે ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૪૨૬૪ ૫૦૭૨૪, ૯૭૭૩૧ ૩૯૦૯૯
ભરતભાઈ નિમાવત
રાજકોટઃ ભરતભાઈ ડાકોરદાસ નિમાવત (ઉ.વ.૫૯) તે હેમતભાઈ નિમાવતનાં નાનાભાઈ, વિનીતભાઈ નિમાવતના પિતાશ્રી તથા અશોકભાઈ લશ્કરી કાલાવડનાં જમાઈ તા.૨૭ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૯ના સાંજે ૪ થી ૬ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ગંગોત્રી ડેરી રોડ, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૮૭૮૦૫ ૦૪૧૭૮
શશીકાંતભાઇ છાટબાર
રાજકોટઃ બાબરાવાળા બ્રહ્મક્ષત્રિય ગૌ.વા. ડાયાલાલ કરશનદાસ છાટબારના પુત્ર શશીકાંતભાઇ ડાયાલાલ છાટબાર (ઉ.વ.૭૮) તેમનું ઉઠમણું તા. ૨૯ના શુક્રવારે સવારે ૧૦ કલાકે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી ખત્રીવાડમાં રાખેલ છે. તે સ્વ. ભુપેન્દ્રભાઇ, નવનીતભાઇ, ગોપાલભાઇ, સ્વ. ઇન્દ્રવદનભાઇના મોટાભાઇ તથા મધુસુદનભાઇ, ઘનશ્યામભાઇ, મુકુંદભાઇના પિતા તથા મોહનલાલ નરભેરામ સોનેજીના જમાઇ સ્વ. વસંતભાઇ, સ્વ. જસવંતભાઇ, વિનુભાઇ, જીતુભાઇના બનેવી પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.મો. ૯૪૨૯૯૭૯૭૬૧
શાંતિલાલ તન્ના
રાજકોટ : શાંતિલાલ છગનલાલ તન્ના (ઉ.વ.૭પ) તે પરીનભાઇ, ગૌરવભાઇ તન્ના (રિધ્ધિ એન્ટરપ્રાઇઝ અને સિધ્ધિ વિનાયક પ્લાસ્ટીક, રાજકોટ) તથા ઝરણાં પરાગકુમાર ગણાત્રા (વાપી)ના પિતાશ્રી તા. ર૭ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ર૯ ના શુક્રવારે સાંજે ૪ થી ૬, એમના નિવાસ સ્થાન ‘સવન સિમ્ફની' હોલ, રૈયા ગામ સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
અરૂણભાઇ ભટ્ટ
રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ મુળ પાડાસણ હાલ રાજકોટ સ્વ.હરિલાલ મોતીલાલ ભટ્ટના પુત્ર અરૂણભાઇ તે સ્વ.શૈલેષભાઇ, સ્વ.સુશીલભાઇ અને સ્વ. બીપીનભાઇના વડિલબંધુ તે જાગૃતિબેન નીલેશકુમાર ભટ્ટ, ક્રિષ્નાબેન યોગેશકુમાર ભટ્ટ, સ્વ.નયનાબેન દીપકકુમાર ત્રિવેદી અને જયશ્રીબેન ભાવિકકુમાર જોષીના પિતાશ્રી તે હરિકૃષ્ણ છેલશંકર જોષીના મોટા જમાઈનું તા.૨૭ને બુધવારે અવસાન થયેલ છે. ઉઠમણું અને બેસણું બન્ને પક્ષનું તા. ૨૯ને શુક્રવારે સાંજે ૪થી ૬, અલ્કા સોસાયટી, કોમ્યુનિટી હોલ, મવડી ફાયર સ્ટેશનની બાજુમાં, મવડી મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.