Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૩-ર-ર૦ર૧ બુધવાર
પોષ સુદ-૬
ભદ્રા-૧૪-૧૩ થી રપ-૧૦
રાજયોગ ૧૪-૧૩ થી ર૧-૦૭
રવિ યોગ ર૧-૦૭ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કન્‍યા
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-મકર
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૬,
સૂર્યાસ્‍ત-૬-૩૪
જૈન નવકારશી-૮-૧૪
ચંદ્ર રાશિ- કન્‍યા (પ.ઠ.ણ)
૯-પ૦ થી તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૬ થી લાભ-અમૃત-૧૦-૧૩ સુધી, ૧૧-૩૭ થી શુભ-૧૩-૦૧ સુધી, ૧પ-૪૮ થી ચલ-લાભ-૧૮-૩૬ સુધી, ર૦-૧રથી શુભ-અમૃત-ચલ
રપ-૦૧ સુધી
શુભ હોરા
૭-ર૬ થી ૯-ર૮ સુધી,
૧૦-૧૩ થી ૧૧-૦૯ સુધી,
૧૩-૦૧ થી ૧પ-૪૮ સુધી
૧૬-૪૪ થી ૧૭-૪૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મકુંડલીમાં ગ્રહોની સાથે સાથે વ્‍યકિત જે કેટલા પ્રેકટ્રીકલ થાય છે. તે ખુબ જ જરૂરી છે. વહેવારીક અભિગમ દરેક ધૈયે ખુબ જ જરૂરી રહે છે. એકજ સરખા ગ્રહો હોવા છતાં વ્‍યકિતનું વ્‍યકિતત્‍વ - આર્થિક - સ્‍થિતિ નોકરી - ધંધો અલગ અલગ હોય છે. તેનું કારણ શું હોય ? જન્‍મના ગ્રહોની ડીગ્રી અને તેની સાથે સાથે નક્ષત્ર અને વર્ષોનો અનુભવ પણ જરૂરી છે. જેને થર્ડ આઇ પણ કહેવાય છે. જન્‍મના ગ્રહો અને તેની સાથે સાથે મહાદશા અને અંતર દશાને પણ ધ્‍યાનમાં લેવી જોઇએ. પોતાની ઉપર વિશ્વસ હોવો જોઇએ. વડીલો સાથે સારો વહેવાર અને શાંતિ પૂર્ણ વાતાવરણ જીવનમાં સફળતા અપાવે છે. નાના - નાના પ્રશ્નોને ધ્‍યાનમાં લેવા અને જતુ કરવાની પ્રબળ ટેવ રાખવી. સૂર્ય નમસ્‍કાર રોજ કરવા.