Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર-૧૦-ર૦ર૧ શનિવાર
ભાદરવા વદ-૧૧
અગીયારસનું શ્રાધ્ધ
ઇન્દિરા એકાદશી (ગોળ-ઘી)
શ્રી મહાત્મા ગાંધી જયંતી
શ્રી લાલબહાદુર શાસ્ત્રી જયંતી
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-કર્ક
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-૩૮,
સૂર્યાસ્ત-૬-૩૩,
જૈન નવકારશી- ૭-ર૭
ચંદ્ર રાશિ- કર્ક (ઙ હ.)
ર૭-૩પ થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર- આશ્લેષા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧ર થી શુભ ૧ર-પ૯ સુધી ૬-૦૯ થી શુભ ૯-૩૮
સુધી ૧ર-૩૬ થી ચલ-લાભ-અમૃત ૧૭-૦૩ સુધી ૧૮-૩ર થી લાભ
ર૦-૦૩ સુધી ર૧-૩૪ થી
શુભ-અમૃત- ર૪-૩૬ સુધી
શુભ હોરા
૭-૩૯ થી ૮-૩૮ સુધી, ૧૦-૩૭ થી ૧૩-૩પ સુધી, ૧૪-૩પ થી ૧પ-૩૪ સુધી, ૧૭-૩૩ થી ર૦-૩૪ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્મ કુંડલીમાં જો ગુરૂની સાથે શનિ હોય તો આવી વ્યકિતની અંદર ખુબ જ સમજદારી હોય છે. ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા હોય છે. ધાર્મિક સંસ્થામાં જોડાઇ શકે છે, અથવા મંદિરના પુજારી તરીકે પણ સફળતા મેળવે છે. હવે જો સૂર્ય ઉપર શુભત્વ એટલે કે ગુરૂની કે શુક્રની દૃષ્ટિ ન હોય તો કયારેક હાથમાં આવેલ સારી તક પણ ગુમાવે છે. આવી વ્યકિતએ રોજ હનુમાનજીના દર્શન કરવા થઇ શકે, તો શનિવાર કરવા પક્ષીને ચણ નાખવું અને રોજ સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી સૂર્ય નમસ્કાર કરવા જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી.