Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020
દુર્લભજીભાઇ કુરજીભાઇ રૂઘાણીનું અવસાન કાલે ટેલીફોનીક બેસણું-સાદડી

રાજકોટ,તા. ૩૦ : મૂળ બાલાગામ નિવાસી હાલ રાજકોટ દુર્લભજીભાઈ કુરજીભાઈ રૂદ્યાણી (ઉ.વ.૮૫) તે જયંતીભાઈ, સ્વ.મહેશભાઈ, સંજયભાઈ, લલિતભાઈ રૂદ્યાણી ,ઇલાબેન સતીષકુમાર ચોલેરા અને તૃષાબેન નિલેશકુમાર જીવરાજાનીના પિતાશ્રી સ્વ.પ્રાગજીભાઈ ધરમશીભાઈ દેવાણીના જમાઈ,રવિ,હેમાલી, કરનરાજ, શન્ની, પૃથ્વીરાજ,  ધ્રુવી, મીરાજ અને નિવના દાદાનું તા.૩૦ ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.૩૧ ને શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માત્ર ટેલીફોનિક સાંત્વનાં પાઠવવી. જેના માટે જયંતીભાઈ મો.નં.૯૯૭૮૩ ૬૫૪૬૫, સંજયભાઈ મો.નં.૯૯૭૯૮ ૮ર૬ર૪,લલિતભાઈ મો.નં.૯૬૨૪૦ ૭૩૦૭૩, કિશોરભાઈ દેવાણી મો.નં. ૯૯૦૯૯ ૧૦૬૧૦ અને કમલેશભાઈ દેવાણી મો.નં.૯૮૨૫૨ ૭૮૪૯૮ ઉપર સંપર્ક કરવો.

અવસાન નોંધ

રાણાભાઇ ચંદ્રાવાડિયા

જામનગરઃ મુળગામ ખજુરિયા હાલ જામનગર નિવાસી સ્વ.રામસીભાઇ અજાભાઇ ચંદ્રાવાડિયાના પુત્ર રાણાભાઇ રામસીભાઇ તે ભીમશીભાઇ રાણાભાઇ ચંદ્રાવાડિયા તથા મુકેશભાઇ રાણાભાઇ ચંદ્રાવાડિયાના પીતાશ્રી તથા સાજન ભીમશીભાઇ ચંદ્રાવાડિયા તથા સાગર ભીમશીભાઇ ચંદ્રાવાડિયાના દાદાનું તા. ૨૮મી અવસાન થયું છે. સોશ્યલ મીડિયા તેમજ ટેલિફોનીક દિલાશો પાઠવી શકાશે.  મોબાઇલ. ૯૮૭૯૭ ૯૮૬૧૫ તથા ૯૦૧૬૦ ૮૯૪૧૨.

મહેન્દ્રભાઇ દોશી

મોરબી : આંદરણા નિવાસી હાલ મોરબી સ્વ. ધીરજલાલ પ્રભુદાસ દોશીના પુત્ર મહેન્દ્રભાઇ તે સ્વ. શીલાબેનના પતિ તથા સ્વ. ભરતભાઇ, ધનલક્ષ્મીબેન, નિમુબેન, વસુબેન, સ્વ. નયનાબેન તથા ચારૂબેનના ભાઇનું તા. ર૮ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૩૦ ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે. મો. ૮ર૩૮૦ ૬ર૪ર૪ મો. ૮ર૩૮ર ૪૩૧૯૭

હસુભાઇ દવે

કુંકાવાવ (મોટી): સુરત નિવાસી (હાલ અમરેલી) હસુભાઇ કાંતિભાઇ દવે (ઉ.વ.૭૩) તે પંકજભાઇ રાકેશભાઇ તથા દક્ષાબેન (અમરેલી)ના પિતાજી તથા નીતિનભાઇ દવે (સુરત) પરેશભાઇ દવે (લાઠી) તથા પ્રફુલ્લાબેન (નવસારી)ના મોટાભાઇ તથા રાજેશભાઇ ત્રિવેદી (અમરેલી)ના સસરા તથા દિનેશભાઇ (કુંકાવાવ), વાસુદેવભાઇ ધીરૂભાઇ (અમરેલી)ના બનેવીનું તા.ર૯ના રોજ કૈલાસવાસ થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.૩૧ (શુક્રવાર) બપોરે ૩ થી પ રાખેલ છે. પંકજભાઇ મો. ૯૭૧ર૦ ૮ર૮૦૮, રાકેશભાઇ મો. ૯૭ર૩પ ૯૪૭૯૩, નીતિનભાઇ દવે મો. ૯૮૭૯૮ ૬૯૯ર૭, રાજેશભાઇ મો. ૮૭૩૩૦ ર૦૭૭૮.

નિર્મલાબેન સૂચક

રાજકોટઃ  નિર્મલાબેન અમૃતલાલભાઇ સૂચક તે અમૃતલાલભાઇના પત્ની, સરોજબેન, કૈલાસબેન, ગીતાબેન, કિશોરીબેનના માતુશ્રી તેમજ સ્વ.જયંતીભાઇ, સ્વ.દિલીપભાઇ, મનુભાઇ, મથુરભાઇ કાનજીભાઇ સૂચક સાવરકુંડલાવાળા હાલ સુરતના ભાભીનું  અવસાન થયું છે. ટેલીફોનીક ઉઠમણું તા.૩૦મીએ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. કિશોરીબેન ૯૪ર૬ર ૬૩૬૩૦, કૈલાસબેન ૯૪ર૯૦ ૦પ૭૧૬, ગીતાબેન ૯૪ર૯૭ ૦૭૭ર૩.

વિજયાબેન ગરવલિયા

રાજકોટઃ વિજયાબેન નારણભાઇ ગરવલિયા (ઉ.વ.૮૬) મૂળગામ દુધઇ (કચ્છ) હાલ રાજકોટ, તે હરસુખભાઇ, રાજેશભાઇ, મદનભાઇ, નરેશભાઇની માતાનું તા.ર૯ના અવસાન થયેલ છે. તમામ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

જયાબેન પંડયા

રાજકોટઃ જામદુધઇ નિવાસી સ્વ.ઇશ્વરલાલ કેશવલાલ પંડયાના પત્ની તથા ચમનલાલ આઇ. પંડયા (પીજીવીસીએલ રાજકોટ) તથા નરેન્દ્રભાઇ પંડયા (કન્યા વિદ્યાલય-જામજોધપુર)ના માતુશ્રી જયાબેન ઇશ્વરલાલ પંડયા (ઉ.વ.૮પ)નું તા.ર૯ના કૈલાસવાસી થયેલ છે. લૌકિક વ્યહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક શાંતવના માટે મો. નં. ૯૯રપર ૧પ૭૭૮ તથા મો. નં. ૯૯રપર ૪૧૪૧૭ ઉપર સંપર્ક કરવો.

સુનિલદત્ત જોશી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સ્વ.અરવિંદભાઇ શાંતિલાલ જોષીના મોટા પુત્ર સુનિલદત્ત અરવિંદભાઇ જોશી (ઉ.વ.પ૦)નું તાર૯ના અવસાન થયેલ છે. પુત્ર દીપ જોશી, પુત્રી મિલી શા જોષી તથા જીતુભાઇ જોષીના મોટાભાઇનું ટેલિફોનિક બેસણું તા.૩૦ના રાખેલ છે. મો. નં. ૯૭ર૭૬ ૯૦૩૭૦ તથા મો. નં. ૯૬૩૮૩ ૭૩૬પ૦ છે.

વિપુલભાઇ સોયા

ભાવનગર : રતનપુર (ગા.) નિવાસી વિપુલભાઇ નારણભાઇ સોયા (ઉ.વ.૪૩) તે રામભાઇ ઠારણભાઇ સોયા (અમેરિકા) તેમજ આઇબાબેન ઠારણભાઇ સોયાબેનના ભત્રીજા, સ્વ. નારણભાઇ ઠારણભાઇ સોયાના પુત્ર, રોહિતભાઇ નારણભાઇ સોયાના મોટાભાઇનું અવસાન થયું છે. ઉત્તરક્રિયા તા. ૩ને સોમવારે રાખેલ છે. હાલની પરિસ્થિતિને લીધે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનિક સાંત્વના માટે ૯૮૨૫૨ ૯૪૬૦૯, ૯૪૦૮૬ ૪૬૬૭૭

હુલાસગીરી ગોસ્વામી

ગોંડલ : હુલાસગીરી ગુલાબગીરી ગોસ્વામી (ઉ.વ.૮૦) તે નરેન્દ્રગીરી તથા હરદેવગીરી (એરપોર્ટ) તથા સ્વ. રમેશગીરી તથા સુરેશગીરી બાપુ (સંતોષી માતા મંદિર) તથા મહેશગીરી તથા કૈલાશગીરી તથા વસંતગીરી તથા સ્વ. ઇશ્વરગીરીના મોટાભાઇનું કૈલાસગમન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૩૧ને શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભીખાભાઈ સખીયા

રાજકોટઃ ભીખાભાઈ પોપટભાઈ સખીયા (ઉ.વ.૭૭) તે સુરેશભાઈ, વિનોદભાઈ, મનિષભાઈના પિતાશ્રીનું તથા વિમલ, રવિ, સુજલના દાદાનું તા.૨૮ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

નટવરલાલ આડેસરા

રાજકોટઃ ચુડાવાળા સ્વ.વિઠ્ઠલદાસ વીરજીભાઈ આડેસરાના પુત્ર નટવરલાલ (બોલવાળા) (ઉ.વ.૭૩) તે પ્રભુદાસ મગનલાલ પારેખ (રીબડાવાળા)ના જમાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ.જીજ્ઞેશભાઈ, પ્રશાંતભાઈ અને રાજુભાઈના પિતાશ્રી તથા મયુર, વિવેક, જીગર અને કિર્તનના દાદાનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ ગુરૂવાર સાંજે ૪:૩૦ થી ૫:૩૦ જીતેન્દ્રધભાઈ મો.૯૩૭૬૬ ૫૦૭૨૦, પ્રશાંતભાઈ મો.૯૮૯૮૨ ૨૬૫૨૧, રાજુભાઈ મો.૮૯૦૫૨ ૩૭૬૩૫, મયુરભાઈ મો.૯૪૨૭૨ ૭૪૩૪૧

ચંદુલાલ નિર્મળ

રાજકોટઃ જુનાગઢ નિવાસી ચંદુલાલ લાલજી નિર્મળ (ઉ.વ.૮૪) તે સ્વ.દુર્લભદાસ લાલજી નિર્મળના નાનાભાઈ તથા ગગનભાઈ (રાજુભાઈ), સંજયભાઈના પિતાશ્રી  હર્ષાબેન મહેશભાઈ સિમરીયા,  કલાવતી પ્રફુલકુમાર રાયચુરા, શિલ્પાબેનન નયનકુમાર રાજા તથા ક્રિષ્નાબેન દિપકકુમાર રાજાના પિતાશ્રીનું કાંતિભાઈ રૂઘાણીના બનેવીનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.૩૧ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજુભાઈ મો.૯૯૨૫૩ ૩૪૧૨૪, સંજયભાઈ મો.૯૪૨૭૨ ૪૨૬૩૨

પરસોત્તમભાઈ ઉનડકટ

રાજકોટઃ ઠા.બાબુલાલ કુરજીભાઈ ઉનડકટ (ગોંડલવાળા)ના પુત્ર પરસોત્તમભાઈ બાબુલાલ ઉનડકટ (અમર એસ્ટેટ એજન્સી / સાકાર ચેરીટેબલ ટ્રસ્ટ) (ઉ.વ. ૮૪) તે અશ્વિનભાઈ, દિપકભાઈ, અમીતભાઈ (અમદાવાદ) તથા આશિષભાઈ તેમજ હિનાબેન બિપીનભાઈ રાયચુરા (પોરબંદર)ના પિતાશ્રી તે હિરાલાલ નારણભાઈ જોબનપુત્રા (વાંકાનેર) વાળાના જમાઈ તા.૩૦ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.

નવિનચંદ્ર જાની

રાજકોટઃ ઔ.ગૂ.સા.બ્રાહ્મણ હાલ જામનગર નિવાસી નવીનચંદ્ર જયાશંકર (બાબભાઈ) જાની (ઉ.વ.૭૨) નિવૃત્ત મ્યુનિસિપલ સ્કૂલ જામનગર, તે સૌરભ જાની અને તૃષાબેન ભાર્ગવભાઈ પંચોલી (અમરેલી)ના પિતાશ્રી  તા.૨૭ના રોજ કૈલાશવાસ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો.નં.૯૯૭૪૩ ૭૫૫૯૩ અથવા ૯૬૬૨૯ ૨૦૭૫૭)