અવસાન નોંધ
ગૌરીશંકર મહેતા
રાજકોટઃ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ, હાલ રાજકોટ મૂળ જૂનાગઢ (ડેરવાણ) ગૌરીશંકર રામજી મહેતા (ઉ.વ.૮૯) તે નિલેશભાઈ, વર્ષાબેન, રેખાબેન, બિંદીયાબેનના પિતા અને સ્વ.જલધીકુમાર રાવલ રાજેશકુમાર ઓઝા (અમેરિકા), (જૂનાગઢ), દીપકકુમાર જોશી (રાજકોટ), મમતાબેનના સસરા અને સ્વ.હેમતભાઈ, જગદીશભાઈ, કિશોરભાઈ, વિનોદભાઈના મોટાભાઈનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧/૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે.
દીપકભાઇ જેઠવા
ગોંડલ : ગિરધરભાઇ વાલજીભાઇ જેઠવાના પુત્ર દીપકભાઇ તે કિશોરભાઇના ભાઇ રોહણભાઇના કાકાનું તા. ૨૭ ના રોજ અવસાન થયેલ છે.
ચીમનભાઇ પંડયા
રાજુલાઃ ચીમનભાઇ કલ્યાણજીભાઇ પંડયા (ઉ. વર્ષ ૮પ) જે બિપીનભાઇ પંડયા (ભૂ. આરોગ્ય કર્મચારી-રાજુલા), નીતિનભાઇ પંડયા (ઉપપ્રમુખ-રાજુલા નાગરિક સહકારી બેંક તથા અમરેલી જીલ્લા આ.રા. હિંદુ પરિષદ ઉપપ્રમુખ) ના પિતાશ્રી તેમજ પ્રકાશકુમાર મોહનલાલ ત્રિવેદી-રાજુલા (મુ. બગસરા)ના સસરા તથા રાહુલભાઇ પંડયા, પાર્થભાઇ પંડયા, સુમનભાઇ ત્રિવેદી, પ્રશાંતભાઇ ત્રિવેદીના દાદા તા. ર૭ મીએ કૈલાસવાસી થયેલ છે. ટેલીફોનિક સાદડી તા. ૧ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. બીપીનભાઇ પંૅડયા-૯૮ર૪૦ પ૮૭૧ર, નીતિનભાઇ પંડયા-૯૮ર૪પ ૬૧૬૩૩, પ્રકાશભાઇ ત્રિવેદી-૯પ૮૬૭ ૧૪૯ર૧, રાહુલભાઇ પંડયા-૭૩પ૯૯ ૬૭ર૮પ
જેસીંગભા ડોડીયા
રાજકોટઃ પડધરી નિવાસી ક્ષત્રીય રાજપૂત જેસીંગભા અરજણભા ડોડીયા તે (પડધરી ગ્રામ પંચાયતના સદસ્ય) યશપાલસિંહ જેસીંગભા ડોડીયાના પિતાશ્રી તથા માવજીભાઈ, યુવરાજસિંહ, સ્વ.રાજેશભા અરજણભાઈ ડોડીયાના ભાઈનું તા.૨૮ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતિને ધ્યાને રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧/૭ને ગુરૂવારે રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. યશપાલસિંહ મો.૯૯૯૮૧ ૧૬૯૧૬, માવજીભા મો.૯૮૨૫૩ ૪૯૪૦૯, યુવરાજભા મો.૯૫૫૮૫ ૮૩૧૦૦, કરણસિંહ મો.૮૧૨૮૮ ૭૦૮૮૮
જયાબેન ભટ્ટ
રાજકોટઃ મોઢ - ચતુર્વેદી બ્રાહ્મણ (ખીજડીયા સમવાય) શેડુભાર નિવાસી ગં.સ્વ.જયાબેન જયાશંકર ભટ્ટ (ઉ.વ.૮૬) તે ભરતભાઈ, હિતેષભાઈ, જસુમતીબેન, ઈન્દુબેન, નયનાબેન, સરોજબેન, કિરણબેનના માતુશ્રી તથા મનુભાઈના બહેનનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧/૭ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.
શારદાબેન મહેતા
રાજકોટ : ચરખા ઔ.ગોહિલવાડી ઘેલારામજી બ્રાહ્મણ મુળ ચરખા નિવાસી સ્વ.લાભશંકર દામોદર મહેતાના પુત્ર સ્વ. નવિનભાઇ એલ.મહેતાની ધર્મપત્ની શારદાબેન નવિનભાઇ મહેતા (ઉવ.૬૦ વર્ષ) તે સ્વ.વજુભાઇ એલ.મહેતા (રાજકોટ), રમેશભાઇ એલ.મહેતા (મુંબઇ) જવાહરભાઇ એલ.મહેતા (ન્યુ. દિલ્હી) સ્વ. રમાબેન એન રાજગુરૂ (અમદાવાદ) શ્રીમતી શારદાબેન એમ રાજ્ગુરૂ (રાજકોટ) તથા સુભાષભાઇ, પ્રશાંતભાઇ, શ્રી દિલીપભાઇ, રાજેન્દ્રભાઇના ભાભી તથા પ્રદીપભાઇ, જનાર્દનભાઇ, કશ્યપભાઇના માતુશ્રી તથા રાજુભાઇ, પિયુષભાઇ, પારીતોષભાઇ, શ્યામભાઇ જય તથા ઓમભાઇના કાકીનું તા. ૨૭ના ચરખા મુકામે સ્વર્ગવાસ થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણુ તા. ૧ને ગુરૂવારે સવારે ૧૦ થી ૫ સુધી રાખેલ છે. સુભાષભાઇ મો. ૯૯૧૩૬ ૪૧૪૭૯, દિલીપભાઇ મો. ૯૬૦૧૯ ૯૦૦૮૦, પ્રદીપ મો. ૯૯૦૯૪ ૪૫૦૪૭, કશ્યપ મો. ૯૬૦૧૧ ૫૧૧૧૧, પ્રશાંતભાઇ ૯૯૭૪૮ ૧૭૪૧૪, રાજેન્દ્રભાઇ મો. ૯૫૫૮૭ ૨૫૦૫૦, જનાર્દન મો. ૯૯૯૮૧ ૦૨૩૮૫, રાજેશ મો. ૯૭૨૪૦ ૯૪૨૬૭. પિયુષ ૯૨૬૫૪ ૯૩૮૬૬