Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021
આરએમસીના નિવૃત સુપરવાઇઝર ડી. સી. મકવાણાનું અવસાનઃ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ ગં.સ્વ. રંભાબેન તથા સ્વ. છગનભાઇ ભીમજીભાઇ મકવાણાના પુત્ર દિપકભાઇ છગનભાઇ મકવાણા (નિવૃત આરએમસી સુપરવાઇઝર) (ઉ.વ.૬૮) તે અરજણભાઇના ભાઇ, કુલદિપભાઇ મકવાણા (રાજકોટ શહેર પોલીસ)ના કાકા તથા રમીલાબેનના પતિ અને કૃપાલીબેન તથા ભાવિશાબેનના પિતા તેમજ દર્શનભાઇ ધરજીયાના (સસરા) તા. ૨૯/૫ના રામચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું આજે સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ગાંધીનગર ''અકિલા''ના પ્રતિનિધી અશ્વિન વ્યાસના બનેવીનું દુઃખદ અવસાન

રાજકોટઃ કેતનભાઈ જી.મહેતા (જીએસએફસી વડોદરા) (ઉ.વ.૫૪) તે અકિલાના ગાંધીનગરના પ્રતિનિધી અશ્વિનભાઈ વ્યાસ (મો.૯૮૨૫૦ ૩૯૦૪૯)ના બનેવીનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. ગુણવંતભાઈ કે. મહેતા રાજકોટ, પિયરપક્ષ કે.બી. વ્યાસ ગાંધીનગર.

અવસાન નોંધ

ચંદુભાઇ ભેડા

મુળ ગામ હાપા હાલ રાજકોટ સ્વ. ચંદુલાલ ભીમજીભાઇ ભેડા ઉ.વ. ૬૪ તે સંદીપભાઇના પિતાશ્રી તથા બાબુભાઇ, હસમુખભાઇ, પ્રવીણભાઇ ભીમજીભાઇ ભેડાના ભાઇ તા. ૩૧ ને સોમવારનાં રોજ  અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૦૪ ને શુક્રવારના રોજ સમય સાંજે ૪ થી ૬ સંદીપભાઇ-૭પ૭ર૯ ૭ર૬૧૩, ૭૦૯૬ર ૪૦૦પ૪,રાહુલ-૭૬૦૦૮ ૪૬ર૭૦ રાખેલ છે.

વિજયાબેન મીરાણી

રાજકોટઃ રાજકોટ વાળા મુળ આડેસર હાલે-ભચાઉ સ્વ. રામજીભાઇ મગનલાલ મીરાણી મગનલાલ મીરાણી ધર્મપત્ની વિજયાબેન (ઉવ.૭૨) તે સ્વ. પાનાચંદ અરજણભાઇ ગણાત્રા (ગેડી) વાળાની સુપુત્રી, ઘનશ્યામભાઇ (દલાલ-ભચાઉ) ભાવનાબેન અશોકભાઇ બથિયા (રાજકોટ), કિરીટભાઇ (રાજકોટ) સ્વ. રંભાબેન ગોપાલજી તન્ના (દિયોદર), સ્વ. કરશનભાઇ મગનલાલના ભાભી, કચંનબેનના જેઠાણી, મીનાબેન, દિલીપભાઇ, ગીતાબેન, પૂજાબેન, મધુબેન, દક્ષાબેન રાજકોટના મોટી માં, સ્વ વિઠલભાઇ, સ્વ. જલારામભાઇ, દિનેશભાઇ, શંભુલાલ, સુરેશભાઇના મામી, વર્ષાબેન, અશોકભાઇ, હસમુખલાલના સાસુ, ધર્મિષ્ઠા હિરેનકુમાર મજેઠીયા, અંજનોબન શિવમકુમાર નાથાણી, ચિરાગના દાદી, હાર્દિક, જીજ્ઞા, અંજલીના નાની માંનું તા.૨૮ના અવસાન થયુ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું ટેલીફોનીક બેસણું તા. ૧ મંગળવારના સાંજના ૪ થી ૬ રાખેલ છે. ઘનશ્યામભાઇ ૯૨૮૪૫ ૯૧૬૨૯, કિરીટભાઇ ૮૧૪૦૬ ૮૩૭૩૭, દિલીપભાઇ ૯૮૭૯૫ ૯૧૭૯૧.

મહેન્દ્રભાઈ જીવરાજાની

રાજકોટઃ મહેન્દ્રભાઈ દેવકરણ જીવરાજાની (ઉ.વ.૭૦) તે સચિનભાઈ, રૂપલબેન તન્ના તથા સોનલબેન ઠકરારના પિતાશ્રી સ્વ.કેશવલાલ હીરજીભાઈ સોમૈયાના જમાઈ રાજેશભાઈ, બાલકૃષ્ણભાઈ, રોહિતભાઈના બનેવી તા.૨૯ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તથા સાદડી તા.૩૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સચિનભાઈ મો.૯૪૨૮૨ ૭૩૯૩૧, સોનલબેન મો.૯૬૬૨૯ ૯૬૯૪૯, રૂપલબેન મો.૯૮૭૦૩ ૧૨૪૫૪, રાજેશભાઈ મો.૯૮૨૫૭ ૧૮૬૯૬

વિમલભાઈ પટેલ

રાજકોટઃ કાલાવડ (શિતલા) હાલ રાજકોટ નિવાસી વિમલભાઈ વિરચંદભાઈ પટેલ તેઓ સ્વ.વિરચંદભાઈ પરસોતમભાઈ પટેલ અને સ્વ.કુસુમબેન વિરચંદભાઈ પટેલના પુત્ર, તે ધ્રુપિબેનના પતિ, જેનીલના પિતાશ્રી, તે ભાનુભાઈ પટેલ (આરએસએસ)ના ભત્રીજા તથા દિપકભાઈ વિરચંદભાઈ પટેલ (એપ્લાઈડ ઓટો પાર્ટસ) તેમજ સુરેખાબેન પ્રવિણચંદ્ર વોરા (હૈદ્રાબાદ)ના નાનાભાઈ તેમજ જયદિપ જોષી, શૈલેષ જોષી તથા ક્રિષ્નાબેન રાજુભાઈ  ભટ્ટના બનેવી તા.૨૯ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું  ટેલીફોનીક બેસણું તા.૩૧ના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તમામ લૌકિક વ્યવહાર બંધ  રાખેલ છે. ભાનુભાઈ પટેલ મો.૯૪૨૮૨ ૫૧૨૯૯, દિપકભાઈ પટેલ મો.૯૮૨૫૫ ૦૭૬૫૮, હાર્દિકભાઈ પટેલ મો.૯૮૨૫૦ ૯૪૧૪૧, જયદિપભાઈ જોષી મો.૯૯૨૫૫ ૪૮૮૨૫, રાજુભાઈ ભટ્ટ મો.૯૯૨૪૫ ૦૦૭૦૦

હેમાલીબેન વ્યાસ

રાજકોટઃ સ્વ.હેમાલીબેન હરકાન્તભાઈ વ્યાસ (ઉ.વ.૨૫) તે ખરીયાળ રોડ (ઓડિસ્સા) નિવાસી હાલ રાજકોટ સ્વ.વિસ્વેવર અંબાશંકર વ્યાસની પૌત્રી તેમજ હરકાન્તભાઈની દિકરી, ચિરાગભાઈ વ્યાસની બહેન નિલેશભાઈ વ્યાસની ભત્રીજી તા.૨૫ને કૈલાશવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૧ સોમવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. હરકાન્તભાઈ વ્યાસ મો.૭૮૭૪૪ ૯૪૮૨૬, ચિરાગભાઈ વ્યાસ મો.૮૧૬૦૫ ૨૮૫૩૭,  નિલેશભાઈ વ્યાસ મો.૯૮૨૪૦ ૫૦૭૧૪

અમૃતલાલ કિકાણી

રાજકોટઃ દશા સોરઠીયા વણિક (રાવણાવાળા) હાલ રાજકોટ સ્વ.અમૃતલાલ છગનભાઈ કિકાણી (કાનુભાઈ) (ઉ.વ.૭૭) તે સ્વ.જયંતિભાઈ છગનભાઈ કિકાણી તથા સ્વ.પ્રભાબેન વ્રજલાલ વિભાકર, સ્વ.મુકતાબેન પિતાંબરદાસ મલકાણ તથા ગં.સ્વ.સવિતાબેન બાવચંદભાઈ ઘીયાનાં ભાઈ તેમજ કમલેશભાઈ, સંજયભાઈ, વિમલભાઈ તથા મહુવાવાળા ઉષાબેન કૃષ્ણકાંત માંડાણીના મોટા બાપુજી તા.૨૮ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૧ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. કમલેશભાઈ કિકાણી મો.૯૬૨૪૨ ૪૯૧૪૯, સંજયભાઈ કિકાણી મો.૯૯૦૪૦ ૨૧૯૪૦, વિમલભાઈ કિકાણી મો.૯૮૨૪૨ ૧૫૭૧૫

વિરેન્દ્રભાઈ જાની

રાજકોટઃ ઓખા નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય ગોહિલાવાડી સ્વ.વિરેન્દ્રભાઈ ડાયાલાલ જાની તેઓ સ્વ.કિરીટભાઈ, સ્વ.કિશોરભાઈના નાનાભાઈ અને સંજયભાઈ, જયોતિબેન રાવલના મોટાભાઈ આર.ટી.ઓ.  ઈન્સ્પેકટર જયકુમાર વિરેન્દ્રભાઈ જાની તથા જીજ્ઞાસાબેન વિરેન્દ્રભાઈ જાનીના પિતાશ્રી, કિરનભાઈ તુલજાશંકર ત્રીવેદી અને જનાર્દનભાઈ  તુલજાશંકર ત્રીવેદીના બનેવીનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૩૧ના રોજ સાંજે ૪ થી ૫:૫૦ રાખેલ છે. જયકુમાર મો.૯૬૮૭૯ ૮૩૩૧૬,  જીજ્ઞાસાબેન મો.૯૪૨૭૩ ૦૫૫૪૬, કિરનભાઈ મો.૯૪૨૬૭ ૮૩૦૬૦

ભરતભાઈ ગોહેલ

રાજકોટઃ મચ્છુકઠિયા સઈ સુથાર જ્ઞાતિ મુળ સરધારવાળા (હાલ વલ્લભ વિદ્યાનગર) નિવાસી ભરતભાઈ (ભુપતભાઈ) હરીભાઈ ગોહેલ (ઉ.વ.૬૮) તેઓ વિજયભાઈ તથા ભરતભાઈ નાથાભાઈ પીઠડીયાના બનેવીનું તા.૨૮ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરીસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતની સસુરપક્ષની ટેલીફોનીક સાદડી તા.૧/૬ મંગળવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. વિજયભાઈ મો.૯૩૨૮૭ ૫૫૦૦૫, મનીષાબેન મો.૯૮૨૫૭ ૬૯૫૪૮, વિણાબેન મો.૯૮૨૫૭ ૬૯૫૪૮

ચંદ્રકાંતભાઈ સંઘવી

રાજકોટઃ જોબાળા (લીમડી) નિવાસી હાલ રાજકોટ ચંદ્રકાંતભાઈ વાડીલાલ સંઘવી તા. ૩૦ વૈશાખ વદ પાંચમને રવિવાર રોજ અરિહંત શરણ પામેલ છે. તેઓ સ્વ. શાંતાબેન તથા સ્વ. વાડીલાલ ખીમચંદ સંઘવીના સુપુત્ર તથા જયોતિકાબેનના પતિ તેમજ સ્વ. બાલચંદભાઈ, સ્વ.ગુણીબેન, પાનેચંદભાઈ, અમીચંદભાઈ, હીરાબેન, સ્વ. નવીનભાઈ સ્વ. નરેન્દ્રભાઈ ભારતીબેનના ભાઈ તેમજ નમીતાબેન, ભાવેશભાઈ, વિધિબેન, ધીરેનભાઈના પિતાશ્રી તેમજ અમિતભાઈ વોરાના સસરા તથા દેવર્ષના દાદા, તથા લબધિ, સુજલ, સમરના નાના તેમજ સ્વ. દોશી અમૃતલાલ હઠીસંગના જમાઈ, સદગતનું બેસણું તા. ૩૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬, કૃતી રેસીડન્સી, ગૌતમનગર રોડ, નવજીવન સ્કૂલ સામે ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે. ભાવેશભાઈ ૯૮૨૪૨ ૧૯૬૪૨, ધીરેનભાઈ ૯૯૦૯૯ ૩૧૨૫૬, અમિતકુમાર ૯૯૭૪૨ ૫૮૬૩૧.

વસંતભાઇ નલીયાપરા

જેતપુર : વરીયા વૈશ્નવ પ્રજાપતી વસંતભાઇ દામજીભાઇ નલીયાપરા (ઉ.૮૪) તે સ્વ. છગનભાઇ, સ્વ. રતિભાઇ, ના ભાઇ, વિનોદભાઇ, અશોકભાઇ, દિપકભાઇ, અરૂણાબેન, દક્ષાબેનના પિતાશ્રી, દિવ્યેનભાઇ, મીલનભાઇના દાદા તેમજ મુકુંદકુમાર, ભુપેશકુમારના સસરા તા. ૩૧ ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૩ ગુરૂવાર સવારે ૯ કલાકેથી રાખેલ છે.

રતિલાલભાઇ જોષી

કેશોદ : મહિયારી ઘેડ મુકામે ઔદીચ્ય ગોહીલવાડી બ્રાહ્મણ રતિલાલભાઇ નારણજી જોષી (ઉ.વ.૭ર) જેઓ ગીરજાશંકર નારણભાઇ જોષી, (જામનગર)ના મોટાભાઇ તથા ધર્મેશભાઇ અને રેખાબહેન કિરણભાઇનાં પિતાજી સ્વ. જેન્તીલાલ ભીમજીભાઇ વ્યાસ (કેશોદ) નાં જમાઇનું તા. ર૮ નાં અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૩ ને ગુરૂવારે સાંજે ૩ થી પ કલાકે મહિયારી નિવાસસ્થાને રાખવામાં આવેલ છે.

ભાનુબેન સુરાણી

રાજકોટઃ ભાનુબેન રમેશભાઈ સુરાણી (ખોખડદડ) (ઉ.વ. ૫૯) (મૂળ સતીયા, હાલ ખોખડદડ) તે સ્વ. જેન્તીભાઈ તથા બાબુભાઈના નાનાભાઈના પત્ની તથા દિનેશભાઈ તથા સ્વ. ભરતભાઈ તથા મુકેશભાઈના ભાભીશ્રી તથા રાજેશભાઈ તથા ધવલભાઈના માતુશ્રી તથા નિલેશકુમાર શીશાંગીયા તથા રાજીવકુમાર જાદવ તથા નયનકુમાર ભટ્ટી તથા હિરેનકુમાર જોટંગીયાના સાસુ તથા રસિકભાઈ માંડવિયા તથા કિરીટભાઈ માંડવિયા (સણોસરા)ના બહેન તથા પીહુ અને પ્રીયાંશના દાદીમાંનુ તા. ૨૮ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ આજે તા. ૩૧ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઈ મો. ૯૯૨૫૫ ૯૧૬૧૫, રાજેશભાઈ મો. ૬૩૫૧૦ ૬૪૯૦૮, ધવલભાઈ મો. ૯૬૩૮૧ ૯૩૬૬૦, દિનેશભાઈ મો. ૯૮૨૪૯ ૫૦૧૯૭, મુકેશભાઈ મો. ૯૯૦૯૬ ૦૪૯૩૧, નીતિનભાઈ મો. ૮૧૬૦૩ ૬૩૮૮૬ છે.

વિજયાબેન દક્ષિણી

રાજકોટઃ સ્વ. લાલજીભાઈ રણછોડભાઈ દક્ષિણી (જોડીયાવાળા)ના ધર્મપત્ની ગં.સ્વ. વિજયાબેન (ઉ.વ. ૯૧) તે મહેન્દ્રભાઈ, રમેશભાઈ, પરેશભાઈ, હર્ષાબેન રાજેશકુમાર પંડિત (મોરબી), પૂજાબેન સંજયકુમાર કક્કડના માતુશ્રી, સ્વ. બેચરભાઈ દેવશીભાઈ પોપટ (લતીપર)ના દીકરી તા. ૨૯ના શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું અને સાદડી આજે તા. ૩૧ને સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. પરેશભાઈ મો. ૯૪૨૬૯ ૭૩૦૩૮, મહેન્દ્રભાઈ મો. ૯૫૩૮૮ ૫૦૧૫૬, રમેશભાઈ મો. ૯૮૨૫૨ ૬૫૩૪૩ છે.