અવસાન નોંધ
લાલજીભાઇ જોશી
રાજકોટઃ સ્વ. લાલજીભાઇ હરિભાઇ જોશી (કિંદરવા) મૂળ પાલખડા/ જાનડી, હાલ રાજકોટ તે પ્રો.નિલેશભાઇ (સંજયભાઇ) અને રાજેશભાઇના પીતાશ્રી તથા મનસુખભાઇ (ઉના)ના કાકાનું દુઃખદ અવસાન તા.૨૬ને સોમવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણુ તેમના નીવાસ સ્થાને શીવાય, શ્રીનાથજીપાર્ક શેરી નં.૧ કોર્નર, રેલનગર, પાણીના ટાંકા પાછળ તા.૩૦ શુક્રવાર સાંજે ૪થી ૬ તથા વેરાવળ શ્રીબીલેશ્વર મંદિર, શિક્ષક કોલોની તા.૩/૧૦ સોમવાર સાંજે ૪થી ૬ રાખેલ છે. મો. ૭૬૯૮૭ ૧૮૭૮૮ (૪૦.૧૩)
જશુમતીબેન પંડ્યા
રાજકોટ : સ્વ. હસમુખભાઇ હરીશંકરભાઇ પંડયાના ધર્મપત્ની જસુમતીબેન (ઉ.વ.૭૭) તે મીનાબેન કોઠારી, મીતુબેન પંડયા, જહાનવી જોશી, ભારતી નિમાવત તેમજ પીનલ જોષીના માતુશ્રીનું તા. રપ-૯-રર ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૯ ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ નીલકંઠ પાર્ક મેઇન રોડ, બ્લોક સી ૯૮/૧ 'મહાદેવ' દેવપરા, ૮૦ ફૂટ રોડ, ભગવતી કેટરર્સની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.
રંજનબેન કાસોરા
રાજકોટઃ ગામ ધુનડા (સજનપર) હાલ રાજકોટ નિવાસી રંજનબેન પ્રવિણભાઇ કાસોરા (ઉ.૫૫) તા.૨૬ સોમવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. સદગતનું બેસણું તા.૩૦ને શુક્રવારે બપોરે ૪થી ૬ નંદનવન–૫ એપાર્ટમેન્ટ પંચરત્નપાર્ટી પ્લોટની બાજુમાં રણુજા મંદિરની સામે કોઠારીયા રોડ રાજકોટ ખાતે રાખેલ છેે. પરેશભાઇ (પુત્ર) ૯૬૮૭૧ ૮૯૮૪૩, નવનિતભાઇ (પુત્ર) ૬૩૫૨૩ ૦૭૨૭૯ ચંદ્રેશભાઇ (ભત્રીજા) ૮૧૪૧૯ ૯૯૦૦૧, મહેન્દ્રભાઇ(ભત્રીજા) ૯૯૨૪૪ ૩૪૬૫૮
જેન્તિભાઇ કોટડીયા
ગોંડલઃ જેન્તિભાઇ રવજીભાઇ કોટડીયા (ઉ.વ.૮૬) તે રાજેન્દ્રભાઇ, કીરીટભાઇ તથા અરવિંદભાઇના પિતાશ્રી તા.૨૬ને સોમવારે અવસાન થયેલ છે. બેસણુ તા.૨૯ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ભોજરાજપરા ૫/૮, ઉદ્યોગભારતી વાળી શેરી ગોંડલ ખાતે રાખેલ છે.
રમાગૌરી પડીયા
રાજકોટઃ સ્વ.છગનલાલ ધનજીનાં પુત્ર અમૃતલાલનાં ધર્મપત્નિ રમાગૌરી અમૃતલાલ પડીયા (ઉ.વ.૭૫) તે નવિનભાઈ, નિલેશભાઈ, જયોતિબેન આશરાનાં માતુશ્રી, અમિત પડીયાનાં ભાભુ, મિર પડીયાના દાદીમાંનું અવસાન તા.૨૭ના રોજ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૯ને ગુરૂવારના રોજ સવારે ૧૦ વાગે શિતળા માતાના મંદિરે પટેલ વાડીની સામે રાખેલ છે. નવિનભાઈ મો.૯૯૦૯૬ ૦૩૪૩૮, નિલેશ મો.૬૩૫૪૨ ૫૨૪૯૯
મુગટલાલ ત્રિવેદી
રાજકોટઃ મુગટલાલ ત્રંબકલાલ ત્રિવેદી(ઉ.૯૧) મૂળ વાંકાનેર હાલ રાજકોટ તે અમરીષભાઇ, અનિલભાઇ, હિતેષભાઇ, સુભાષભાઇ ત્રિવેદી તથા મીરાબેનના પિતાશ્રી તથા જયેશભાઇ વિઠલાણીના સસરા તેમજ તે કિશોરભાઇ(યુ.કે) લલિતભાઇ ત્રિવેદી, ભરતભાઇ તથા વિષ્ણુભાઇ ત્રિવેદી(હડમતિયા-પાલણ)ના કાકા તેમજ સંદીપભાઇ તથા હિરેનભાઇ ત્રિવેદીના ભાઇજી તા.૨૫ના રોજ દેવલોક પામેલ છે. સદગતનું બેસણું તા.૨૯ને ગુરૂવાર સાંજે ૪થી ૫ વાગે રૈયારોડ, ચંદનપાર્ક મેઇનરોડ મોઢબ્રાહ્મણ જાનીની વાડી મુકામે રાખેલ છે.
સુશીલા પંડયા
રાજકોટઃ મહારાજ શ્રીઘેલારામજી જ્ઞાતિના અ.સૌ.સુશીલા ગુણવંતરાય પંડયા તે, જી.પી. પંડયા (નિવૃત ઓ.એસ.ડી.આર એમ ઓફીસ રાજકોટ)ના ધર્મ પત્ની, ભરતભાઇ પંડયા(નિવૃત ઓ.એસ.માહિતી ખાતું મોડાસા) રાજુભાઇ પંડયા ગોંડલ, સતિષભાઇ પંડયા જૂનાગઢ, દમયંતીબેન જોશી, રેખાબેન ઠાકરનાં ભાભી, રાહુલભાઇ પંડયા, જીજ્ઞેશભાઇ પંડયાના માતુશ્રી, જૈત્ર અને રોમીલ પંડયાના દાદીમાં, અ.સૌ.બિનલબેન પંડયાના સાસુજી, એ.બી.જાની (નિવૃત મેનેજર દેનાબેન્ક) ઇન્દુભાઇ જાની (ઇન્દુ અદા વાડાસડા) શીલાબેન મહેતા કુંકાવાવનાં બહેનનું તા.૨૬ સોમવારનાં રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૯ ગુરૂવાર સમય સાંજે ૪થી ૬ના રોજ અવંતીપાર્ક કોમ્યુનિટી હોલ, શીતલપાર્ક બસ સ્ટેન્ડ સામે, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.
દયાબેન ગોહેલ
રાજકોટઃ વાણંદ સ્વ.અમુભાઈ ગીરધરભાઈ ગોહેલના ધર્મપત્નિ સ્વ.દયાબેન (ઉ.વ.૫૭) જે દુર્લભજીભાઈ તથા વિઠલભાઈના નાનાભાઈના પત્નિ નટવરભાઈના ભાભી તથા હિરેનભાઈના માતુશ્રી તથા વિસાવદરવાળા જમનભાઈ હિરજીભાઈ ભટ્ટીના બહેનનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાણંદ સમાજની વાડી લક્ષ્મીનગર રાજકોટ ખાતે રાખેલ છે.
રમેશચંદ્ર દવે
વાંકાનેર : ચા. મ. મોઢ બ્રાહ્મણ (મુળ વાગુદળ) હાલ વાંકાનેર નિવાસી રમેશચંદ્ર ગૌરીશંકર દવે (ઉ.વ. ૭૮) તે સ્વ. રસીકલાલ ના મોટાભાઇ, જયેશભાઇ, રશ્મિબેન, દિપ્તીબેનના પિતાશ્રી, તુષારભાઇ અને જયોતિન્દ્રભાઇના ભાઇજી, કેવિન, હિમાંશુ, રૂદ્ર, વેદાંશના દાદા તેમજ ઠેબા નિવાસી સ્વ. લક્ષ્મીશંકર ભવાનીશંકર ત્રિવેદીના જમાઇનું તા. ર૭-૯-ર૦રર ના રોજ અવસાન થયેલ છે. સદ્્ગતનું બેસણુ તથા સસરા પક્ષનું બેસણું તા. ર૯-૯-ર૦રર ને ગુરૂવારના રોજ સાંજે પ થી ૬ કલાકે ચા. મોઢ બ્રાહ્મણ વાડી, ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે.
પોપટલાલ મીઠીયા
ઉપલેટા : જુનાગઢ નિવાસી ઠકકર પોપટલાલ વલ્લભદાસ મીઠીયા (ઉ.વ.૮૦) તે હસમુખભાઇ મીઠીયા ગાંધીનગર ભરતભાઇ જુનાગઢ તથા અતુલભાઇ મીઠીયા રાજકોટના પિતાશ્રી સ્વ. અમૃતલાલ અને પ્રભુદાસભાઇ મીઠીયા રાજકોટના મોટાભાઇનું તા. ર૬ ના અવસાન થયેલ છે. બેસણું અને પિયર પક્ષની સાદડી તા. ર૯ ને ગુરૂવારના સાંજના ચાર થી પાંચ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર સામે અંકુર સોસાયટી અશોક હોલ પાછળ ટીંબાવાડી ખાતે રાખેલ છે.
જયોતીબેન આહ્યા
રાજકોટ : સ્વ. પ્રદીપભાઇ જગદીશભાઇ આહ્યાના ધર્મપત્ની જયોતિબેન તા. ર૭ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ધર્મેશભાઇ, જતીનભાઇના માતુશ્રીની સાદડી, ઉઠમણું તા. ર૯ ના સાંજે ૪ થી પ રાષ્ટ્રીય શાળા ખાતે રાખેલ છે.
હીરાગૌરી આશરા
રાજકોટ :.. બ્રહ્મક્ષત્રીય સ્વ. ભગવાનજીભાઇ મણીલાલ આશરાના ધર્મપત્ની હીરાગૌરી ભગવાનજીભાઇ આશરા (ઉ.વ.૮પ) ચંદ્રકાન્ત મણીલાલ આશરા તેમજ હેમલતાબેનના ભાભી તથા રિતેશ અને પરેશના ભાભુ તેમજ મીનાબેન, ભારતીબેન, ચંદ્રીકાબેન, કૌશલ્યાબેન, પદ્મિનીબેનના માતુશ્રી તા. ર૬ ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણુ તા. ર૯ ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે શીતળા માતાજીના મંદિરે પટેલવાડી સામે ભાવનગર રોડ ખાતે રાખેલ છે.
રાજેશભાઇ વડેરા
રાજકોટ : સ્વ. પ્રતાપભાઇ જગજીવનદાસ વડેરાના જયેષ્ઠ પુત્ર રાજેશભાઇ (ઉ.વ.પ૮) તે રીતેશભાઇના મોટાભાઇ સન્નીભાઇના પિતાશ્રી, પરમ અને પ્રિયાની ના મોટા પપ્પા તથા સ્વ. જમનાદાસ મોહનલાલ ચગના જમાઇનું તા. ર૭ ના અવસાન થયેલ છે. ઉઠમણું, પીયર પક્ષની સાદડી તા. ર૯ ના ગુરૂવારે સાંજે પ વાગે શ્યામલરાજ એપાર્ટમેન્ટ વીંગ-ડી શાંતીનગર, રૈયાધાર, પાણીના ટાંકા સામે સનસીટીની બાજુમાં રાખેલ છે.
હિંમતભાઇ પંચાસરા
રાજકોટ :.. હિંમતભાઇ ગીરધરભાઇ પંચાસરા (ઉ.વ.૯૬), રાજકોટ (મુળ પોરબંદર નિવાસી) તે કિરીટભાઇ પંચાસરા, મયુરભાઇ પંચાસરા, શૈલેષભાઇ પંચાસરા, પ્રશાંતભાઇ પંચાસરા તથા પ્રજ્ઞાબેન ધોળકીયાના પિતાશ્રી તથા પ્રતિક, આદિત્ય, કૃતાર્થ, પુલીન, અંકિત, વ્યોમા, એકતા તથા વેદાંગીના દાદા તેમજ અદિતિ અને શ્રાવીના પરદાદાનું તા. ર૬ ના અવસાન થયેલ છે. બેસણું તારીખ ર૯ ને ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦, વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭-૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ખાતે રાખવામાં આવેલ છે.
કિશોરભાઇ મીરાણીનું અવસાન ગુરૂવારે સાંજે ઉઠમણુ
રાજકોટ : કિશોરભાઇ કાકુભાઇ મિરાણી (ઉ.વ.૭૪) તે કાકુભાઇ ભનુભાઇના પુત્ર તે હિમાંશુભાઇ, આનંદભાઇના પિતાશ્રી તે સ્વ. મોહનલાલ પ્રેમજીભાઇ ભીંડાના જમાઇ તે ગુણવંતભાઇ ગણાત્રા, પ્રવિણભાઇ અમલાણી, હસમુખભાઇ ચંદારાણાના સાળા તા. ર૬ ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ.નું ઉઠમણું પિયર પક્ષની સાદડી તા. ર૯ ના ગુરૂવારે સાંજે પ વાગ્યે, ગંગનાથ મહાદેવ મંદિર, પ-૭ યોગી પાર્ક, રાણી ટાવર પાછળ, ક્રિસ્ટલ મોલ સામેનો રોડ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.
ગોકળભાઇ રાણીંગા
જુનાગઢ : સોની ગોકળભાઇ શાંતિલાલ રાણીંગા (ઉ.વ.૭ર) ને અલ્પેશભાઇ તથા તેજસભાઇ તથા ક્રિષ્નાબેન પોરબંદરના પિતા શ્રી તથા સ્વ. રસિકભાઇ રમેશભાઇ સ્વ. જયંતભાઇ તથા રંજનબેન નાંઢાના ભાઇનું તા. ર૭ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણું તા. ર૯ ને ગુરૂવારે સાંજે ચાર થી પાંચ લોઢીયાવાડી જુનાગઢ ખાતે રાખેલ છે.