Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021
મોટી કુંકાવાવના રસિકલાલ દવેનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટ : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવળ બ્રાહ્મણ સ્‍વ.રસિકલાલ દયાશંકર દવે (ભીમજીભાઇ) ઉ.વ.૬પ તે ડોલરભાઇ તથા હસમુખરાય (ગુરૂ) તથા નયનાબેનના ભાઇ તથા પુનિતભાઇ (કાનો)ના પિતાશ્રી તથા જીતેન્‍દ્ર (મુનો), વિપુલ (પિન્‍ટુ), યોગેશ, હિનાબેન, આરતીબેન, વૈશાલીબેનના કાકા તથા અદિત્રીના દાદાનું તા.૨૮ને ગુરૂવારના અવસાન થયેલ છે.
જેમનું બેસણું તા.૩૦ શનિવારે સવારના ૮ કલાકથી સાંજના ૬ કલાક સુધી તેમના નિવાસ સ્‍થાને ‘શારદા' દેવળમાં શારદા શોપીંગ સેન્‍ટર, મોટી કુંકાવાવ મુકામે રાખેલ છે.
ડોલરભાઇ ડી. દવે મો.૯૪૦૯૪ ૪૪૩૦૩, હસમુખરાય ડી.દવે મો.૯૪૦૮૨ ૯૪૪૨૪, જીતેન્‍દ્ર (મુનો) દવે મો.૯૪૨૬૨ પ૦૮૪૮, વિપુલ (પીન્‍ટુ દવે મો.૯૯૨૪૦ ૨૩૪૩૯, યોગેશ ડી.દવે મો.૯૪૨૬૩ ૯૮૯૬૦, પુનિત (કાનો) દવે મો.૯૮૨પ૧ ૧પ૯૧૪.

 

વિસાવદર બાર એસો.ના પૂર્વ પ્રમુખ નિતેશભાઇ દવેના બનેવીનું અવસાનઃ સોમવારે સાદડી

વિસાવદર : હિતેશકુમાર મનસુખલાલ દવે (ઉ.૪૮) તે એસ. ટી. કર્મચારી મંડળના અગ્રણી રમણીકલાલ ગોરધનદાસ દવેના જમાઇ તથા સ્વ. રાજુભાઇ દવે (પત્રકાર), નિતેશભાઇ દવે (એડવોકેટ-નોટરી) પૂર્વ પ્રમુખ બાર એસોસીએશન વિસાવદર મનિષભાઇ, નિલેશભાઇ દવે (સદસ્ય નગરપાલિકા-વિસાવદર)ના બનેવીનું તા. ર૮ ના અવસાન થયેલ છે. સદગતની સાદડી તા. ૧ સોમવારના રોજ બપોરના ૪ થી પ દરમિયાન ગાયત્રી પ્લોટ, વિસાવદર ખાતે રાખેલ છે. મો. ૯૪ર૭૪ ૪૬૬ર૩

અવસાન નોંધ

વીણાબેન પ્રભુલાલ રાવલનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સ્વ.જેઠાલાલ ભોવાનીશંકર રાવલના જયેષ્ઠ પુત્ર સ્વ.પ્રભુલાલભાઈ રાવલ (દેના બેંક)ના ધર્મપત્નિ ગં.સ્વ.વીણાબેન પ્રભુલાલ રાવલ, (ઉ.વ.૭૭) તે લલિતભાઈ મો.૯૪૨૮૦ ૩૮૦૯૪, અરવિંદભાઈ, કિશોરભાઈ, પંકજભાઈ મો.૯૮૭૯૯ ૬૩૦૩૦, હીરાબેન મહેતા, હંસાબેન ભટ્ટના ભાભી તથા કલ્પના ઉપેન્દ્ર ભટ્ટ મો.૮૮૪૯૩ ૬૩૩૯૨, પારૂલ ચંદ્રશેખર પંડયા મો.૯૪૨૮૧ ૮૯૧૨૮, જયોતિ કૃષ્ણકાંત ઉનડકટ મો.૯૭૨૭૦ ૧૧૭૧૧ તથા સોનલ વિમલ પંડયા મો.૯૪૨૮૦ ૬૪૪૯૫, માતુશ્રી તથા ડો.ભાવિન, જીગ્નેશ, ચિંતન, વિશાલના ભાભુ  તથા સ્વ.પ્રવિણભાઈ જોશીના બહેન, પરાગ પી.જોશીના મો.૯૮૨૪૪ ૫૦૦૫૬ ફૈબાનો સ્વર્ગવાસ તા.૨૮ને ગુરૂવારે થયેલ છે. સ્વર્ગસ્થાનું બેસણું તા.૩૦ને શનિવારે સાંજે ૪ થી ૬, દેના બેન્ક સોસાયટી કોમ્યુનિટી હોલ, અમીન માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન રાવલ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હળવદ નિવાસી સ્વ.જગદીશચંદ્ર મણીલાલ રાવલના ધર્મપત્નિ ગં.સ્વ. ચંદ્રીકાબેન (ઉ.વ.૮પ)તે જયેશભાઇ, સંજયભાઇના માતા તથા દિપના દાદીનું તા.૨૮ના અવસાન થયેલ છે. બેસણું તા.૩૦ને શનિવારના સાંજે ૪.૩૦ થી પ.૩૦ રામશ્વર મહાદેવ મંદિર, અનીલ જ્ઞાન મંદિરવાળી શેરી, જીવનનગર, રૈયારોડ રાજકોટ રાખેલ છે.

હંસાબેન દેસાઇ

રાજકોટ : સ્થાનકવાસી જૈન શ્રી વિનાયકભાઇ વ્રજલાલભાઇ દેસાઇના ધર્મપત્ની, દિપકભાઇ, રાકેશભાઇ, માલતીબેન (રેલ્વે હોસ્પિટલ), ડોલીબેનના માતુશ્રી તથા અશોકભાઇ ઘીયા, નેમિશભાઇ શેઠ, સ્મીતાબેન રાકેશભાઇ દેસાઇના સાસુ, રોયલ પાર્ક, ઉપાશ્રય મહિલા મંડળના પ્રમુખ હંસાબેન વિનાયકભાઇ દેસાઇ (ઉ.વ.૮૪) તા. ર૮ ના અરિહંત શરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા. ૩૦ ના શનિવારે સવારે ૧૦-૩૦ પેરેડાઇઝ હોલ, રોઝરી સ્કુલની બાજુમાં ગોપાલ ચોક, રૈયા રોડ, ખાતે રાખવામાં આવેલ છે.

લાભુબેન પંચાસરા

રાજકોટ :. મુળ ગામ અજાબ (કેશોદ) હાલ રાજકોટ સ્વ. કાનજીભાઇ લાલજીભાઇ પંચાસરાના ધર્મપત્ની તે રમેશભાઇ કાનજીભાઇ પંચાસરા, તથા શારદાબેન કિરીટકુમાર ઉમરાળીયા તથા પુષ્પાબેન છગનલાલ કરગથરાના માતુશ્રી તથા હિતેશભાઇ, ભાવિકભાઇ, પીન્ટુભાઇના દાદીશ્રી ગં. સ્વ. લાભુબેન કાનજીભાઇ પંચાસરા, (ઉ.વ.૯ર), તા. ર૮ ના અવસાન પામેલ છે. બેસણું તા. ૩૦ ના શનિવારે સાંજે ૪ થી ૬, ઢેબર રોડ, સાઉથ, નહેરૂનગર રોડ (અટીકા) શ્યામ હોલ ખાતે રાખેલ છે. રમેશભાઇ મો. ૯૯રપપ ૧૪૬૪૩, હિતેશભાઇ ૯૮૭૯૮ ૭૯૮૦પ, ભાવિકભાઇ ૯૬૩૮૬ ૦પ૦૩૪, પિન્ટુભાઇ ૭૪૦પ૩ ૦૦૮પ૧.

નર્મદાબેન વારા

મોરબી : મુળ આમરણ હાલ મોરબી નિવાસી સ્વ. મગનભાઇ વાલજીભાઇ વારાના ધર્મપત્ની નર્મદાબેન (ઉ.વ.૭૧) તે પ્રવિણભાઇ, વિનોદભાઇ તથા ભરતભાઇના માતુશ્રી તા. ર૮ ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. બેસણું તા. ર૯, શુક્રવારે બપોરે ૪ થી ૬, સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, શનાળા રોડ, સ્વામીનારાયણ મંદિર વાળી શેરી, મોરબી રાખેલ છે.

નવિનભાઈ ટાંક

રાજકોટઃ નવિનભાઈ ભાણજીભાઈ ટાંક (ઉ.વ.૬૭) તે જસ્મીનભાઈ તથા ભાવેશભાઈના પિતાશ્રીનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ ચામુંડા કૃપા, શિવધામ સોસાયટી, શેરી નં.૨, રણુજા મંદિર પાછળ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. જસ્મીનભાઈ મો.૮૭૮૦૮ ૪૩૦૩૫, ભાવેશભાઈ મો.૮૨૦૦૬ ૫૧૫૪૪

દયાળજીભાઈ લખતરીયા

રાજકોટઃ ગામ-  દેવળીયા (ઓટાળાવાળા) હાલ રાજકટ વાણંદ દયાળજીભાઈ પોપટભાઈ લખતરીયા (ઉ.વ.૭૮) તે અક્ષર હેર આર્ટવાળા કિશોરભાઈ તથા નવીનભાઈનાં પિતાશ્રીનું તા.૨૮ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ને શનિવારના રોજ બપોરે ૩ થી ૫ કલાકે રાજારામ સોસાયટી શેરી નં.૬, અંબિકા ચોક, સંત કબીર રોડ, રાજકોટ ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

કાંતાબેન મહેતા

રાજકોટઃ બાલંભા નિવાસી (હાલ રાજકોટ) સ્વ.નાનાલાલ નેમચંદ મહેતા (નેમિનાથ પ્રિન્ટર્સ વાળા)ના ધર્મપત્નિ કાંતાબેન નાનાલાલ મહેતા (ઉ.વ.૮૫) તે કમલેશભાઈ, સતિષભાઈ, હિતેનભાઈ અને ચેતનભાઈના માતુશ્રી તથા નૈમિષ, ચિંતન, હેમલ, મલય, દર્શિત, ઉર્વીના દાદીમા તેમજ કોઠારી જીવરાજ નાનચંદ (મોરબીવાળા)ની પુત્રીનું તા.૨૯ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ શનિવારના રોજ સવારે ૧૦ કલાકે તેમજ પ્રાર્થનાસભા ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાકે રાખેલ છે. શ્રી જંકશન પ્લોટ સ્થા.જૈન ઉપાશ્રય, ૧૨/૩ જંકશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

નયનાબેન મોરઝરીયા

કેશોદ : રણછોડદાસ દામોદરદાસ કારીયા (કેશોદ)ની પુત્ર તથા ભયલાલભાઇ મેસવાણ વાળાની ભત્રીજી તથા વજુભાઇ, હરેશભાઇ, ભીખુભાઇ, ભરતભાઇ અને વિજયભાઇ કારીયાની બહેન નયનાબેન દીપકભાઇ મોરઝરીયાનું જેતપુર મુકામે તા. ર૮ ના અવસાન થયેલ છે. સદગતની સાદડી કેશોદ મુકામે શ્રી યમુના પેલેસ, જલારામ મંદિરની બાજુમાં ૩૦ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દમયંતિબેન કારીયા

ધોરાજી : દમયંતિબેન રમણીકલાલ કારીયા (ઉ.વ.૭૭) તે સ્વ. દિનેશભાઇ, ઉષાબેન, જીતુભાઇ (જલારામ મોલ) તથા ભાવનાબેન ચેતનકુમાર રાજાણી (રાજકોટ)ના માતુશ્રી, હેરી, મિતના દાદીમાં તથા પલાશના નાનીમા તા. ર૮ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ર૯ શુક્રવાર સાંજે ૪ થી પ શ્રી લોહાણા મહાજનવાડી (જલારામ મંદિર), જુનાગઢ રોડ, ધોરાજી રાખેલ છે.

લતાબેન અપારનાથી

ઉપલેટા : નિવાસી લતાબેન સુરેશભાઇ અપારનાથી તે સુરેશભાઇના પત્ની તેમજ ભાવિન તથા અલ્પાબેનના માતુશ્રીનું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૩૦ શનિવારના રોજ કેસરીયા હનુમાન મંદિર ઉપલેટા ખાતે સાંજના ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

હિતેષકુમાર દવે

જુનાગઢ : શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ ભીમોરા હાલ જુનાગઢ હિતેષકુમાર દવે (ઉ.૪૮) તે મનસુખલાલ કેશવલાલ દવેના પુત્ર તથા નૌતમલાલના ભત્રીજા તેમજ ધર્મેશભાઇ અને કેતનભાઇના ભાઇ તથા પ્રેમભાઇ અને પ્રિયાંશીબેનના પિતા તેમજ સ્વ. નાનાલાલ મહાશંકર પંડયા (મુળ મીઠાપુર) ના દોહીત્ર તથા અરૂણભાઇ અને દિપકભાઇ પંડયાના ભાણેજ તેમજ રમણીકલાલ ગોરધનદાસ દવે (મુળ બગધરા)ના જમાઇ તથા સ્વ. રાજૂભાઇ, નિતેશભાઇ, મનીષભાઇ અને નિલેશભાઇના બનેવીનું તા. ર૮ ના રોજ અવસાન થયેલ છે. કુટુંબ પક્ષ, મોસાળ પક્ષ અને સ્વસુરપક્ષના સંયુકત ઉઠમણુ અને સાદડી તા. ૩૦ ના રોજ સાંજે ૪ થી પ કલાકે સિધ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ રાખેલ છે.

દિનુબેન મશરૂ

રાજકોટઃ રઘુનાથજી (લોહાણા પરા)ના મહંત સ્વ.નગીનદાસ ગોવિંદરામ ડૈયાની પુત્રી દિનુબેન જયેશભાઈ મશરૂ જે રમેશભાઈ નગીનદાસ ડૈયાના બહેન, અલ્પેશભાઈ, દેવાંગભાઈ ડૈયાના ફૈબાનું તા.૨૭ના નિધન થયું છે. તેમની સાદડી તા.૩૦ના શનિવારે સાંજે ૪ થી ૫ કલાકે, રમેશભાઈના નિવાસ સ્થાન રઘુનાથજી મંદિર, લોહાણાપરા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. રમેશભાઈ મો.૯૭૧૪૭ ૫૮૦૩૫, અલ્પેશભાઈ મો.૯૮૯૮૮ ૬૨૭૩૬, દેવાંગભાઈ મો.૯૮૨૪૩ ૦૨૭૯૦

અશ્વિનભાઇ ધોળકીયા

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક રાયપુર નિવાસી શ્રી અશ્વિનભાઇ રાચચંદભાઇ ધોળકીયા (ઉ.વ.૬૩) તે કૃષ્ણકાંતભાઇ, કિશોરભાઇ, સ્વ. હરગોવિંદભાઇ તથા જીતુભાઇ ગીરધરલાલ ધોળકીયાના કાકાના દિકરા તે સ્વ. શ્રી જીવણલાલ ધનજીભાઇ કુરાણીના જમાઇ તથા હરીશભાઇ, શરદભાઇ, પ્રદીપભાઇ તથા પંકજભાઇ કુરાણી ના બનેવી કલ્પિત તેમજ પ્રિયંકા ભાવિનકુમાર ગગલાણીના પિતાશ્રી તા.૨૭ના રાયપુર મુકામે શ્રીજી ચરણ પામ્યા છે. તેમની ટેલીફોનીક સાદડી તા.૩૦ને શનિવારના સાંજના ૪ થી ૬ રાખેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું કૃષ્ણકાંતભાઇ ૯૪૨૮૦ ૦૪૪૦૧, કિશોરભાઇ ૯૪૨૬૭ ૮૭૭૬૪, જીતુભાઇ ૯૪૨૮૦ ૦૪૪૦૮, હરીશભાઇ કુરાણી ૯૭૩૭૬ ૫૨૮૫૨, શરદભાઇ કુરાણી ૯૪૨૬૨ ૦૪૬૧૬, પ્રદીપભાઇ કુરાણી ૯૯૦૯૩ ૨૫૬૭૭, પંકજભાઇ કુરાણી ૯૯૯૮૯ ૦૫૬૬૪