Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020
સોરઠીયા પ્રજાપતિ ગં.સ્વ. નાથીબેન વાલજીભાઇ કુકડીયાનો સ્વર્ગવાસ : ગુરૂવારે ટેલિફોનિક બેસણુ

રાજકોટ : સોરઠીયા પ્રજાપતિ ગં. સ્વ. નાથીબેન વાલજીભાઈ કુકડીયા (ઉ.વ.૯૫) તે ધનજીભાઈ વાલજીભાઈ કુકડીયા (મહાકાળી ફર્નિચર), સ્વ. નરસીભાઈ વાલજીભાઈ કુકડીયા (રોનક વુડ)ના માતુશ્રી તેમજ રમેશભાઈ રામજીભાઇ કુકડીયા, મુકેશભાઈ અને મહેશભાઈના મોટા બા તેમજ ભાવેશભાઈ કુકડીયા (ક્રાઇમ રિપોર્ટર અકિલા), જયેશ કુકડીયા (મહાકાળી ફર્નિચર), ધર્મેશ કુકડીયા તથા રાજેશ કુકડીયા (રોનક વુડ)ના દાદીમા અને પ્રણવ, પાર્થ, ભૌતિક, આદિત્યના મોટા દાદીમાનું આજે તા.૨૯ના મંગળવારે દુઃખદ અવસાન થયું છે.

સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ૩૧ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધનજીભાઇ : ૯૯૨૪૮ ૭૦૭૮૨, ભાવેશભાઇ ૯૮૨૪૪ ૫૬૨૬૬, ધર્મેશભાઇ ૯૮૨૪૩ ૯૯૭૯૬, જયેશભાઇ ૯૮૨૪૩ ૭૨૨૫૨ તથા રાજેશભાઇ ૯૮૨૪૩ ૧૨૦૧૨

નિવાસસ્થાન રવિ રાંદલ કૃપા, હીરામનનગર મેઈન રોડ, રૈયા રોડ, હનુમાન મઢી પાછળ, રાજકોટ.

અવસાન નોંધ

ઉપલેટા વલ્લભ વિદ્યાલયના નિવૃત શિક્ષક પ્રવિણભાઇ પંડયાના પત્નિનું અવસાન

રાજકોટઃ ઉપલેટા તાલુકાના સમઢિયાળાના ચંદ્રકલાબેન પ્રવીણભાઈ પંડયા (ઉ.વ.૭૦) તે પ્રવીણભાઈ જી. પંડયા (નિવૃત્ત શિક્ષક વલ્લભ વિદ્યાલય ઉપલેટા)નાં પત્નિ, જીગ્નેશ પંડ્યા(પટેલ સુઝુકી રાજકોટ)નાં માતુશ્રી, સ્વ. હરસુખભાઈ પંડયા (નિવૃત્ત શિક્ષક જે. એમ.કે. હાઈસ્કૂલ મેરવદર)નાં નાનાભાઈનાં પત્ની, સ્વ.ચંદ્રકાન્ત જી.પંડયા (નિવૃત્ત સર્કલ ઇન્સ્પેકટર તા.પં.કોટડાસાંગાણી) અને નીલેશ જી.પંડયા(પત્રકાર, લોકગાયક)નાં ભાભી તથા મિહિર પંડ્યા(મામલતદાર કચેરી, રાજકોટ પૂર્વ)નાં કાકી અને દર્પણ પંડ્યા(તલાટી કમ મંત્રી ખજૂરડા)નાં ભાભુનું તા. ૨૮ના રોજ અવસાન થયું છે.

બેસણું તા.૩૧ના રોજ સવારે ૯ વાગ્યાથી તેમના સમઢિયાળાના નિવાસસ્થાને રાખ્યું છે. (દૂર વસતા સગા સંબંધીઓ માટે ટેલિફોનિક બેસણું મો. નં. ૯૬૬૨૩૦૧૧૯૯ અને ૮૮૬૬૧૨૬૧૨૭) પિયર પક્ષનું બેસણું તા.૧ના રોજ સાંજે ૩ થી ૫, 'રાધેશ્યામ' બ્લોક નં. ૧૪, સિદ્ઘેશ્વરનગર, વોંકળા કાંઠે, દ્વારકાધીશ સોસાયટીની બાજુમાં, ઉપલેટા ખાતે રાખ્યું છે.

ઇસ્માઇલભાઇ વૈદ્યની વફાત

રાજકોટઃ મુસ્લિમ સમાજના જુના અને જાણીતા વૈદ્ય ઇસ્માઇલભાઇ મેરૂભાઇ થીબા (ઠેબા) આજે મંગળવારે જન્નત નસીન થયેલ છે તે ડો. આસીફ થીબાના પિતા નઇમ આરીફભાઇ થીબાના દાદા ત્થા આસીફભાઇ ઠેબા (દુરદર્શન વાળા)ના કાકાના જનાજાનો સમય ઝોહરની નમાઝ બાદ બપોરે ર વાગ્યે પોપટપરા કબ્રરસ્તાન રાજકોટ ખાતે દફનવિધિ માટે રાખેલ છે.

જગદીશભાઇ કાનાણી

રાજકોટઃ મૂળ ગામ સાવરકુંડલા હાલ કલ્યાણ નિવાસી જગદીશભાઇ ભગવાનજીભાઇ કાનાણી (ઉ.વ.પ૯) તે કીર્તીબેનના પતિ તથા દિશા, ઇશા તથા ખુશીના પપ્પા તેમજ સ્વ. હિંમતલાલ મોહનલાલ સોમૈયાના જમાઇનું તા. ર૪ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.

રતીલાલ લાડાણી

જામજોધપુરઃ રતીલાલ રવજીભાઇ લાડાણી (ઉ.વ.૬૮)  તે મનીષભાઇ (અલ્ટ્રા કલેકશન વાળા)ના પિતાશ્રીનું અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૩૧ને ગુરૂવારે સવારે ૮ થી ૧ર રાખેલ છે.

જીતુભાઇ સોની

જેતપુર : જીતુભાઇ સોની (સુપ્રસિધ્ધ તબલા વાદક) ના ધર્મપત્ની ગીતાબેન (ઉ.૬ર) તે સ્વ. ભુપતલાલ રામજીભાઇ કોંઢીયા (ચીતલ)ના દિકરી નં. ર૮ ના અવસાન પામેલ છેે તેનું ટેલીફોનીક બેસણું તા. ૩૧ ગુરૂવારના રોજ રાખેલ છે.

મનહરલાલ શાહ

વેરાવળ : મોઢ વણીક મનહરલાલ શંકરલાલ શાહ ઉ.વ.૮૩ તે કલ્પેશભાઇ (ઇન્ડીયન રેયોન ફેકટરી)ના પિતાશ્રી તથા બીનાબેન શાહના સસરા તથા રાજભાઇના દાદાનું તા.ર૭-૧રના રોજ અવસાન પામેલ છે.

સોનલબેન સોડાગર

રાજકોર્ટઃ સોનલબેન હિંમતભાઈ સોડાંગરનું તા.૨૪ના દુઃખદ અવસાન થયેલ છે. હેમંતભાઈત્રિકમભાઈ સોડાંગર મો.૯૭૩૭૬ ૧૫૧૨૪, જીવતીબેન પ્રાણજીવનભાઈ ચંદવાણીયા મો.૯૯૨૪૫ ૪૮૦૧૪, વિજયભાઈ ડાયાભાઈ દેવળીયા મો.૯૮૨૪૩ ૧૩૫૦૧

મંજુલાબેન ઉપાધ્યાય

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ જ્ઞાતિના ઉપાધ્યાય પરિવારના મૂળ જશાપરના સ્વ.મંજુલાબેન જયંતિભાઈ ઉપાધ્યાય (ઉ.વ.૭૬) તેઓ સ્વ.ગિરધરભાઈ ત્રિભુવનભાઈ પંડયાના પુત્રી (અરડોઈ) જે સ્વ.જેન્તીભાઈ બેચરભાઈ ઉપાધ્યાયના ધર્મપત્નિ તથા પ્રકાશભાઈ ઉપાધ્યાય, મમતાબેન કમલેશભાઈ જોષી તથા દક્ષાબેન (દિપાલીબેન) પરેશભાઈ પંડયાના માતુશ્રી તથા અર્ચનાબેનના સાસુ તથા પ્રફુલભાઈ નરભેશંકર ઉપાધ્યાયના કાકી તથા કનકભાઈ, સ્વ.હસમુખભાઈ, વિનોદભાઈ તથા પ્રદિપભાઈ પંડયાના મોટા બહેનનું તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૩૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.) પ્રકાશભાઈ જે. ઉપાધ્યાય મો.૯૪૨૮૨ ૮૮૮૮૪, મમતાબેન કે.જોષી મો.૯૨૨૮૨ ૨૦૯૬૯, દક્ષાબેન પી.પંડયા મો.૭૮૭૮૪ ૫૬૭૮૮, અર્ચનાબેન પી.ઉપાધ્યાય મો.૯૮૨૪૨ ૨૪૩૯૦, કનકરાય જી.પંડયા મો.૯૪૨૮૨ ૯૮૮૮૫

સલમાબેન હાતીમભાઈ

ગોંડલઃ સલમાબેન હાતીમભાઈ શુકલ (ચોટીલાવાળા) તે અબ્બાશભાઈ, આબીદભાઈ અને મોઈઝભાઈના માતુશ્રીનું તા. ૨૮ને સોમવારે ગોંડલ મુકામે અવસાન થયેલ છે. હાલના સંજોગોને કારણે ટેલીફોનીક શોક રાખેલ છે. આબીદભાઈ મો. ૯૮૨૪૮ ૭૦૫૫૨, મોઈઝભાઈ મો. ૯૨૭૫૧ ૭૦૮૨૬

દેવકુંવરબા જાડેજા

રાજકોટઃ રાજપરા(ગઢ) સ્વ. બા દેવકુંવરબા ભીખુભા જાડેજા (ઉ.વ. ૯૪) તેઓ લખધીરસિંહ, મહાવીરસિંહ, સ્વ. કિશોરસિંહ, સ્વ. સહદેવસિંહના માતુશ્રી તથા રાઘવેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ (સહ. મંડળી), પ્રતાપસિંહ, હરવિજયસિંહ, હિતેન્દ્રસિંહ તથા સત્યપાલના દાદીમાં તા. ૨૭ના કૈલાશવાસ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

નૂતનબેન નિમાવત

રાજકોટઃ સ્વ. નૂતનબેન ગીરીશભાઈ નિમાવત રહેવાસી જૂનાગઢના હાલ જેતપુર રહેવાસી અને જેયસુખભાઈ ત્રિભોવનદાસ દેવમુરારીના મોટા બહેન તા. ૨૮ના શ્રીરામચરણ પામેલ છે. જેમનુ બેસણુ ટેલીફોન દ્વારા તા. ૩૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિષ્ણુભાઈ મો. ૭૦૧૬૫ ૮૯૦૬૪ તથા જેયસુખભાઈ મો. ૯૮૭૯૬ ૯૮૫૬૩ છે.

પ્રદીપકુમાર જોશી

રાજકોટઃ ઔદિચ્ય ગોહિલવાડી ઘેલારામજી બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ. હિરાલક્ષ્મીબેન તથા સ્વ. કરૂણાશંકર દામોદરભાઈ જોષીના સુપુત્ર, સ્વ. કુમુદલતાના પતિ, વિશાલ તથા રિકતાના પાપા, સ્વ. રમેશભાઈ, સ્વ. મહેશભાઈ અને ભરતભાઈ (બીઓબી), જ્યોતિબેન તથા કોકિલાબેનના ભાઈ, પ્રદીપકુમાર કરૂણાશંકર જોશી (બીઓબી)નું તા. ૨૭ના અવસાન થયેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૩૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે.

નંદલાલભાઈ રાજપરા

રાજકોટઃ મજેવડીવાળા વનમાળીદાસ ભગવાનજીભાઈના દિકરા નંદલાલભાઈ વનમાળીદાસ રાજપરા (હાલ રાજકોટ)નું તા. ૨૭ના અવસાન થયેલ છે. જે નૈતિકભાઈ નંદલાલભાઈ તથા દક્ષાબેનના પપ્પા, કુસુમબેન તથા હંસાબેનના ભાઈ, હરકિશનભાઈ તથા દિનેશભાઈના મોટાભાઈ તથા યોગેશકુમાર ભગવાનજીના સસરા થાય. નૈતિકભાઈ મો. ૯૯૨૫૦ ૬૯૦૨૦, દિનેશભાઈ મો. ૯૦૫૪૧ ૩૯૩૦૩ તથા યોગેશભાઈ મો. ૯૬૮૭૪ ૮૦૪૩૦, મુકેશભાઈ મો. ૯૮૯૮૮ ૪૮૨૯૭ છે.