Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧૦-ર-ર૦ર૧ બુધવાર
પોષ વદ-૧૪
શિવરાત્રી
ભદ્રા ૧૩-૩પ સુધી
વ્‍યતિપાત ર૯-૦૭ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મકર
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૩,
સૂર્યાસ્‍ત-૬-૩૯
જૈન નવકારશી-૮-૧૧
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉતરાષાઢ,

માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૩ થી લાભ-અમૃત-૧૦-૧ર સુધી, ૧૧-૩૭ થી શુભ-૧૩-૦૧ સુધી, ૧પ-પ૧ થી ચલ-લાભ-૧૮-૪૦ સુધી, ર૦-૧પથી શુભ-અમૃત-ચલ
રપ-૦૧ સુધી
શુભ હોરા
૭-ર૩ થી ૯-૧પ સુધી,
૧૦-૧ર થી ૧૧-૦૮ સુધી,
૧૩-૦૧ થી ૧પ-પ૧ સુધી
૧૬-૪૭ થી ૧૭-૪૩ સુધી
બ્રહ્માંડના સિતારા
સામાન્‍ય જાણકારો સૂર્ય મંગળ જો એક રાશિમાં હોય તો આ યોગને ખરાબ યોગ કહે છે. પણ વાસ્‍તવમાં એવુ નથી હોતુ આવા યોગમાં જન્‍મેલી વ્‍યકિત ખુબ જ નસીબદાર હોય છે. સામાજીક પ્રતિષ્‍ઠા પણ ખુબ જ સારી હોય છે. મેડીકલ ઇલેકટ્રોનીક કોમ્‍પ્‍યુટર જેવી લાઇનમાં વિશેષ રસ ધરાવે છે. હવે આ યોગથી ચંદ્રની સ્‍થિતિ કેવી છે. તે બાબતને પણ ધ્‍યાન લેવી જોઇએ જો જન્‍મનો ગુરૂ બળવાન હોય તો આવી વ્‍યકિત સમાજમાં ખુબ જ માન પ્રતિષ્‍ઠા અને સારો હોદો ધરાવે છે. સરકારી નોકરીમાં સારી પોસ્‍ટ મળી શકે છે. રોજ સૂર્ય નમસ્‍કાર કરવા અને ગાયત્રી મંત્ર બોલવો જરૂરીયાતવાળી વ્‍યકિતને તેની જરૂરીયાત અને દાન દેનારની શકિત પ્રમાણે કાર્ય કરવું.